Skip to main content

Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું? હવામાન વિભાગની મોટી આગાહી


<p>Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું? &nbsp;હવામાન વિભાગની મોટી આગાહી</p> <p><strong>Gujarat Weather Forecast</strong>:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 1 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણએ &nbsp;1 એપ્રિલથી દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક &nbsp;&nbsp;મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની પ્રબળ શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થઇ શકે છે. જેથી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. &nbsp;ખાસ કરીને વલસાડ, નવસારી,&nbsp; સુરત, નર્મદા,તાપી, &nbsp;અમરેલી,ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ,વલસાડમાં &nbsp;ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી &nbsp;છે.</p> <p><strong>2 એપ્રિલે&nbsp; આ જિલ્લામાં માવઠાની આગાહી</strong><br />2 એપ્રિલ સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ,ખેડા,પંચમહાલ,આણંદ,વડોદરા,બોટાદ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,છોટા ઉદેપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,સંગ,વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.<br /><br />હવામાન વિભાગે 1થી 4 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત &nbsp;દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 1 એપ્રિલથી 4 કે 5 તારીખ સુધી વાતાવરણમાં પલટાના કારણે એક કે બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળી શકે તેમ છે પરંતુ ત્યારબાદ એટલે 8 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી ગરમી જોર પકડતાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાનનો પાર 40 ડિગ્રીને પાર પહોંચે તેવો અનુમાન છે.</p> <p>અન્ય રાજ્યોની વાત કરીએ તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના વિવિધ ભાગોમાં હવામાનમાં વિવિધતા જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં ગરમીથી થોડી રાહત મળી છે જ્યારે દક્ષિણમાં પ્રિ-મોન્સૂન હિલચાલ શરૂ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં શનિવારે (29 માર્ચ) હવામાનમાં થોડી રાહત રહેશે. હવામાં ભેજ છે જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. સૂર્યપ્રકાશની અસર હળવી છે અને આખો દિવસ આછો સૂર્યપ્રકાશ અને છાયાનો સમયગાળો ચાલુ રહેશે. IMD અનુસાર, આગામી 10 દિવસ સુધી કોઈ મોટા &nbsp;ફેરફારો થશે નહીં, જેના કારણે તાપમાન ધીમે ધીમે વધશે અને ગરમી વધુ તીવ્ર બની શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...