Skip to main content

ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર


<p><strong>Gujarat AAP new structure 2026:</strong> ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ આગામી સમયની રાજકીય તૈયારીઓના ભાગરૂપે પોતાનું સંગઠન વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે. પાર્ટીએ આજે ગુજરાત પ્રદેશ માટે નવા પદાધિકારીઓની એક મોટી યાદી જાહેર કરી છે. આ ફેરફારમાં પ્રદેશ કક્ષાએ 12 નવા ઉપપ્રમુખ, 14 સંગઠન મંત્રીઓ ઉપરાંત મહિલા, યુવા અને છાત્ર મોરચાના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા માળખા દ્વારા પાર્ટીએ રાજ્યના તમામ વર્ગોને સાંકળીને એક નવી ઊર્જા સાથે મેદાનમાં ઉતરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.</p> <p><strong>12 નવા ઉપપ્રમુખોની નિમણૂક</strong></p> <p>પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નવા હોદ્દેદારોની વાત કરીએ તો, પ્રદેશ કક્ષાએ કુલ 12 નેતાઓને ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ડૉ. જ્વેલબેન વસરા, કૈલાશ ગઢવી, રામભાઈ ધડુક, ગૌરીબેન દેસાઈ, યુવરાજસિંહ જાડેજા, બિપિન ગામેતી, રાજુ વલવાઈ, મયુર સાકરીયા, રાજ કરણ ઠાકોર, ડૉ. કાયનાબેન આથા, જીગીશા પટેલ અને જયંતી પ્રણામીનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ હવેથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>મહિલા, યુવા અને છાત્ર મોરચાને મળ્યા નવા પ્રમુખ</strong></p> <p>સંગઠનના અન્ય મહત્વના હોદ્દાઓ પર નજર કરીએ તો, અનુપ શર્માને પાર્ટીના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ મોરચાની કમાન પણ યુવા ચહેરાઓને સોંપાઈ છે. જેમાં પાયલ સાકરીયાને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે બ્રિજસિંહ સોલંકીને યુવા મોરચાના પ્રમુખ જ્યારે ધાર્મિક માથુકીયાને છાત્ર (વિદ્યાર્થી) મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">AAP ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાય , પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા ના નિર્દેશ અનુસાર આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રીશ્રીઓની નીચે મુજબ નિમણૂક કરવામાં આવી છે.<br /><br />સૌ નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન. <a href="https://t.co/MjZHgLvgoN">pic.twitter.com/MjZHgLvgoN</a></p> — AAP Gujarat (@AAPGujarat) <a href="https://twitter.com/AAPGujarat/status/2056645923112132895?ref_src=twsrc%5Etfw">May 19, 2026</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>સંગઠન મજબૂત કરવા 14 સંગઠન મંત્રીઓ જાહેર</strong></p> <p>છેવાડાના કાર્યકરો સુધી પહોંચવા અને સંગઠનને પાયાથી મજબૂત કરવા માટે પાર્ટીએ 14 જેટલા સંગઠન મંત્રીઓની પણ નિમણૂક કરી છે. આ યાદીમાં ડૉ. કરણ બારોટ, વિક્રમ દવે, સંજયસિંહ રાજ, મહેશ અણગઢ, નિરંજન વસાવા, બાબુભાઈ ડામોર, પ્રભાતસિંહ સોલંકી, જયદીપસિંહ ચૌહાણ, ધર્મેશ ભંડેરી, કમલેશ પટેલ, નિકુંજ સાવલીયા, રાજુ બોખરતરિયા, અજીત લુખીલ અને ડૉ. કિરીટસિંહ રાણાને સંગઠન મંત્રી તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. આમ, આખી યાદીમાં પક્ષે નવા અને અનુભવી બંને પ્રકારના નેતાઓનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...