Skip to main content

'બંગાળ બચી ગયું...' અઢી મહિના સુધી બંગાળમાં ભાજપ માટે પ્રચાર કરનારા સુરતના દીપ પ્રજાપતિએ ખોલી TMCની ગુદાગર્દીની પોલ


<p><strong>West Bengal Assembly Election:</strong> પશ્ચિમ બંગાળમા ભાજપની સરકાર બની રહી છે. સતત ત્રણ ટર્મથી સત્તામાં રહેલી ટીએમસી હવે સત્તાની બહાર છે, અને ભાજપ ઇતિહાસમાં પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવામાં સફળ રહ્યું છે. ભાજપ સંગઠન, નેતાઓ અને કાર્યકર્તાઓએ અથાગ અને અવિરત મહેનત કરીને પશ્ચિમ બંગાળમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. પરંતુ આ બધાથી બંગાળની અસલી કહાણી એક ગુજરાતી યુવાનની જુબાનીથી એબીપી અસ્મિતા પર સામે આવી છે. સુરતનો દીપ પ્રજાપતિ છેલ્લા દોઢ મહિનાથી બંગાળમાં બંગાળ બચાવો અભિયાન કરી રહ્યો હતો, તેને ટીએમસીના ગુંડાઓની પોલ ખોલી નાંખી છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ હિંસાને લઇને સમાચારો સામે આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે બંગાળમાં હિંસાની કહાની એબીપી અસ્મિતા પર એક ગુજરાતી યુવાન દીપ પ્રજાપતિની જુબાનીમાં સામે આવી છે. સુરતનો દીપ પ્રજાપતિ છેલ્લા દોઢ મહિનાથી પશ્ચિમ બંગાળમાં બંગાળ બચાવો અભિયાન અંતર્ગત પ્રચાર કરી રહ્યો હતો, તેને આ દરમિયાન 11 જેટલી ગાડીઓ બદલીને બંગાળની સ્થિતિ જાણી અને ભવાનીપુર બેઠક પર મહત્વની ભૂમિકા ભજવી હતી. </p> <p><strong><a title="2027ની ચૂંટણી: 6 રાજ્યોમાં ભાજપનો અસલી ટેસ્ટ! શું મોદી મેજિક ફરી ચાલશે? જાણો પડકારો" href="https://ift.tt/1TiovKc" target="_self">2027ની ચૂંટણી: 6 રાજ્યોમાં ભાજપનો અસલી ટેસ્ટ! શું મોદી મેજિક ફરી ચાલશે? જાણો પડકારો</a></strong></p> <p>એબીપી અસ્મિતા પર દીપ પ્રજાપતિએ જણાવ્યું કે, આ ચૂંટણીના માહોલમાં તે જ્યારે ભવાનીપુર બેઠક પર ભાજપનો પ્રચાર કરી રહ્યો હતો, તે સમયે તેને TMCના ગુંડાઓએ માર મારવી ધમકી પણ આપી હતી. દીપ પ્રજાપતિ અને TMCના ગુંડાઓ વચચ્ચે ભવાનીપુર બેઠક પર ઈવીએમને બબાલ થઇ હતી. એટલુ જ નહીં ભાજપ અને ટીએમસીના કાર્યકરો છુટા હાથની મારામારી પણ થઇ હતી. દીપ પ્રજાપતિએ જણાવ્યું કે હજુપણ TMCના ગુંડાઓની દાદાગીરી છે, બંગાળમાં પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. જોકે, ચૂંટણી બાદ ભાજપની સરકાર આવ્યા બાદ બંગાળ બચી ગયુ છે. </p> <p>                                                                                                                               </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...