Skip to main content

Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન


<p><!--StartFragment --></p> <p class="pf0"><span class="cf1"><strong>Gujarat Weather:&nbsp;</strong>દિત્વાહ</span><span class="cf1"> વાવાઝોડું ભારતની ખૂબ જ નજીક પહોંચી </span><span class="cf1">ગયુ</span><span class="cf1"> છે. તે </span><span class="cf1">તમિલનાડુ</span><span class="cf1"> પાસેથી પસાર થઇ રહ્યું છે. સૌથી વધુ તેની અસર </span><span class="cf1">તમિલનાડુ</span><span class="cf1">, આંધ્રપ્રદેશ, </span><span class="cf1">પુડુચરીમાં</span> <span class="cf1">થશે.વાવાઝોડાની</span> <span class="cf1">અસરથી</span><span class="cf1"> આ ત્રણેય </span><span class="cf1">રાજયોમાં</span><span class="cf1"> અતિ ભારે વરસાદ વરસી શકે છે. ટૂંકમાં આ </span><span class="cf1">વાવાઝોડાની</span><span class="cf1"> સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના રાજ્યો પર થશે. </span><span class="cf1">દિત્વાહ</span> <span class="cf1">વાવાઝોડાના</span><span class="cf1"> પગલે </span><span class="cf1">મહારાષ્ટ્રના</span><span class="cf1"> વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ખાસ કરીને </span><span class="cf1">મહારાષ્ટ્રના</span><span class="cf1"> દક્ષિણ ભારતના વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આ </span><span class="cf1">વાવાઝોડની</span><span class="cf1"> ગુજરાત પર </span><span class="cf1">અસરને</span><span class="cf1"> નકારી છે. ગુજરાતના </span><span class="cf1">હવામાનની</span><span class="cf1"> વાત કરીએ તો આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં </span><span class="cf1">વાદછાયું</span><span class="cf1"> વાતાવરણ રહેશે અને સવાર ધુમ્મસ રહે તેવી શક્યતા છે. જો કે આગામી 3થી4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો કે આગામી દિવસોમાં ગુજરાતમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો </span><span class="cf1">ગગડતાં</span> <span class="cf1">ઠંડીનું</span><span class="cf1"> પ્રમાણ વધે તેવી શક્યતા. ઉપરાંત ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આગામી દિવસોમાં </span><span class="cf1">વાદળછાયુ</span><span class="cf1"> વાતાવરણ રહી શકે છે.</span></p> <p><strong>વાવાઝોડાનો સામનો કરવા માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે</strong></p> <p>તમિલનાડુ સરકારે ચક્રવાત દિત્વાહના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યભરમાં અઠ્ઠાવીસ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે, અને સંવેદનશીલ જિલ્લાઓમાં 6,000 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. સરકાર સતત કટોકટી યોજનાઓની સમીક્ષા કરી રહી છે, સલામત આશ્રયસ્થાનો સ્થાપિત કરી રહી છે અને એક મહિનાની અંદર આ બીજી મોટી હવામાન ઘટના માટે તૈયાર રહેવા માટે સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 6ઠ્ઠી બટાલિયનની પાંચ ટીમો, જે FWR અને CSSR સાધનોથી સંપૂર્ણપણે સજ્જ છે, તેમને ગુજરાતના વડોદરાથી ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવી છે. આ ટીમો તમિલનાડુમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવશે.</p> <p><strong>શ્રીલંકામાં 153 લોકોના મોત&nbsp;</strong></p> <p>ચક્રવાત દિત્વાહએ પડોશી શ્રીલંકામાં ભારે વિનાશ મચાવ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા 153 &nbsp;લોકોના મોત થયા છે અને લગભગ 200 લોકો હજુ પણ ગુમ છે. દરમિયાન, ચેન્નાઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. ચેન્નાઈ એરપોર્ટે શનિવારે 54 ફ્લાઇટ્સ રદ કરી હતી અને રવિવાર માટે 47 &nbsp;વધુ ફ્લાઇટ્સની જાહેરાત કરી હતી - જેમાં 36 સ્થાનિક અને 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. અધિકારીઓએ મુસાફરોને ચેતવણી આપી છે કે પરિસ્થિતિના આધારે ફ્લાઇટ્સમાં વધુ ફેરફાર થઈ શકે છે, તેથી તેઓએ અપડેટ્સ માટે તેમની એરલાઇન્સને ઇન્કાયરી કરવી. વાવાઝોડાની અપડેટ પર નજર રાખવા માટે રેલ્વેએ એક ખાસ યુદ્ધ રૂમ શરૂ &nbsp;કર્યો છે.&nbsp;</p> <p><!--EndFragment --></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...