Skip to main content

બાંગ્લાદેશીઓનો અડ્ડો બનેલા ચંડોળા તળાવ પર બૂલડૉઝર એક્શન પુરજોશમાં, 8 હજાર ગેરકાયદે દબાણો તોડી પડાશે


<p><strong>Ahmedabad Bulldozer News:</strong> અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમૉલિશન શરૂ થયું છે. ૩ હજાર પોલીસ કર્મચારીઓની હાજરીમાં ડિમૉલિશન ૩ દિવસ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, ૮ હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૫૦ ટીમો ૩ હજાર પોલીસકર્મીઓ સાથે મળીને આ ગેરકાયદે બાંધકામો દૂર કરશે. મળતી માહિતી મુજબ, બીજા તબક્કામાં 8 હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે. જેના કારણે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી થશે. પ્રથમ તબક્કામાં 4 હજાર ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ ૧.૫ લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવી હતી.</p> <p>મંગળવારે ગુજરાતના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું બુલડૉઝર ફરી એકવાર ગર્જના કરતું જોવા મળ્યું. AMCના અતિક્રમણ વિરોધી અભિયાનના બીજા તબક્કામાં, 2.5 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાંથી ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાની યોજના છે. અતિક્રમણ વિરોધી ઝુંબેશ શાંતિપૂર્ણ રીતે અને કોઈપણ અવરોધ વિના હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે 3000 થી વધુ પોલીસ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 25 SRP ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Ahmedabad, Gujarat | Visuals from Chandola area. The second phase of demolition begins to remove illegal encroachment from an area of ​​more than 2.5 lakh square meters. <a href="https://t.co/3NYQvPnsPK">pic.twitter.com/3NYQvPnsPK</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1924644668828201036?ref_src=twsrc%5Etfw">May 20, 2025</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>ચંડોળા વિસ્તારમાંથી ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે બીજા તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં AMCના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કમિશનર જી.એસ. મલિક હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કા દરમિયાન ૧.૫ લાખ ચોરસ મીટર જમીન પરથી અતિક્રમણ દૂર કર્યા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બીજા તબક્કામાં ૨.૫ લાખ ચોરસ મીટર વિસ્તાર અતિક્રમણકારોના કબજામાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.</p> <p><strong>પ્રથમ તબક્કામાં, 1.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યા - શરદ સિંઘલ&nbsp;</strong><br />જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલે જણાવ્યું હતું કે, "પ્રથમ તબક્કામાં, કોર્પોરેશન દ્વારા લગભગ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ગેરકાયદેસર અતિક્રમણથી મુક્ત કરવામાં આવ્યો હતો. અતિક્રમણ સામેની કાર્યવાહીના પ્રથમ તબક્કા દરમિયાન, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજો તબક્કો આજથી શરૂ થશે. વિસ્તારમાં પૂરતો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને જનતા પણ અમને સહકાર આપી રહી છે."</p> <p><strong>ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી અતિક્રમણ વિરોધી ઝુંબેશ</strong><br />તમને જણાવી દઈએ કે ચંડોળા તળાવની આસપાસ AMC દ્વારા ચલાવવામાં આવેલ ડિમોલિશન ઝુંબેશ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા અતિક્રમણ વિરોધી ઝુંબેશમાંની એક છે. ગેરકાયદેસર કબજેદારોથી 4 લાખ ચોરસ મીટરથી વધુ જમીન મુક્ત કરવાની યોજના છે. જે જમીન પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે તે લગભગ 100 એકર જમીન છે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...