Skip to main content

Crime: મહિસાગરમાં પાંચ વર્ષની બાળકી પર આચરાયું દુષ્કર્મ, સંબંધીએ બનાવી હવસનો શિકાર


<p><strong>Gujarat Crime News:</strong> રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, સુરત, વડોદરા બાદ હવે મહિસાગરમાં પણ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કૌટુબિંક યુવકે જ બાળકીને હવસનો શિકાર બનાવ્યો હોવાની જાણકારી પ્રાથમિક ધોરણે મળી રહી છે, હાલમાં બાળકીને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે, લુણાવાડા પોલીસે આ ઘટના મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. &nbsp;<br />&nbsp;<br />મહિસાગર જિલ્લામાંથી ચકચારીભરી ઘટના સામે આવી છે, લુણાવાડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ અનુસાર, મહીસાગરમાં પાંચ વર્ષની બાળકી પર તેના કોઇ સગા કૌટુંબિક યુવકે જ દુષ્કર્મ આચર્યુ છે. હાલ બાળકીની હાલત નાજુક હોવાને કારણે તેને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને લઈને બાળકીના માતા પિતા ખુબજ આઘાતમાં છે. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અને નરાધમ યુવકને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અલગ અલગ ટીમ બનાવી નરાધન કાકાની શોધખોળ શરૂ કરાઇ છે.</p> <h4 class="abp-article-title">ચેન્નઇમાં 13 વર્ષની છોકરી પર 12 લોકોએ આચર્યું દુષ્કર્મ, માતા વિરુદ્ધ પણ કેસ દાખલ</h4> <p>તમિલનાડુથી એક ખળભળાટ મચાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમિલનાડુમાં પોલીસે 13 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં 6 સગીરો સહિત કુલ 12 લોકોની ધરપકડ કરી છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરીને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેની માતા તેને લઇને ચેંગલપટ્ટુ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલમાં તપાસ બાદ ખબર પડી કે છોકરી ગર્ભવતી હતી. હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક પલ્લાવરમ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી હતી. આ કેસમાં પોલીસ તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કુલ 12 આરોપીઓમાંથી એક આરોપીએ પીડિત છોકરી સાથે મિત્રતા કરી હતી. પીડિતા ઘણીવાર તેના માતાપિતા કામ પર જાય ત્યારે ચેન્નઈના પલ્લવરમ વિસ્તારમાં તેના ઘરે એકલી રહેતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ છોકરીને લગ્નના ખોટા વચનો આપીને તેનું જાતીય શોષણ કર્યું હતું. આ પછી આરોપીએ તેના અન્ય સાથીઓને પણ ગુનામાં સામેલ કર્યા જેણે 13 વર્ષની છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.</p> <p>આ &nbsp;કેસની તપાસ દરમિયાન પલ્લાવરમ પોલીસે 6 પુખ્ત વયના લોકો અને 6 સગીરોની પણ ધરપકડ કરી હતી. જેમના નામ ડિક્સન, સંજય, અજય, સૂર્યા, નંદકુમાર અને એસ સંજય છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. કેસ નોંધ્યા પછી પુખ્ત વયના છ આરોપીઓને તાંબરમ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે બધા આરોપીઓને પુઝહલ જેલમાં રિમાન્ડ પર મોકલી દીધા હતા અને બધા સગીર આરોપીઓને જુવેનાઇલ ડિન્ટેશન સેન્ટર મોકલવામાં આવ્યા હતા.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...