Skip to main content

4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ


<p><strong>Gujarat heatwave alert:</strong> ગુજરાતમાં ગરમી હવે તેનો અસલી મિજાજ બતાવી રહી છે. આગામી 4 દિવસ સુધી રાજ્યમાં માથું ફાડી નાખે તેવી કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હીટવેવના કારણે તાપમાન 44°C ને પાર પહોંચી શકે છે, તેથી બપોરના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જ હિતાવહ છે. હવામાન વિભાગે ગરમીની ગંભીરતાને જોતા કચ્છ અને સુરેન્દ્રનગર એમ 2 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' અને અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. એવી પણ પૂરી સંભાવના છે કે આગામી એક-બે દિવસમાં ચાલુ સિઝન અને ગયા વર્ષની ગરમીના જૂના રેકોર્ડ તૂટી શકે છે.</p> <p><strong>સાયક્લોનિક સર્ક્યુલેશન વધારશે ગરમી</strong></p> <p>હવામાન વિભાગની માહિતી મુજબ, નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આના કારણે આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3°C નો વધારો થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 11 થી 17 મે દરમિયાન આખા ગુજરાતમાં, તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ એકદમ સૂકું રહેશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°C થી 44°C ની વચ્ચે રહેવાની સંભાવના છે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>કયા જિલ્લામાં કયું એલર્ટ?</strong></p> <p>હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 11 થી 14 મે સુધી ખાસ ચેતવણી આપવામાં આવી છે. જેમાં આગામી 3 દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત રિજિયનના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત તેમજ અમદાવાદમાં 'યલો એલર્ટ' અપાયું છે.</p> <p><strong>આજના તાપમાનનો અંદાજ અને જૂના રેકોર્ડ</strong></p> <p>જો આજના મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ, ભુજ અને ગાંધીનગરમાં પારો 43°C સુધી પહોંચી શકે છે. જ્યારે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44°C, સુરત અને ભાવનગરમાં 42°C, દાહોદ અને કંડલામાં 41°C તેમજ પોરબંદરમાં 40°C તાપમાન રહેવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ કંડલા એરપોર્ટ પર 45.2°C અને સુરેન્દ્રનગરમાં 45°C તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા ઘણું વધારે છે. હાલમાં સુરત, પોરબંદર, કેશોદ અને કંડલામાં હીટવેવની સ્થિતિ યથાવત્ છે.</p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/may-11-weather-update-rain-alert-for-delhi-ncr-heatwave-in-gujarat-979692">આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?</a></strong></p> <p><strong>પવનની ગતિ અને ક્યારે મળશે રાહત?</strong></p> <p>પવનની સ્થિતિ જોઈએ તો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાશે, જે ક્યારેક વધીને 25 નોટ્સ સુધી પણ પહોંચી શકે છે. આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ 4 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે. ત્યાં સુધી લોકોએ સાવચેત રહેવું અને હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે.</p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-heatwave-update-ahmedabad-orange-alert-as-mercury-hits-44-c-979674">ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...