Skip to main content

ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ


<p><strong>Ahmedabad News:</strong>અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમનું રી ડેવલોપમેન્ટનું કામકાજ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે રાતના 12:00 વાગ્યાથી આ રોડ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, ઉલ્લેખનિય છે કે, આ રસ્તા પરથી &nbsp;રોજના 50,000 થી &nbsp;વધુ વાહનોની &nbsp;અવરજવર થતી હતી &nbsp;પરંતુ હવે ગાંધી આશ્રમનું રીડ ડેવલોપમેન્ટના કારણે રસ્તો હવે &nbsp;બંધ કરવામાં આવ્યો છે, &nbsp;સુભાષ બ્રિજ સરકારથી ગાંધી આશ્રમ કાર્ગો મોટર સુધીનો &nbsp;રસ્તો &nbsp;બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે &nbsp;વાહન ચાલકોએ હવે &nbsp;સુભાષ બ્રિજ સરકારથી પ્રબોધ રાવલ સર્કલ થઈને રાણીપ તરફથી જવું પડશે. અન્ય માર્ગ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવળ બ્રિજ થઈ પલકથી સ્ટોલ તરફથી જઈ શકાશે.</p> <p>પાર્કિગ વ્યવસ્થાની વાત કરીએ તો હવે &nbsp;મુલાકાતઓ માટે કુલ 1000 વાહનોની સુવિધા ધરાવતા બે પાર્કિંગ પ્લોટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આશ્રય હોટલની બાજુના પ્લોટમાંથી જેમાં 6૦૦ વાહન અને ચંદ્રભાગા બ્રિજથી બાજુમાં પ્લોટ માં 400 વાહન પાર્ક કરી શકાય તે રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. &nbsp;ટ્રાફિક સાઈનેજ બોર્ડ પણ &nbsp;આગામી દિવસમાં લગાવવામાં આવશે.. ઉલ્લેખનિય છે કે, સાબરમતી આશ્રમ હાલમાં નવીનીકરણ હેઠળ છે, જે વર્ષ 2026 માં પૂર્ણ થવાની સંભાવના છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં ગાંધી આશ્રમના પુનઃવિકાસના મુદ્દે સરકાર સાથે બેઠક થશે.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p class="abp-article-title"><a title="Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી" href="https://ift.tt/siv4Uxt" target="_self">Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી</a></p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>