Skip to main content

Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે


<p><strong>રાજકોટ:</strong> રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસાને લઈને આગાહી કરી છે.  સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસામાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ. 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞોની આ બેઠકમાં આગામી ચોમાસા અને ખેડૂતોની વાવણી અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ આગાહીકારોના મતે  સારો વરસાદ વરસી શકે છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-S1plLkN49Cul5_p" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ખેડૂતો પહેલી વાવણી 15 જૂને કરી શકશે</strong></p> <p>આગાહીકારોના મતે ખેડૂતો પહેલી વાવણી 15 જૂને, બીજી વાવણી 21 જૂનથી 24 જૂન અને ત્રીજી વાવણી ત્રણ જુલાઈએ કરી શકશે. એટલુ જ નહીં ચોમાસામાં હોનારત કે વાવાઝોડાનો કોઈ ભય ન હોવાનું પણ આગાહીકારોનું અનુમાન છે. 15 ઓક્ટોબર આસપાસ ચોમાસું વિદાય લેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. </p> <p>આ પણ વાંચો- <a title="Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી " href="https://ift.tt/xSHEYML" target="_self">Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી </a></p> <p>સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસાને લઈને આગાહી કરી છે. ગુજરાતમાં સારૂ ચોમાસુ રહેવાની અને 40 થી 50 ઈંચ વરસાદ પડવાની  આગાહી કરી છે. રાજકોટમાં યોજાયેલી જળક્રાંતિ ટ્રસ્ટ બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞો હાજર રહ્યા.આ બેઠકમાં આગામી ચોમાસા, વાવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.  ખેડૂતોને વાવણી માટે પણ ત્રણ તબક્કા જાહેર કરવામાં આવ્યા હતા.  ગુજરાતમાં કુદરતી હોનારત કે વાવાઝોડાનો પણ કોઈ ભય ન હોવાનું બેઠકમાં જણાવાયું છે. </p> <p>વર્ષ 2026માં ચોમાસું માત્ર વહેલું જ નહીં પણ લાંબુ પણ ચાલશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તજજ્ઞોની આગાહી અનુસાર,  ગુજરાતમાંથી ચોમાસું 15 ઓક્ટોબરની આસપાસ વિદાય લેશે.</p> <p><strong>પ્રી-મોન્સૂનને લઈ દેશના હવામાનમાં આવ્યો પલટો</strong></p> <p>પ્રી-મોન્સૂન સીઝનના આગમન પછી દેશના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.  આ કારણે ઘણા રાજ્યોમાં વરસાદ ફરી શરૂ થયો છે. 2025 ની ચોમાસાની સીઝનમાં દેશભરમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો હતો. આને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ 2026 માટે પણ સારા વરસાદની આગાહી કરી હતી. જોકે  હવે અહેવાલો છે કે અલ નીનો વરસાદને અસર કરી શકે છે. આ દરમિયાન, દેશભરમાં પ્રી-મોન્સૂન પેટર્ન બદલાઈ ગઈ છે. પરિણામે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 72 કલાક માટે ઘણા રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.   </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...