Skip to main content

Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ


<p><strong>Gujarat Weather:</strong>હવામાન વિભાગના મોડલ મુજબ હાલ બે સિસ્ટમ આકાર લઇ રહી છે. એક બંગાળની ખાડીમાં અને બીજી અરબી સમુદ્રમાં. . તો &nbsp;આ બંને સિસ્ટમની &nbsp;ગુજરાત પર કેટલી અને કયારે અસર &nbsp;અનુભવાય &nbsp;તેના વિશે વિગતવાર જાણીએ. &nbsp; બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ છે. &nbsp;આ સિસ્ટમ જો મજબૂતીથી આગળ વધશે તો ગુજરાત પર તેની અસર થઇ શકે છે. આ સિસ્ટમ &nbsp;24 કલાકમાં લો પ્રેશરમાંથી ડિપ્રેશન બને અને ત્યાર બાદ 24 કલાક બાદ તે ડિપ ડિપ્રશનમાં ફેરવાશે. આ સિસ્ટમના કારણે આંઘ્રપ્રદેશ, તમિલનાડુ ઓડિશા, પશ્ચિમ બંગાળમાં તેની અસરથી વરસાદ વરસી શકે છે. જો આ સિસ્ટમ ટ્રેક બદલીને મહારાષ્ટ્ર તરફ આગળ વઘશે તો ગુજરાતના દરિયાકાંઠામાં વાતાવરણમાં પલટો આવી શકે થછે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. &nbsp;28 નવેમ્બરની આસપાસ રાજ્યમાં &nbsp;વાતાવરણમાં પલટાનો અનુમાન છે. &nbsp; બંગાળમાં સર્જાઇ રહેલી સિસ્ટમ કેટલી મજબુતીથી કઇ દિશામાં આગળ વધશે તેના પર રાજ્યના હવામાનનો આઘાર રહેલો છે. રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ હાડ થીજાવતી ઠંડીનું કોઇ શક્યતા નથી. તેનાથી ઉલ્ટું તાપમાન વધતાં દિવસમાં ગરમી અનુભવાશે અને માત્ર &nbsp;રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય તેવો અનુમાન છે.&nbsp;</p> <p><strong>અંબાલાલ પટેલની આગાહી</strong><br />&nbsp;હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાના સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલે આજથી જ રાજ્યમાં &nbsp;હવામાનમાં પલટાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં 25 નવેમ્બર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં 26 નવેમ્બર.થી વાવાઝોડું &nbsp;સક્રિય થશે. બપોર બાદ રાજ્યના ઘણા ભાગમાં વાદળછાયા વાતાવરણનું અનુમાન છે. . આ ઉપરાંત ડિસેમ્બરના પ્રારંભે &nbsp;પણ માવઠાની શક્યતા છે. ડિસેમ્બરના પ્રારંભે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જવાથી 6થી 9 ડિસે. વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી કરીછે. &nbsp;15થી 17 ડિસેમ્બરના ફરી વાદળછાયું વાતાવરણ સર્જાશે. 21 ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજાવતી ઠંડીની પણ &nbsp;અંબાલાલ પટેલ આગાહી કરી છે. &nbsp;જાન્યુઆરી મહિનામાં હવામાનમાં &nbsp; ફરી પલટો આવશે, ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટાની સંભાવના છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...