Skip to main content

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય


<p style="text-align: justify;"><strong>Gujarat Rain:</strong> ગુજરાતમાં મેઘરાજા ફરીથી મહેર કરવા તૈયાર છે! હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સના કારણે 25 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે.</p> <p style="text-align: justify;"><strong>આજનું હવામાન (24 જુલાઈ):</strong><br />આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ખાસ કરીને અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.</p> <p style="text-align: justify;">સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો જેવા કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.</p> <p style="text-align: justify;"><strong>આવતીકાલથી વરસાદનું જોર વધશે:</strong><br />હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 25 જુલાઈથી 29 જુલાઈ સુધીના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. <span class="cf1">હવામાન વિભાગ મુજબ 27&nbsp;</span><span class="cf1">જુલાઈએ</span><span class="cf1">&nbsp;પંચમહાલ,&nbsp;</span><span class="cf1">દાહોદ</span><span class="cf1">&nbsp;અને&nbsp;</span><span class="cf1">છોટા</span>&nbsp;<span class="cf1">ઉદેપુરમાં</span><span class="cf1">&nbsp;વરસાદનું&nbsp;</span><span class="cf1">ઓરેન્જ</span>&nbsp;<span class="cf1">એલર્ટ</span><span class="cf1">&nbsp;આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર,&nbsp;</span><span class="cf1">બોટાદ</span><span class="cf1">,</span><span class="cf1">સુરેન્દ્રનગરમાં</span><span class="cf1">&nbsp;વરસાદનું&nbsp;</span><span class="cf1">યલો</span>&nbsp;<span class="cf1">એલર્ટ</span><span class="cf1">&nbsp;જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા,&nbsp;</span><span class="cf1">સાબરકાંઠા,મહેસાણા</span><span class="cf1">,&nbsp;</span><span class="cf1">અરવલ્લી</span><span class="cf1">,&nbsp;</span><span class="cf1">મહીસાગરમાં</span><span class="cf1">&nbsp;પણ&nbsp;</span><span class="cf1">યલો</span>&nbsp;<span class="cf1">એલર્ટ</span><span class="cf1">&nbsp;જાહેર કરવામાં આવ્યું છે.</span></p> <p style="text-align: justify;"><strong>28 જુલાઈ માટે ખાસ ચેતવણી</strong></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">આ તરફ મધ્ય ગુજરાતના ખેડા,&nbsp;</span><span class="cf1">આણંદ</span><span class="cf1">, વડોદરા, તો&nbsp;</span><span class="cf1">દક્ષિણ</span><span class="cf1">&nbsp;ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી,&nbsp;</span><span class="cf1">નવસારી</span><span class="cf1">, ડાંગ,&nbsp;</span><span class="cf1">વલસાડની</span><span class="cf1">&nbsp;સાથે સંઘ પ્રદેશ દમણ અને&nbsp;</span><span class="cf1">દાદરાનગર</span><span class="cf1"> હવેલીમાં વરસાદનું </span><span class="cf1">યલો</span>&nbsp;<span class="cf1">એલર્ટ</span><span class="cf1"> આપવામાં આવ્યું છે.&nbsp; &nbsp;</span><span class="cf2">28&nbsp;</span><span class="cf1">જુલાઈએ</span><span class="cf1">&nbsp;ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને&nbsp;</span><span class="cf1">મહેસાણામાં</span><span class="cf1">&nbsp;વરસાદનું&nbsp;</span><span class="cf1">ઓરેન્જ</span>&nbsp;<span class="cf1">એલર્ટ</span><span class="cf1">&nbsp;જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ,&nbsp;</span><span class="cf1">જામનગર</span><span class="cf1">,&nbsp;</span><span class="cf1">મોરબી</span><span class="cf1">, રાજકોટ,&nbsp; </span><span class="cf1">બોટાદ</span><span class="cf1">,&nbsp; </span><span class="cf1">સુરેન્દ્રનગરની</span><span class="cf1">&nbsp;સાથે&nbsp;</span><span class="cf1">પાટણ,અમદાવાદ</span><span class="cf1">, ગાંધીનગર,&nbsp;</span><span class="cf1">અરવલ્લી</span><span class="cf1">,&nbsp;</span><span class="cf1">ખેડામાં</span>&nbsp;<span class="cf1">યલો</span>&nbsp;<span class="cf1">એલર્ટ</span><span class="cf1">&nbsp;જાહેર કરવામાં આવ્યું છે.</span></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1"><strong>માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના</strong></span></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">આણંદ</span><span class="cf1">, મહીસાગર, પંચમહાલ,&nbsp;</span><span class="cf1">દાહોદ</span><span class="cf1">, વડોદરા,&nbsp;</span><span class="cf1">છોટા</span>&nbsp;<span class="cf1">ઉદેપુર</span><span class="cf1">&nbsp;ભારે વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી,&nbsp;</span><span class="cf1">નવસારી</span><span class="cf1">, ડાંગ અને વલસાડમાં&nbsp;</span><span class="cf1">પણ</span>&nbsp;<span class="cf1">વરસાદનું</span>&nbsp;<span class="cf1">યલો</span>&nbsp;<span class="cf1">એલર્ટ</span><span class="cf1">&nbsp;જાહેર કરવામાં આવ્યું છે. 28&nbsp;</span><span class="cf1">જુલાઈએ</span><span class="cf1">&nbsp;સંઘ પ્રદેશ દમણ અને&nbsp;</span><span class="cf1">દાદરાનગર</span><span class="cf1">&nbsp;હવેલીમાં ભારે વરસાદનું&nbsp;</span><span class="cf1">યલો</span>&nbsp;<span class="cf1">એલર્ટ</span><span class="cf1">&nbsp;જાહેર કરવામાં આવ્યું છે.&nbsp;</span><span class="cf1">ભારે વરસાદની&nbsp;</span><span class="cf1">આગાહીને</span><span class="cf1">&nbsp;પગલે પાંચ દિવસ સુધી&nbsp;</span><span class="cf1">માછીમારોને</span><span class="cf1">&nbsp;દરિયો ન&nbsp;</span><span class="cf1">ખેડવા</span><span class="cf1">&nbsp;માટે સૂચના આપવામાં આવી છે.</span></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...