Skip to main content

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ


<div class="n4sEPd"> <div class="QFw9Te"> <div id="ow14" class="NQSJo"><strong>Gujarat Rain Update:</strong>ચોમાસાએ 4 જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરી. 4 જૂનથી મોનસૂને સારી પકડી અને પૂરપાટ ઝડપે આગળ વધતાં તે કર્ણાટક, તમિલનાડુ, ગોવા પહોંચી ગયું, મહારાષ્ટ્રની આસપાસના વિસ્તાર સહિત પશ્ચિમ બંગાળને પણ ચોમાસાએ આવરી લીધો. હવે ઓડિશા, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં 4-5 દિવસમાં ચોમાસુ પહોંચશે. મુંબઇમાં પણ એટલે કે 11 કે 12 તારીખ સુધીમાં ચોમાસુ પહોંચી શકે છે. સામાન્ય રીતે મુંબઇમાં મોનૂસની એન્ટ્રીના એક સપ્તાહ બાદ ચોમાસુ ગુજરાતમાં એન્ટ્રી કરે છે.  <iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe><strong>રાજ્યમાં હવામાનની શું છે સ્થિતિ</strong><br />હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં 17 જૂન સુધી કોઇ ખાસ વરસાદના એંધાણ નથી.મોનસૂનનો વરસાદ રાજ્યમાં 20 જૂન બાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.  <p><strong>આ પણ વાંચો: <a title="ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!" href="https://ift.tt/beU3s8w" target="_self">ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!</a></strong></p> <p>પશ્ચિમ બંગાળમાં સર્જાયેલી સિસ્ટમના કારણે પશ્ચિમ બંગાળ, તેંલગણા, આંધ્રપ્રદેશ, તમિલાનાડુ, કર્ણાટક, ગોવામાં વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાનના જુદા જુદા મોડલ મુજબ ચોમાસાની શરૂઆત નબળી છે. ગત વર્ષની સરખામણીમાં જે વરસાદ જૂનમાં પડવો જોઇએ તે હજુ જૂનન 10 દિવસ વીતિ ગયા તો પણ પડતો નથી. <br /> ગુજરાત રાજયની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ રાજ્યમાં 15 જૂન સુધી વરસાદની આગાહી છે  જો કે  આ વરસાદ હળવાથી મધ્યમ અને છૂટછવાયો હશે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે. 12થી15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા<br />વરસાદની આગાહી કરવામાં આવી છે. </p> <p><strong>17 રાજ્યોમાં ભારે પવન સાથે  વરસાદની ચેતવણી</strong></p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે. આના કારણે 11 અને 12 જૂને ઉત્તરપશ્ચિમ ભારતમાં  ભારે પવન  અને વરસાદનો સમયગાળો શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે પવનની શક્યતા વ્યક્ત કરી છે. પરિણામે, દેશભરના 17  રાજ્યોમાં  વરસાદની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.                                           </p> </div> </div> </div>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...