Skip to main content

PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ગાંઘીનગરમાં યોજાશે રોડ શો


<p><strong>PM Modi Gujarat Visit Live:</strong>&nbsp; ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે. તેમના 2 દિવસિય પ્રવાસમાં&nbsp; અનેક&nbsp; વિકાસના કાર્યોનું લોકાપર્ણ કરવાનો નિર્ઘાર છે. ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી ઉર્જાથી ભરેલા દેખાયા. પીએમ મોદીએ કચ્છની ધરતી પરથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. પીએમ મોદીના સંદેશમાં ચેતવણીની સાથે સલાહ પણ શામેલ હતી. વડોદરા, દાહોદ અને અમદાવાદની સાથે ભુજમાં પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.</p> <p>પહેલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, 22 એપ્રિલના રોજ, ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાન&nbsp; સામે સીધો બદલો લીધો.&nbsp; 10&nbsp; મેના રોજ યુદ્ધવિરામ પછી પીએમ મોદીએ પંજાબના આદમપુર બેઝની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે રાજસ્થાનના બાડમેરની પણ મુલાકાત લીધી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26&nbsp; મેના રોજ સવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યા હતા. ગુજરાતની ધરતી પર ઉતરતા જ વડોદરામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડોદરા પછી, પીએમ મોદી દાહોદ અને પછી કચ્છના ભૂજ ગયા. કચ્છની ધરતી પરથી પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો, પીએમ મોદીએ કહ્યું, ખુશીથી જીવન જીવો, રોટલી ખાઓ, નહીંતર મોદીની ગોળી&nbsp; તો તૈયાર જ છે. પીએમ મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યા કે આતંકવાદ સામે 'ઓપરેશન સિંદૂર' ચાલુ રહેશે. કચ્છ પછી જ્યારે પીએમ મોદી અમદાવાદ પાછા ફર્યા, ત્યારે ગાંધીનગર જતા માર્ગ પર તેમનું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું.</p> <p><strong>26 મે સાથે શું જોડાણ છે?</strong></p> <p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે 2014 ના રોજ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. જો આ રીતે જોવામાં આવે તો, જ્યારે પીએમ મોદી ગુજરાત પહોંચ્યા ત્યારે તેમણે પ્રધાનમંત્રી તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા. 2014ની ચૂંટણી જીત્યા બાદ વડોદરામાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી પીએમ મોદી દિલ્હી ગયા હતા. ત્યારબાદ વડોદરામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે માત્ર એક સંયોગ હતો કે બરાબર 11વર્ષ પછી, પીએમ મોદી ફરી એકવાર વડોદરા પહોંચ્યા જ્યાં ઓપરેશન સિંદૂર માટે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે પીએમ મોદી બીજી વખત પીએમ બન્યા, ત્યારે તેમણે 30 મેના રોજ શપથ લીધા. તેમણે 9 જૂનના રોજ તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા.</p> <p><strong>પીએમ મોદીએ પાકિસ્તાનને આપ્યો સ્પષ્ટ સંદેશ</strong></p> <p>પીએમ મોદીની આ ગુજરાત મુલાકાત ઘણી બધી બાબતો માટે યાદ રહેશે. તેમણે વડોદરા પછી દાહોદ ખાતે રેલ એન્જિન ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું અને પ્રથમ 9000 HP એન્જિન ભારતને સમર્પિત કર્યું. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી ગુજરાતને 82,950 &nbsp;કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યો ભેટ આપશે. જે પાકિસ્તાનને આપવામાં આવેલી નાણાકીય સહાય (લોન) કરતા અનેક ગણી વધારે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા સમયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જ્યારે ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...