Skip to main content

આગામી સાત દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર


<p><!--StartFragment --></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf0"><strong>Gujarat Monsoon Update:</strong> </span><span class="cf1">ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. </span><span class="cf1">આજે, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.</span></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">જ્યારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. </span><span class="cf1">આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની શક્યતા હોવાથી, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.</span></p> <h3 class="article-pg-title" style="text-align: justify;">રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો</h3> <div class="image-pod"> <div class="figure"> <div class="figcaption" style="text-align: justify;">ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 70 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર પર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.</div> <div class="figcaption" style="text-align: justify;">&nbsp;</div> <div class="figcaption"> <div class="image-pod"> <div class="figure"> <div class="figcaption" style="text-align: justify;">રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.</div> <div class="figcaption"> <div class="image-pod"> <div class="figure"> <div class="figcaption" style="text-align: justify;">&nbsp;</div> <div class="figcaption" style="text-align: justify;">વધુમાં કહેવામાં આવ્યું હતું કે સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.</div> <div class="figcaption" style="text-align: justify;">&nbsp;</div> <div class="figcaption"> <div class="image-pod"> <div class="figure"> <div class="figcaption" style="text-align: justify;">રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજારથી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.</div> <div class="figcaption"> <div class="images-blocks"> <div class="image-pod"> <div class="image-count" style="text-align: justify;"> <div class="icounter">&nbsp;</div> </div> <div class="figure"> <div class="figure-pod" style="text-align: justify;"><img class="" src="https://ift.tt/2PBOqEV" alt="રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં સૌથી વધુ 13.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય કેશોદમાં 11.22 ઈંચ વરસાદ,વંથલીમાં 10.39 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, કપરાડામાં 8.27 ઈંચ વરસાદ, માણાવદરમાં 8.23 ઈંચ, ચીખલીમાં 8.03 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ,રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 6.61 ઈંચ વરસાદ, જલાલપોરમાં 5.98 ઈંચ, ખેરગામમાં 5.94 ઈંચ, તાલાલામાં 5.67 ઈંચ, પારડીમાં 5.39 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 5.31 ઈંચ, ભાવનગરના મહુવામાં 5.31 ઈંચ, વાપીમાં 5.12, ઉમરગામમાં 5 ઈંચ, સુરતના મહુવામાં 4.96, વ્યારામાં 4.92 ઈંચ, ધરમપુરમાં 4.92 ઈંચ, કાલાવડમાં 4.92 ઈંચ, માળિયાહાટીનામાં 4.88 ઈંચ, વાંસદામાં 4.84, વાલોડમાં 4.69 ઈંચ, દ્વારકામાં 4.49 ઈંચ, ગારીયાધારમાં 4.37 ઈંચ, મહુધામાં 4.37, સુત્રાપાડામાં 4.33 ઈંચ વરસાદ વરસ્યો હતો." data-src="https://ift.tt/2PBOqEV" /></div> <div class="figcaption" style="text-align: justify;">રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં સૌથી વધુ 13.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય કેશોદમાં 11.22 ઈંચ વરસાદ,વંથલીમાં 10.39 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, કપરાડામાં 8.27 ઈંચ વરસાદ, માણાવદરમાં 8.23 ઈંચ, ચીખલીમાં 8.03 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ,રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 6.61 ઈંચ વરસાદ, જલાલપોરમાં 5.98 ઈંચ, ખેરગામમાં 5.94 ઈંચ, તાલાલામાં 5.67 ઈંચ, પારડીમાં 5.39 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 5.31 ઈંચ, ભાવનગરના મહુવામાં 5.31 ઈંચ, વાપીમાં 5.12, ઉમરગામમાં 5 ઈંચ, સુરતના મહુવામાં 4.96, વ્યારામાં 4.92 ઈંચ, ધરમપુરમાં 4.92 ઈંચ, કાલાવડમાં 4.92 ઈંચ, માળિયાહાટીનામાં 4.88 ઈંચ, વાંસદામાં 4.84, વાલોડમાં 4.69 ઈંચ, દ્વારકામાં 4.49 ઈંચ, ગારીયાધારમાં 4.37 ઈંચ, મહુધામાં 4.37, સુત્રાપાડામાં 4.33 ઈંચ વરસાદ વરસ્યો હતો.</div> </div> </div> </div> </div> </div> </div> </div> </div> </div> </div> </div> </div> </div> </div> </div> <p><!--EndFragment --></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...