Skip to main content

રાજયમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ


<p><strong>Gujarat Weather Update:</strong> ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અલનીનોની અસરના કારણે સમગ્ર ચોમાસા દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ રહેવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p><strong>Weather Update:</strong> રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.  આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી એક સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય બનતા  ગરમીમાંથી રાહત મળવાની આશા છે.</p> <p>બીજી તરફ, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, ચાલુ વર્ષના ચોમાસા પર અલનીનોની અસર જોવા મળી શકે છે. અલનીનોના પ્રભાવને કારણે વરસાદની માત્રામાં ઘટાડો થવાની શક્યતા છે, જો કે ચોમાસાના શરૂઆતના 2 માસ સારો વરસાદ રહેશે એટલે વાવણી લાયક વરસાદની ઘટ મોટાભાગના વિસ્તારમાં જોવા મળશે નહિ જો કે અલનીનોની અસરથી કેટલાક જિલ્લામાં સાવ ઓછો વરસાદ  તો ક્યાંક અતિભારે વરસાદ પડે તેવી શકયતા પણ દેખાઇ રહી છે તદપરાંત કેટલાક જિલ્લામાં વરસાદની ઘટ પણ જોવા મળી શકે છે. ચોમાસાા છેલ્લા 2 મહિના અલનોની અસરથી વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. </p> <p><strong>આ પણ વાંચો: <a title="Weather: રાજયમાં કઇ તારીખે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું આપ્યું એલર્ટ" href="https://ift.tt/QpmbSDz" target="_self">Weather: રાજયમાં કઇ તારીખે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું આપ્યું એલર્ટ</a></strong></p> <p>જોકે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સમયાંતરે નવી આગાહી જાહેર કરવામાં આવશે. હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. </p> <p>ઉલ્લેખનિય છે કે, અરબ સમુદ્રની બ્રાન્ચ તેની ગતિએ આગળ વધતા કેરળ, તમિલનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશમાં ચોમાસુ પૂરજોશમાં જામ્યુ છે પરંતુ બંગાળની બ્રાન્ચ જે ગુજરાતમાં વરસાદ લાવે છે તે હજુ એક્ટિવ નથી જેના કારણે ગુજરાતને હજુ 20 જૂન સુધી વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગે 20 જૂનની આસપાસ ચોમાસાના વરસાદની આગાહી કરી છે. જેથી 23ની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે. 25 જૂન બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને ચોમાસું આવરી લેશે. આ સમય દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ સમય દરમિયાન મધ્ય અને સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતની તુલનામાં ઓછો વરસાદ પડી તેવી શક્યતા જોવાઇ રહી છે. </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...