Skip to main content

રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?


<p>વિધાનસભા ગૃહની કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન &nbsp;રાજ્યમાં મફત વિજળી આપવાનું કોઈ આયોજન ન હોવાની સ્પષ્ટતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાના સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે &nbsp;અન્ય રાજ્યોની જેમ 200થી 300 યુનિટ વિજળી ફ્રી આપવાની હાલમાં ગુજરાતમાં કોઈ વિચારણા નહી.</p> <p><strong>પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત</strong></p> <p>અન્ય એક સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ ગૃહમાં દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત હોવાની ઉર્જા મંત્રીની વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. ગ્રાહકો માટે પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફાયદાકારક હોવાની ઉર્જામંત્રીએ જાણકારી આપી હતી.</p> <p>ગુજરાતમાં જાહેર દેવાને લઈને &nbsp;પણ મહત્વના સમાચાર આવ્યા હતા. બજેટ કરતા જાહેર દેવું વધારે હોય તેવા આંકડા સામે આવ્યા હતા. જાહેર દેવુ વર્ષ 2023-24ના સુધારેલા અંદાજ પ્રમાણે 3.77 લાખ કરોડ રૂપિયા છે. વર્ષ 2022-23માં 23,442 કરોડ વ્યાજ તો રૂપિયા 22,159 કરોડની ચૂકવણી કરાઇ હતી. વર્ષ 2023-24માં 25,212 કરોડ વ્યાજ તો 26,149 કરોડની ચૂકવણી કરાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન પર સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો.</p> <p>BPL કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવી શકે છે. BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારની વિચારણા છે. વિધાનસભા ગૃહમાં અન્ન - નાગરિક અને રાજ્ય પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આ નિવેદન આપ્યું હતુ. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં માગ કરી હતી કે ભારતના તમામ ભાજપ શાસિત રાજ્યોમાં 500 રુપિયમાં BPL કાર્ડ ધારકોને ગેસ સિલિન્ડર મળે છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષોથી ભાજપનું જ શાસન છે. તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ એ જ રીતે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p class="abp-article-title"><a title="Gujarat Budget: ગુજરાતમાં બે નવા બે એક્સપ્રેસ-વે બનાવવાની બજેટમાં જાહેરાત, જાણો કયા કયા શહેરોને મળશે તેનો લાભ" href="https://ift.tt/VW9tsB7" target="_self">Gujarat Budget: ગુજરાતમાં બે નવા બે એક્સપ્રેસ-વે બનાવવાની બજેટમાં જાહેરાત, જાણો કયા કયા શહેરોને મળશે તેનો લાભ</a></p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>