Skip to main content

Gujarat Rain: 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 54 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ


<p><strong>Gujarat Weather:</strong> ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજાએ એક પછી એક વિસ્તારોમાં તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 13.5 ઇંચ વરસાદ વરસતા સ્થિતિ વિકટ બની છે, હવે આ બધાની વચ્ચે તાજા અપડેટ મળી રહ્યું છે તે અનુસાર સવારે 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. સવારે 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં મેઘો મહેરબાન થયો છે, સૌથી વધુ બારડોલીમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ અહીં આંકડા....</p> <p><strong>આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ</strong><br />સુરતના બારડોલીમાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ<br />તાપીના વ્યારામાં ચાર ઈંચ અને વલસાડના વાપીમાં ચાર ઈંચ વરસાદ<br />તાપીના સોનગઢમાં ચાર, ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ<br />ભરૂચના નેત્રંગમાં ત્રણ, નર્મદાના ડેડિયાપાડામાં ત્રણ ઈંચ વરસાદ<br />સુરતના મહુવામાં ત્રણ, નાંદોદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ<br />સુરતના માંડવીમાં અઢી ઈંચ વરસાદ<br />સુરત શહેરમાં આજે અઢી ઈંચ વરસાદ<br />સુરતના કામરેજમાં બે ઈંચ વરસાદ<br />નર્મદાના ગરૂડેશ્વરમાં બે ઈંચ વરસાદ<br />નર્મદાના તિલકવાડામાં બે ઈંચ વરસાદ<br />વાલોડમાં 1.77 ઈંચ વરસાદ<br />તાપીના કુંકરમુંડામાં 1.69 ઈંચ વરસાદ<br />સુરતના પલસાણામાં 1.61 ઈંચ વરસાદ<br />વલસાડના પારડીમાં 1.42 ઈંચ વરસાદ<br />છોટાઉદેપુરના ક્વાંટમાં 1.22 ઈંચ વરસાદ<br />સાગબાર અને ઝઘડિયામાં 1.14 ઈચ વરસાદ</p> <p><strong>રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી</strong><br />હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, શરૂઆતના દિવસોમાં વરસાદનું જોર ઓછું રહેશે, અને ત્યારબાદ તેની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના છે. વરસાદની સંભાવનાને પગલે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 થી 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ પડશે.</p> <p>24 જૂને મંગળવારે, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારેની સાથે યલો એલર્ટ છે.</p> <p>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...