Skip to main content

ફરિયાદ:મેપડામાં ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી


https://ift.tt/T7eIjrY વડગામ તાલુકાના મેપડા ગામે રહેતા પુજાબેન વાલજીભાઈ કંકોડીયાએ શનિવારે બપોરે બાઈક લઈને વડગામથી મેપડા જઈ રહ્યા હતા. તે દરમિયાન મેમદપુરથી પેપોળ જતા રસ્તા પર ગોગ મહારાજના મંદિર આગળ તેમના ગામના મેહુલભાઈ લવજીભાઈ કંકોડીયા ઈકો ગાડી લઈને સામે આવી રહ્યા હતા. ગાડી ખૂબ નજીકથી પસાર થતા વાલજીભાઈએ ગાડી ધીમે ચલાવવાનું કહ્યું હતું.આ વાતથી મેહુલભાઈ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે ગાડી ઊભી રાખી, ગાડીમાંથી ધોકો લઈને નીચે ઉતર્યા હતા. ત્યારબાદ વાલજીભાઈ અને પુજાબેનને અપશબ્દો બોલ્યા હતા. અપશબ્દો બોલવાનું રોકતા મેહુલભાઈ વધુ ઉશ્કેરાયા હતા. હાથમાં રહેલો ધોકો વાલજીભાઈને મારી દીધો હતો. માથામાં ઇજા થતાં લોહી નીકળ્યું હતું.જતાં જતાં મેહુલભાઈએ ધમકી આપી હતી જેથી પુજાબેને વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નરેશ ચૌહાણ । પાલનપુર જગાણાની એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર પ્રદીપકુમાર નરસિંહભાઈ બોકા એ ખારા પાણીને પીવાનું બનાવતી સોલાર સિસ્ટમ વિકસાવી છે. આ સંશોધન માટે Gujarat Technologi University દ્વારા તેમને 16 મે, 2025ના રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી એન્જિનિયરિંગ ક્ષેત્રના બેસ્ટ રિસર્ચ માટે પસંદગી કરવામાં આવી હતી. પ્રોફેસરે IIT બોમ્બેમાંથી 2015માં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું હતું. 2019માં ફરી IIT બોમ્બેમાં Ph.D માટે પ્રવેશ મળ્યો હતો. સરકાર તરફથી પરવાનગી ન મળતા તેમણે GTU ખાતે part-time Ph.D શરૂ કરી તેમણે એવું સંશોધન કર્યું છે કે જે માનવ સમાજ માટે ઉપયોગી બને. તેમની સોલાર ડિસેલીનેશન સિસ્ટમ વરસાદની હાઇડ્રોલોજીકલ સાઇકલ જેવી જ રીતે કાર્ય કરે છે. સૂર્યના કિરણો દરિયાના પાણી પર પડે છે. પાણી વરાળમાં ફેરવાય છે. વાદળ બને છે. પૃથ્વીનો ઉપરનો ભાગ ઠંડો હોવાથી વાદળમાંથી પાણી વરસે છે. આ સિસ્ટમમાં પણ આવું જ થાય છે. પ્રયોગ માટેના Experimental setupમાં નીચેના ભાગે એક tray રાખવામાં આવે છે. આજુબાજુ લાકડાની દીવાલો હોય છે. ઉપર કાચનું કવર મુકવામાં આવે છે. કાચ 24.18 ડિગ્રીના ઢાળ પર મુકાય છે. trayમાં નળનું કે દરિયાનું પાણી ભરાય છે. કાચમાંથી પસાર થતા સૂર્યના કિરણો પાણી પર પડે છે. પાણીનું E vaporation થાય છે. વરાળ ઉપર જાય છે. પાણીમાં રહેલા કચરા કે અન્ય કણો નીચે રહી જાય છે. વરાળ કાચના નીચેના ભાગે ભેગી થાય છે. હવા કાચ અને વરાળને ઠંડી પાડે છે. તેને condensation કહે છે. વરાળ ફરી પાણીમાં ફેરવાય છે. કાચ ઢાળવાળું હોવાથી પાણી નીચે સરકે છે. તે પાણી collection trayમાં ભેગું થાય છે. ત્યારબાદ વાસણમાં ભરીને સ્ટોર થાય છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...