Skip to main content

Gujarat: આ તારીખ પછી રાજ્યમાં ગરમી ભુક્કા કાઢશે, જાણો હવામાન વિભાગની આગાહી


<p><strong>Gujarat Heat :</strong> &nbsp;ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી &nbsp;કાળઝાળ ગરમી પડી રહી છે. &nbsp;હવામાન વિભાગે પણ આકરા તાપને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પાર વધવાનો છે. &nbsp; આગાહી મુજબ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ ફરી એક વાર તાપમાનના પારો 2થી 3 ડીગ્રી ઉચ્ચે થતાં કાળઝાળ ગરમી અનુભવાશે. આગામી ત્રણ દિવસ આકરી ગરમીની આગાહી કરાવમાં આવી છે.&nbsp;</p> <p>રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. &nbsp;રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.</p> <p><strong>20 માર્ચથી પડશે કાળઝાળ ગરમી&nbsp;</strong></p> <p>હવામાન વિભાગે 20 માર્ચથી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. &nbsp;ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કચ્છમાં પણ મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.</p> <p>રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, એપ્રિલ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 19 એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધી શકે છે. અનેક શહેરોમાં આકરા તાપની આગાહી કરાઈ છે. &nbsp;હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. એપ્રિલ મહિનામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવન અને ચક્રવાત સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.&nbsp;</p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ 18 માર્ચ બાદ વધુ ગરમી અનુભવાશે, આ સમય દરમિયાન &nbsp;દિવસ અને રાત્રિના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. કેટલાક શહેરોનું તાપમાન 40 ડિગ્રી પહોંચે &nbsp;તેવી શક્યતા છે. &nbsp; હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. &nbsp;આગામી દિવસોમાં 4 ડિગ્રી તાપમાનનો પારો ઉંચે જવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. જેના કારણે ગરમી 42 ડીગ્રીને આંબે તેવી શક્યતા છે. ખાસ કરીને આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમી વધવાનું અનુમાન છે.</p> <p>હવામાનમાં આવેલા બદલાવની સાથે દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ગરમીથી રાહત મળી હતી, અહીં તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો. શનિવારે સવારે &nbsp;ઘણી જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. હરિયાણાના ચાર જિલ્લામાં કરા પડ્યા હતા. ત્રણ દિવસ પહેલા ઉત્તરાખંડમાં પણ વરસાદ વરસ્યો હતો.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...