Skip to main content

Posts

Showing posts from July, 2022

Gujarat Congress : મિશન 2022 અંગે કોંગ્રેસ એક્શન મોડમાં, કોંગ્રેસની ચાર સંસ્થાઓના રાષ્ટ્રીય પ્રમુખો ગુજરાત આવશે

<p><strong>Ahmedabad :</strong> ગુજરાતના મિશન 2022 એટલે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. &nbsp;આવતીકાલે 1 ઓગષ્ટે કોંગ્રેસની ચાર સંસ્થાઓના રાષ્ટ્રીય પ્રમુખો ગુજરાત આવશે. NSUI, યુથકોંગ્રેસ, સેવાદળ અને મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમદાવાદ આવશે. કોંગ્રેસ ભવન ખાતે આવતીકાલે ચારેય સંસ્થાઓના રાષ્ટ્રીય પ્રમુખોની બેઠક મળશે. પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે બેઠક થશે.&nbsp;</p> <p>આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની કામગીરી સોંપવા અંગે ચર્ચા થઇ શકે છે. દરેક સંસ્થાને ગુજરાતમાં પોતાના પ્રતિનિધિ મૂકવાની જવાબદારી આપવામાં આવશે. ક્યા મુદ્દે કંઈ સંસ્થા ચૂંટણી સુધી શું કામગીરી કરશે તે અંગે પણ ચર્ચા થશે.&nbsp;</p> <p>NSUIના રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદન, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ બી વી, મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ નેટા ડીસુઝા અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ પણ હાજર રહેશે. &nbsp;</p> <p><strong>4 ઓગષ્ટે અશોક ગેહલોત પણ આવશે અમદાવાદ&nbsp;</...

Lumpy Virus : પોરબંદરમાં લમ્પી વાયરસનો કહેર, કેન્દ્રીય પશુપાલન મંત્રી પરોષોત્તમ રૂપાલાએ લીધી મુલાકાત

<p><span style="font-weight: 400;"><strong>Lumpy virus in Gujarat :</strong> પોરબંદર સહિત રાજ્યભરમાં લમ્પી વાઇરસના કારણે ગૌવંશ મોતને ભેટી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી પરોષોત્તમ રૂપાલા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને લમ્પી વાઇરસ અંગે&nbsp; સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ઉદ્યોગનગર ખાતે ગૌવંશ માટે બનાવમાં આવેલા આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. </span></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">गौवंश में फैल रही लंपी स्किन डिजीज की स्थिति की समीक्षा की और पशुओं की सुरक्षा हेतु उदय कारावदरा चेरिटेबल एवं एनिमल वेलफेयर ट्रस्ट द्वारा पोरबंदर में बनाएं गए आइसोलेशन सेंटर की मुलाकात लेकर पशु चिकित्सको एवं ट्रस्ट के स्वयं सेवकों को उत्कृष्ट मानवीय संवेदना हेतु सम्मानित किया। <a href="https://t.co/snQMNB3RxN">pic.twitter.com/snQMNB3RxN</a></p> &mdash; Parshottam Rupala (@PRupala) ...

Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અશોક ગેહલોત આવશે ગુજરાત

<p><strong>AHMEDABAD :</strong> મિશન 2022ને લઈ કોંગ્રેસની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી 4થી ઓગષ્ટના રોજ ગુજરાત આવશે. અશોક ગેહલોત &nbsp;ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને &nbsp;આખરી આપો આપશે. લોકસભા બેઠક દિઠ નિમણૂક કરવામાં આવશે તો સાથે જ સિનિયર નિરીક્ષકોને અશોક ગેહલોત માર્ગદર્શન આપશે. 19 જૂલાઇના રોજ મોકુફ રહેલઈ &nbsp;બેઠક હવે 4 ઓગષ્ટના રોજ થશે.&nbsp;</p> <p><strong>કોંગ્રેસે અશોક ગેહલોતને આપી મોટી જવાબદારી&nbsp;</strong><br />આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટીએ...

Mission 2022: શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ સોમનાથ દાદાના દર્શન કરી ગુજરાતમાં સભા ગજવશે કેજરીવાલ

<p style="text-align: justify;"><strong>Arvind Kejriwal Gujarat Visit:</strong> મિશન 2022 માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર તેજ થયો છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવી રહ્યા છે. &nbsp;સોમનાથમાં સોમવારે અરવિંદ કેજરીવાલ જાહેરસભા સંબોધશે. બપોરે 1 વાગે કેજરીવાલ આવીને સોમનાથ દાદાના દર્શન કરશે. બપોરે 2 વાગે સભા સંબોધી રાજકોટ જવા રવાના થસે કેજરીવાલ. સુરતમાં 600 યુનિટ ફ્રી વીજળીની કરેલી જાહેરાત ઉપર કેજરીવાલ ભાર મૂકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી કોઈ કસર છોડવા નથી માગતી. તેથી જ આ અઠવાડિયામાં બીજી વખત અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી તેઓ સોમનાથ દાદાના દર્શન કરી સભા ગજવશે.</p> <p><strong>કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં સક્રિય થવાના આપ્યા સંકેત</strong><br />કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. &nbsp;ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પિતા માધવસિંહ સોલંકીની જન્મ જયંતીએ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે. &nbsp;ભરતસિંહે આગામી દિવસોમાં મ...

CRIME NEWS : વેરાવળ RFOએ ફોરેસ્ટ કચેરી અને ક્વાર્ટરમાં મહિલા પર 25 વાર બળાત્કાર કર્યાના ગંભીર આક્ષેપ

<p style="text-align: justify;"><strong>Veraval :</strong> ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રાપાડાની એક પરણીતાએ નોંધાવી ફરિયાદ વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર હરેશ ગલચર પર અનેક વાર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે. મહિલાએ ત્યાં સુધી ગંભીર આક્ષેપો કર્યા કે RFO હરેશ ગલચરે &nbsp;વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ફોરેસ્ટ ક્વાર્ટરમાં બોલાવી તેના પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે ગુન્હામાં મદદગારી કરનાર દાનીશ પંજા અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. RFO હરેશ ગલચર વિરુદ્ધ ગુન્હો નોંધાતા વન વિભાગ માં ખળભળાટ મચી ગયો છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>મહિલા પર બળાત્કાર 25 વાર&nbsp; ગુજાર્યાના આરોપ&nbsp;</strong><br />વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કારના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ...

Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 હજારથી વધુ નવા કેસ, જાણો ક્યાં સૌથી વધુ કેસ નોંધાયા ?

<p>Gujarat corona Upadate: ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. &nbsp; છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. &nbsp;આજે રાજ્યમાં 1012 નવા કેસ નોંધાયા છે. &nbsp;954 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો રાજ્યમાં આજે કોરોના સંક્રમિત કુલ 2 &nbsp;દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદ શહેરમાં 2 મોત થયા છે. &nbsp;રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.&nbsp;</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ?</strong><br />&nbsp;<br />રાજ્યમાં આજે નોંધાયેલા નવા 1012 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 312 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 48, &nbsp;વડોદરા કોર્પોરેશન 79, રાજકોટ કોર્પોરેશનમાં 23, કચ્છમાં 52, સુરતમાં 27, &nbsp;મહેસાણામાં 99, &nbsp;ગાંધીનગર કોર્પોરેશનમાં 28, ભાવનગર કોર્પોરેશન 22 &nbsp;કેસ નોંધાયો છે.&nbsp;</p> <p><strong>આજે કુલ 2 દર્દીનાં મોતઃ</strong...

Gandhinagar: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના આ 7 ઐતિહાસિક સ્થળોએ યોજાશે કાર્યક્રમો

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> &nbsp;કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ અભિયાન મારફતે નાગરિકો તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ ઉજવણીમાં સામેલ થશે. આ મહોત્સવમાં ગુજરાત પણ ભાગ લેશે. ગુજરાત સરકાર દ્વારા આ મહોત્સવની ઉજવણી માટે પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>કાર્યક્રમના સૂચિત સ્થળો&nbsp;</strong></p> <p style="text-align: justify;"><strong>1. ઠક્કર બાપા, ભાવનગર</strong><br />ઠક્કરબાપા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને આદિજાતિ શિક્ષણ માટે બહોળા પ્રમાણમાં શાળાઓ સ્થાપિત કરી હતી. તેઓ એક જાણીતા સમાજસેવક રહ્યા હતા.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>2. ડૉ. ઉષા મહેતા, સુ...

Ahmedabad: તિસ્તા સેતલવાડની જામીન અરજીને લઈને કોર્ટે લીધો મોટો નિર્ણય

<p><strong>અમદાવાદ:</strong> તિસ્તા સેતલવાડ અને આરબી શ્રી કુમારની જામીન અરજી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સેશન્સ કોર્ટે બન્નેનાં જામીન ફગાવ્યા છે. આ અગાઉ સરકારે જામીન અરજીનો વિરોધ કરી સોગંદનામુ રજૂ કર્યું હતું. સેશન્સ કોર્ટે બન્ને પક્ષોની દલીલ સાંભળી 21 જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો હતો. સરકારી સોગંદનામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. તિસ્તા સેતલવાડ પર ગુજરાત અને તત્કાલીન મુખ્પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો આરોપ છે. કોંગ્રેસ નેતા સ્વ.અહેમદ પટેલે તિસ્તા સેતલવાડને તબક્કાવાર 30 લાખ રૂપિયા આપ્યા હતા. તમામ બાબતને ધ્યાને રાખી કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી છે.</p> <p><strong>કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં નવો ખતરો</strong><br />અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થઇ ગઇ છે. મળતી જાણકારી અનુસાર, સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સ્વાઇન ફ્લૂના એક દર્દીનું મોત થયું છે. શુક્રવારે રાતે નિધન થયાની પુષ્ટી કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂના દર્દીને દાખલ કરતા સમયે જ વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા.&nbsp;...

Audio Clip: ભાજપ શાસિત આ પાલિકામાં ભષ્ટ્રાચાર, હોદ્દેદારો ટકાવારી લેતા હોવાનો ઓડિયો વાયરલ

<p><strong>બનાસકાંઠા:</strong> પાલનપુર પાલિકાના ભાજપ સદસ્યોની ઓડિયો ક્લિપ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પાલનપુર નગરપાલિકામાં ટકાવારી મામલે જીલ્લા પ્રભારીને રજુઆત કરવા અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મહિલા નગરસેવકના પતિ અને નગરસેવકનો ઓડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાલિકાના ઉપપ્રમુખ હસમુખ પઢિયાર અને પૂર્વ પ્રમુખ પતિ સંજય જાની વિરુદ્ધમાં રજુઆત કરતો ઓડિયો વાયરલ થયો છે.</p> <p><strong>&nbsp;પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર</strong></p> <p>નગરસેવક સાગર માલી અને નગરસેવીકા જાગૃતિ પંડ્યાના પતિ વચ્ચે થયેલી વાતચીતના ઓડિયોથી રાજકારણ ગરમાયું છે. પાલિકામાં ખોટા ઠરાવ અને ટકાવારીની વાતો આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ ઉપપ્રમુખ વિરુદ્ધ જીલ્લા પ્રભારી નંદાજી ઠાકોરને રજુઆત કરી છે. પાલનપુર પાલિકા પ્રમુખને હટાવવા ભાજપના જ સદસ્યોએ પેરવી કરી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની રાવ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.&nbsp;</p> <p><strong...

મહેસાણા: પિતા ચલાવતા હતા ટ્રેક્ટર ત્યાં જ ટાયર નીચે આવી ગયો પુત્ર.....

<p style="text-align: justify;"><strong>મહેસાણા:</strong> વિસનગરના રણછોડપૂરા વાલમ રોડ પર ટ્રેકટર નીચે આવી જતા એક બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે, આ ટ્રેકટર બાળકના પિતા જ ચલાવતા હતા. પિતાના હાથે જ અજાણતા બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વિસનગર રોડ પર ટ્રેકટર લઈ જતા હતા ત્યારે વાલમ ગામ પાસે ટ્રેકટર પર બેઠલ પૂત્ર ટ્રેકટર પરથી પડી જતા ટાયરમાં આવી જતા મોત થયું હતું. પૂત્રના મોત બાદ પોલીસે પિતા સામે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.</p> <p><strong>વેરાવળના આ વન અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો અનેક વખત બળાત્કાર</strong><br />ગીર સોમનાથ: વેરાવળના વન અધિકારી વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા સમગ્ર સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. &nbsp;વન અધિકારી વિરુદ્ધ &nbsp;સુત્રાપાડાની એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પરિણાતાએ આક્ષેપ કર્યો છે કે, RFO હરેશ ગલચરે તેમના પર અનેક વાર બળાત્કાર ગુજાર્યા. વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટરમાં હીનકૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરા...

IIBX : પીએમ મોદીએ GIFT સીટી ખાતે દેશના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્ચેન્જનો પ્રારંભ કરાવ્યો, જાણો IIBXથી શું લાભ થશે

<p><strong>GIFT City, Gandhinagar :</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સીટી ખાતે ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) લોન્ચ કર્યું. PMએ ગાંધીનગર નજીક ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એટલે કે GIFT ખાતે આ એક્સચેન્જની શરૂઆત કરી છે. આ એક્સચેન્જ ભૌતિક સોના અને ચાંદીનું વેચાણ કરશે. ભારતને બુલિયન ફ્લો માટે એક મુખ્ય પ્રાદેશિક કેન્દ્ર બનાવવા માટે તેને શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ અને બોર્સા ઈસ્તાંબુલની માફક પર સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Gujarat | PM Narendra Modi lays the foundation stone of the Headquarters Building of the International Financial Services Centres Authority, in Gandhinagar <br /><br />PM Modi also launches the India International Bullion Exchange (IIBX) and NSE IFSC-SGX Connect. <a href="https://t.co/8XcrjQ0W67">pic.twitter.com/8XcrjQ0W67</a></p> &mdash; ANI (@ANI) <a hre...

PM Modi Gujarat Visit: જાણો પીએમ મોદી આજે ગુજરાતને કઈ કઈ ભેટ આપશે

<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit:</strong> પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સતત બીજા દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે 2 વાગે ગુજરાતમાં આગમન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા રાજભવન જશે. ગાંધીનગર રાજભવન પર રોકાણ બાદ સાંજે ૪ વાગે ગીફ્ટ સીટી ખાતે કાર્યક્રમમાં &nbsp;હાજર રહેશે. આ અવસરે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન, કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નાણા મંત્રી કનુ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/D27AsKiO3Qo" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">પીએમ મોદીના આગામી કાર્યક્રમ અંગે વાત કરીએ તો, ગીફ્ટ સીટી ખાતે પ્રધાનમંત...

Lumpy Virus : લમ્પી વાયરસની વેક્સીનમાં મોટું કૌભાંડ, પશુઓને વેક્સીનના બદલે શું અપાઈ રહ્યું છે એ જાણીને ચોંકી જશો

<p><strong>JAMNAGAR :</strong> રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસે ભરડો લીધો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હજારો પશુઓ આ જીવલેણ રોગથી સંક્રમિત થઇ ગયા છે, તો અત્યાર સુધીમાં 2000 કરતા વધારે પશુઓ આ રોગના કારણે મૃત્યુ પામ્યા છે. દરમિયાન રાજ્ય સરકારે આ રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશુઓમાં રસીકરણ શરૂ કર્યું. પણ જામનગરથી આ રસીકરણમાં કૌભાંડના મોટા સમાચાર સામે આવ્યા છે.&nbsp;</p> <p><strong>પશુઓને વેક્સીનના બદલે મીઠા વાળું પાણી અપાઈ રહ્યાંના દાવા&nbsp;</strong><br />કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે દાવો કર્યો &nbsp;કે પશુઓને લમ્પી વાયરસની વેક્સીનના બદલે મીઠા વાળું પાણી આપવામાં આવે છે. વિક્રમ માડમે આ દાવો બે &nbsp;સરકારી વેટરનીટી ડોક્ટર વચ્ચેની એક ટેલિફોનિક વાતચીતના આધારે કર્યો છે. આ ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ વિક્રમ માડમે મીડિયા સમક્ષ જાહેર કર્યું છે, સાંભળો બે ડોક્ટર વચ્ચેની આ વાતચીત -&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">JAMNAGAR : લમ્પી વાયરસની વેક્સ...

વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના પ્રવાસે, સાબર ડેરીના બે નવનિર્મિત પ્લાન્ટનું કરશે લોકાર્પણ

<p>ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી&nbsp; આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન આજે હિંમતનગરની સાબર ડેરીના 305 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તો 125 કરોડના ટેટ્રાપેકના પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જ્યારે 600 કરોડના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અંતર્ગત દીકરીઓનાં ખાતાં ખોલવાનો કાર્યક્રમ અને પશુપાલક મહિલાઓનું સન્માન પણ કરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પોણા ચાર લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે. બંને જિલ્લાની 1900 કરતા વધુ દૂધ મંડળીઓ સાબરડેરી સાથે સંકળાયેલ છે. દૈનિક 33.27 લાખ લીટર દૂધની પશુપાલકો પાસેથી ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે સાબરડેરીએ 6805.94 કરોડનું ટર્ન ઓવર કર્યું છે. ગત વર્ષે સાબરડેરીએ 5710 કરોડનું ટર્ન ઓવર કર્યું હતું.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">I will be in Gujarat and Tamil Nadu tomorrow, 28th July and the day after to attend various programmes. At around noon tomorrow, will be at the Sabar Dairy to inaugurate and lay the...

વલસાડમાં દારૂ મહેફિલ માણતા PSI સહિત ત્રણ કોન્સ્ટેબલ ઝડપાયા, 26 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

<p>બોટાદઃ બોટાદ લઠ્ઠાકાંડને લઈ ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે તો બીજી તરફ વલસાડમાં દારૂની મહેફિલ માણતા PSI જ પકડાયા હતા. મળતી જાણકારી અનુસાર, વલસાડના SP રાજદીપસિંહ ઝાલાને એક બંગલામાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળી હતી. આ જાણકારીના આધારે વલસાડના અતુલના બંગલામાં ખુદ SPએ દરોડો પાડ્યો હતો. તો અહીં નાનાપોંઢાના PSI આર. જે. ગામીત જ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા હતા.</p> <p>એટલું જ નહીં તેમની સાથે કમલેશ ભગોરા, નીતિન રાઠોડ અને જયેંદ્રસિંહ જેઠવા નામના 3 કોન્સ્ટેબલ પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પીએસઆઇ ગામીત, ત્રણ કોન્સ્ટેબલ સહિત 19 શખ્સોએ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. સાથે જ વલસાડ SPએ 18 બોટલ દારૂ, 26 મોબાઈલ,5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. PSI ગામીત અને ત્રણેય કૉંસ્ટેબલને સસ્પેંડ પણ કરી દેવાયા છે. સુરત રેન્જ આઇજીએ સસ્પેન્શનના આદેશ કર્યા હતા.</p> <p>ઉલ્લેખનીય છે કે &nbsp;સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા&nbsp;બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું છે. આ સાથે કેમિકલ લઠ્ઠાકાંડમાં &nbsp;મૃત્યુઆંક 42 પર પહોં...

ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી, આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ

<p>ગાંધીનગરઃ વિશ્વમાં ઉભી થયેલી સેમિ કન્ડક્ટરની અછત વચ્ચે ચિપના ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર પોલિસીની જાહેરાત કરી હતી. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે પોલિસીની જાહેરાત કરનારા ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું. સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન માટે ધોલેરામાં IMSની સ્થાપના કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં ભારત સરકારે પણ 76 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.જો કે આ પોલિસી જાહેર થતાં જ ગુજરાત ચિપના ઉત્પાદનનું હબ બની શકે છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Taking an important step towards realizing 'Atmanirbhar Gujarat for Atmanirbhar Bharat' vision, Gujarat announces the country's first 'Gujarat Semiconductor Policy 2022-27'.<br /><br />Click to know more about the policy :<a href="https://ift.tt/aTQoBRn> <a href="https://t.co/1frr8eB0ts">pic.twitter.com/1frr8eB0ts</a></p> &mdash; CMO Gujarat (@CMOG...

Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 979 કેસ, જાણો ક્યા શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ?

<p>Gujarat corona Upadate: છેલ્લા 24 કલાકમાં ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના 979 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 979 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 873 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.&nbsp;છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 335 નવા કેસ નોંધાયા છે.</p> <p><strong>આજે</strong> <strong>ક્યાં</strong> <strong>કેટલા</strong> <strong>કેસ</strong> <strong>નોંધાયા</strong> <strong>?</strong><br />&nbsp;<br />રાજ્યમાં આજે નોંધાયેલા નવા 979 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 335 કેસ નોંધાયા છે.તે સિવાય મહેસાણામાં 103, વડોદરા કોર્પોરેશનમાં 66, સુરત કોર્પોરેશનમાં 49, કચ્છમાં 46, રાજકોટ કોર્પોરેશનમાં 33, ભાવનગર કોર્પોરેશનમાં 31, ગાંધીનગરમાં 27, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, બનાસકાંઠામાં 23, સુરતમાં 23, રાજકોટમાં 22, ભરૂચમાં 21, મોરબીમાં 20, પાટણમાં 18, સાબરકાંઠામા...

Gujarat Rain: ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

<p>ગાંધીનગરઃ રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય રાજસ્થાન પાસે એક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જોકે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.</p> <p>રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 69 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં બુધવારના બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ધાનેરામાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે શહેરમાં ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા હતાં. ધાનેરા- ડીસા રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.</p> <p>ભાવનગરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રોડ- રસ્તા પર પાણી વહેતા થયા હતા. &nbsp;ભારે વરસાદના કારણે શહેરના કુંભારવાડા, કાળિયાબીડ, વિરાણી સર્કલ, વડવા વિસ્તાર, પ્રભુદાસ તળાવ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હત...

Gujarat Rains: આબુ-અમદાવાદ હાઈવે સ્વીમીંગ પુલમાં ફેરવાયો, વાહન વ્યવહારને અસર

<p>&nbsp; &nbsp;Gujarat Rains: આબુ-અમદાવાદ હાઈવે સ્વીમીંગ પુલમાં ફેરવાયો, વાહન વ્યવહારને અસર</p>

Gujarat Rains: આબુ-અમદાવાદ હાઈવે સ્વીમીંગ પુલમાં ફેરવાયો, વાહન વ્યવહારને અસર

<p><strong>Gujarat Monsoon:</strong> ગુજરાતાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. વરસાદના કારણે આજે બનાસકાંઠાના અંબાજી પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ બેટમાં ફેરવાયો છે. આબુ-અમદાવાદ હાઈવે માર્ગ પાણી પાણી થયો છે. બનાસકાંઠાના 14 જિલ્લાઓ પૈકી દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે હાઇવે માર્ગ સ્વીમીંગ પુલમાં ફેરવાયો છે અને વાહન વ્યવહારને અસર થઈ છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.</p> <p><strong>છેલ્લાં 24 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ</strong></p> <p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાગરામાં 2.25 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે કવાંટમાં 2.25 ઈંચ, ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ, પ્રાંતિજમાં 2 ઈંચ, ખંભાતમાં 2 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ, તારાપુરમાં 1.75 ઈંચ, કલોલમાં 1.5 ઈંચ, અમરેલીમાં 1.5 ઈંચ, હિંમતનગરમાં 1.5 ઈંચ, અમીરગઢમાં 1.5 ઈંચ વરસાદ, ભિલોડામાં 1.5 ઈંચ, ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ, દિયોદરમાં 1.5 ઈંચ અને માણસામાં ...

Gujarat Hooch Tragedy: અલ્પેશ ઠાકોરે લીધી રોજીદ ગામની મુલાકાત, મૃતકોના પરિવારો રડી પડ્યાં, જુઓ તસવીરો

Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના આરોપીઓને આજે પોલીસ કોર્ટમાં કરી શકે છે રજૂ, અલ્પેશ ઠાકોર લેશે રોજીદની મુલાકાત

<p><strong>Gujarat Hooch Tragedy Update:</strong> &nbsp;ગુજરાતમાં ફરી મિથાઈલકાંડ સર્જાયો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના એક ડઝન ગામોમાં લઠ્ઠાકાંડથી મૃત્યુનો આંક 39 પહોંચ્યો છે અને 60થી વધુ અસરગ્રસ્ત લોકો અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. નશાખોરી ઉપર અંકુશના દાવા વચ્ચે સરકારને નિષ્ફળતાનું લાંછન લગાવે તેવી સૌથી મોટી માનવસર્જીત જીવલેણ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે એટલે કેમિકલ પીવાથી મૃત્યુ થયાનું ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે. સરકાર આ ઘટનાને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલકાંડ કહી રહી છે. મિથાઈલ આલ્કોહોલ કેમિકલ ચોરીને ગેરકાયદેસર રીતે વેચાયું અને તેમાં પાણી ભેળવીને લોકોને પીવા આપી દેવાયું તેમ જાહેર થયું છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર રોજિદ ગામની મુલાકાત લેશે. કેમિકલ પીવાથી આ ગામમાં 10 લોકોના મોત થયા છે.</p> <p><strong>ક્યાં કેટલી નોંધાઈ ફરિયાદ</strong></p> <p>પોલીસે અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરી છે. બરવાળા, ધંધુકા અને રાણપુરમાં ફરિયાદ નોંધાઈ છે. બરવાળામાં 14 સામે ફરિયાદ ...

Gujarat Hooch Tragedy: બોટાદ  લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક 36એ પહોંચ્યો, 87 લોકો સારવાર હેઠળ

<p>રાજ્યમાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. &nbsp;લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે. &nbsp;બોટાદમાં &nbsp;25 અને ધંધુકામાં 11 લોકોના મોત થયા છે. આ સાથે 87 લોકો સારવાર હેઠળ છે. &nbsp;લઠ્ઠાકાંડમાં મુખ્ય આરોપી જયેશની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું.</p> <p>લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, &nbsp;તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. લઠ્ઠાકાંડ કેસમાં માત્ર 10 દિવસમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ &nbsp;ફાઈલ કરાશે. આ કેસના તપાસની રિપોર્ટ સત્વરે ગૃહ મંત્રાલયને સુપ્રત કરાશે. ગૃહ વિભાગે તપાસ માટે &nbsp;કમિટી બનાવી છે. આ સાથે જ ATS અને ચાર જિલ્લાની LCB પણ તપાસ કરી રહી છે.</p> <p>મિથેનોલ સપ્લાય કરનાર જયેશની ધરપકડ કરી લેવામાં આવી છે. કેટલા સમયથી આ મિથેનોલ દારૂની જગ્યાએ મિશ્રણ કરીને આપવામાં આવતો હતો. તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. લઠ્...

Monkeypox Cases Gujarat: ગુજરાતમાં થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વિગત

<p><strong>Monkeypox Cases:</strong> ભારતમાં કેરળમાં ત્રણ અને દિલ્હીમાં એક સહિત કુલ ચાર મંકીપોક્સ કેસ નોંધાયા છે. આ કેસની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ હોવાની અટકળો છે. રાજકોટ જેલમાં બે શંકાસ્પદ મંકીપોક્સ કેસ આવ્યા હોવાની આશંકા છે. આ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જેલમાં 6 જેટલા દર્દીઓ બીમાર છે, જે પૈકી બે ના સેમ્પલ અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે. દર્દીનો રિપોર્ટ બે દિવસ બાદ આવશે.</p> <p><strong>અમદાવાદમાં વોર્ડ તૈયાર કરાયો</strong></p> <p>અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મંકીપોક્સના ટેસ્ટ માટે 45 જેટલી કિટ મગાવવામાં આવી છે. મંકીપોક્સના રીઝલ્ટ માટે 16 કલાક જેટલી રાહ જોવી પડશે. પ્રાપ્ત વિગતો અનુસાર દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તકેદારી વધારી દેવામાં આવી છે. મંકીપોક્સ માટે હાલમાં 8 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જરૃર પડશે તો આ વોર્ડમાં બેડની સંખ્યા વધારીને 18 કરવામાં આવશે. સ્થિતિ વધુ વકરે તો તેવી સ્થિતિમાં 1200 બેડ હોસ્પિટલનો ઉપયોગ મંકીપોક્સના દર્દીઓની સારવાર માટે કરવામાં...

Gir Somnath : દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલ સોમનાથ પહોચ્યાં, આવતીકાલે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કરશે

<p><strong>Gir Somnath :</strong> આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મૂખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમનાથ પહોંચ્યા છે. દિલ્લીથી પોરબંદર ખાતે હવાઈ માર્ગે આવીને બાયરોડ વાહનોના કાફલા સાથે સોમનાથ ખાનગી હોટલે પહોંચ્યા, ક્યાં પ્રદેશ આપ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને સ્થાનીક આપ નેતા જગમાલ વાળાએ તેમજ આપ નેતાઓ, હોદેદારોએ એમનું સ્વાગત કર્યું. અરવિંદ કેજરીવાલ આજે સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરશે આવતીકાલે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કરીને રાજકોટ માટે રવાના થશે.&nbsp;</p> <p>સોમનાથ મંદિરેથી મહાદેવના આશીર્વાદ લીધા બાદ અરવિંદ કેજરીવાલ સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. અને બપોરે રાજકોટમાં જ ટ્રેડર્સ સાથેના ટાઉન હોલ કાર્યક્રમને સંબોધિત કરશે.&nbsp;</p> <p><strong>લઠ્ઠાકાંડ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર&nbsp;</strong><br />ગુજરાતમાં બોટાદ અને ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડ મુદ્દે હાહાકાર મચી ગયો છે, ત્યારે અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, &ldquo;ગાંધી બાપુના ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં આવી ઘ...

BOTAD : બોટાદ લઠ્ઠાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી, તપાસ માટે SITની રચના, FSLની પણ મદદ લેવાશે

<p><strong>Botad :</strong> બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકામાં બનેલા લઠ્ઠાકાંડથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં 7થી વધુ લોકોના મોટ થયા છે અને આ આંકડો હજી પણ વધી શકે છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસતંત્ર દોડતું થયું છે. જો કે પહેલા પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપ લાગ્યા હતા.&nbsp;</p> <p><strong>SIT ની રચના&nbsp;</strong><br />બોટાદના લઠ્ઠાકાંડઆ પડઘા સમગ્ર રાજ્યમાં પડયા છે. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આ લઠ્ઠાકાંડની તપાસ માટે ખાસ તપાસ ટીમ એટલે કે SITની રચના કરી છે. DYSPની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ SIT આ મામલામાં તપાસ કરશે અને જવાબદાર તમામ સામે પગલાં લેવામાં આવશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.&nbsp;</p> <p><strong>FSLની મદદ લેવાશે&nbsp;</strong><br />બોટાદમાં લઠ્ઠાની આશંકાએ લોકોના થયેલા મોતની તપાસમાં FSLની મદદ લેવાશે.મૃતકોના વિસેરા FSLમાં આવશે. ધંધુકા ખાતે થયેલા પોસ્ટ મોર્ટમ બાદ વિસેરા FSLમાં મોકલાશે. FSLના રિપોર્ટ બાદ સાચુ &nbsp;કારણ સત્તાવાર જાહેર થશે.</p...

BOTAD : બોટાદ અને ધંધુકામાં લઠ્ઠાકાંડથી હાહાકાર, 7 થી વધુના થયા મોત, જાણો સમગ્ર વિગત

<p><strong>Botad :</strong> ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયૉ છે અને 7થી વધુ લોકોના મોટ થયા છે. બોટાદ અને ધંધુકામાં ઝેરી દારૂ પીવાથી 7થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. &nbsp;બોટાદની &nbsp;સોનાવાલા હોસ્પિટલમાં 7 મૃતદેહ આવ્યાના સમાચાર છે. લઠ્ઠાકાંડથી મૃત્યુ થતા બીટેડ અને ધંધુકામાં હાહાકાર મચી ગયો છે. મોતનો આંકડો વધી શકે છે. તો સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.&nbsp;</p> <p><strong>7થી વધુના મોત, આંકડો વધી શકે છે&nbsp;</strong><br />આ લઠ્ઠાકાંડમાં 7 થી વધુના મોત થયાના સમાચાર છે. &nbsp;બોટાદની &nbsp;સોનાવાલા હોસ્પિટલમાં 7 મૃતદેહ આવ્યાના સમાચાર છે. હજી આ આંકડો વધી શકે છે.&nbsp;</p> <p><strong>રોજીદના 9 લોકોને ભાવનગર લઇ જવાયા&nbsp;</strong><br />બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડના દર્દીઓને ભાવનગર લઇ જવામાં આવ્યા છે. રોજીદ ગામના 9 લોકોને108 મારફતે તમામને ભાવનગર સર.ટી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં બે લોકો ગંભીર હો...

Gujarat corona: રાજ્યમાં આજે 600થી વધુ કેસ નોંધાયા, 3 દર્દીના કોરોનાથી મોત થયાં

<p><strong>Gujarat corona Upadate:</strong> ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યા બાદ ફરીથી સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કો, આજે લાંબા સમય બાદ કોરોનાથી થતાં મોતનો ચોંકાવનારો આંક સામે આવ્યે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 633 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો રાજ્યમાં આજે કોરોના સંક્રમિત કુલ 3 દર્દીઓનાં મોત થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.&nbsp;</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ?&nbsp;</strong><br />રાજ્યમાં આજે નોંધાયેલા નવા 633 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 211 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 51, વડોદરા કોર્પોરેશન 49, રાજકોટ કોર્પોરેશનમાં 44, કચ્છમાં 30, સુરતમાં 28, મહેસાણામાં 27, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગરમાં 18, પાટણાં 17, બનાસકાંઠામાં 16, મોરબીમાં 11, રાજકોટમાં 9, આણંદમાં 8, જામનગર કોર્પોરેશન 8, સાબરકાંઠામાં 7, તાપી અને વલ...

Monkeypox: ગુજરાતમાં મંકીપોક્સ વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, જાણો શું કરાઈ વ્યવસ્થા

<p><strong>Gujarat Monkeypox Alret:</strong> વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ મંકીપોક્સ વાયરસ મામલે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. વિશ્વના 75 દેશમાં અત્યાર સુધીમાં અંદાજે 16 હજાર મંકીપોક્સનાં દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. &nbsp;હાલ દેશમાં મંકીપોક્સ વાયરસ દસ્તક આપી ચુક્યો છે અને અત્યાર સુધીમાં મંકીપોક્સ વાયરસના કુલ 4 કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે મંકી પોક્સનું સંક્રમણ વધુ ફેલાય તે પહેલાં ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે.&nbsp;</p> <p><strong>મંકીપોક્સ વાયરસ સામે તંત્ર એલર્ટઃ</strong><br />હજી સુધી ગુજરાતમાં મંકીપોક્સ વાયરસનો એક પણ કેસ નથી જોવા મળ્યો પરંતુ તકેદારીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ વાયરસ સામે તૈયારીઓ શરુ કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં D9 વોર્ડમાં 8 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી કરીને, ગુજરાતમાં મંકીપોક્સનો કોઈ કેસ આવે તો તાત્કાલિક સારવાર આપવા માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. હાલ કોઈપણ વ્યક્તિને તાવ આવે, શરીર પર ફોલ્લા પડે, ગળામાં દુખાવો થાય તો ડોક્ટરનો સંપર્ક કરવા માટે સૂચના અપાઈ છે.&nbs...

Gujarat Monsoon Live: ગુજરાતના આ જાણીતા ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા, જાણો રાજ્યમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

<p>Gujarat Rain Updates: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. ક્યાંક મેઘરાજાનો કહેર તો ક્યાંક મહેર જોવા મળી રહી છે. શનિવારે સાંજથી શરુ થયેલા વરસાદે રવિવારે ફરી એક વખત અમદાવાદ શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા.રાત્રે દસ કલાકથી શરુ થયેલા વરસાદે ખાસ કરીને અમદાવાદ પૂર્વ અનેક વિસ્તારો જળબંબાકાર કર્યા હતા.</p>

Gujarat Congress : કદીર પીરઝાદાના નરેશ પટેલ પરના નિવેદનથી કોંગ્રેસના પાટીદાર નેતાઓ લાલઘુમ, દિલ્લીમાં હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી

<p><strong>AHMEDABAD :</strong> ગુજરાત કોંગ્રેસના કારૂકરી પ્રમુખે પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને પાટીદાર સમાજ વિષે વિવાદિત નિવેદન આપ્યું હતું. &nbsp; જે બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં ભડાકો થયો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદાએ પાટીદાર સમાજ માટે 11% અને નરેશ પટેલ વિશે કરેલી ટિપ્પણીને લઈ અને હવે કોંગ્રેસના જ પાટીદાર અગ્રણીઓ નારાજ થયા છે.&nbsp;</p> <p><strong>કોંગ્રેસના પાટીદાર નેતાઓની બેઠક મળી&nbsp;</strong><br />આ મુદ્દે આજે 24 જુલાઈએ અમદાવાદમાં એસજી હાઇવેના એક પાર્ટીપ્લોટમાં &nbsp;ગુજરાતભરના કોંગ્રેસ સાથે સંકળાયેલા પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાએ &nbsp;કરેલા નિવેદનની આ બેઠકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી તેની નિંદા કરવામાં આવી હતી.</p> <p><strong>બેઠકમાં કોણ કોણ રહ્યું હાજર ?&nbsp;</strong><br />આ બેઠકમાં મનહર પટેલ, રમેશ દૂધવાળા, નીતિન પટેલ (નારણપુરા), ડો.જીતુ પટેલ, નિકુંજ બલ્લર, ગીતા પટેલ (ગાંધીનગર), પંકજ પટેલ, જયપ્રકાશ પટેલ (મહેસાણા), મનુ પટેલ (સુરે...

Gujarat corona: રાજ્યમાં કોરોના વાયરસના 842 કેસ નોંધાયા, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા?

<p>રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 842 કેસ નોંધાયા છે. જ્યારે 598 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. &nbsp;રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. &nbsp; &nbsp;આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે.</p> <p>રાજ્યમાં હાલ 5714 એક્ટિવ કેસ છે. જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5706 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 1231813 &nbsp;દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.</p> <p><br />જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 244 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 69, મહેસાણા 106, ગાંધીનગર 39, સુરત કોર્પોરેશન 42, વડોદરા 17, ગાંધીનગર કોર્પોરેશન 22 &nbsp;કેસ નોંધાયા છે.</p>

વિચિત્ર મર્ડરઃ અમદાવાદમાં પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ ટુકેડે ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા ને પછી.......

<p><strong>અમદાવાદઃ</strong> ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા બે-ચાર દિવસથી એક વિચિત્ર મર્ડર મિસ્ટ્રીનો કિસ્સો ચર્ચાએ ચઢ્યો છે. ખરેખરમાં પોલીસને જ્યારે વાસણા વિસ્તારમાંથી એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી તો આખી મર્ડર મિસ્ટ્રીનો પોલ ખુલી હતી. અહીં પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશના ટુકડે ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. જોકે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.&nbsp;</p> <p>વાસણામાં મૃત વ્યક્તિનુ ધડ મળી આવ્યા બાદ, ગણતરીના કલાકોમાં લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળ્યા હતા. આ અંગો એક જ વ્યક્તિના હોવાની શંકા ઉપજી હતી. આ તમામ અંગે એક યુવકના હતા. યુવકના દારૂ પીવા બાબતે ઝઘડો થતા પિતાએ જ પુત્રની હત્યા કરી હતી, અને બાદમાં તેના શરીરના અંગે કાપીને શહેરના અલગ અલગ વિસ્તારોમા ફેંકી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પિતાની રાજસ્થાનથી ધરપકડ કરી છે.&nbsp;</p> <p>મળતી માહિતી પ્રમાણે, હત્યારા પિતા નિલેશ જોશીની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે. જેણે ...

ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર

<p>ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ વરસશે. ત્યારબાદ મંગળવારથી વરસાદનું જોર ઘટશે. ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.</p> <p>જ્યારે આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, દ્વારકા અને મોરબી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.</p> <p>વરસાદને લઇને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, સુરેંદ્રનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,અરવલ્લી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.</p> <p>&nbsp;શનિવારથી ત્રણ દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. શનિવારે અમદાવાદ સહિત વલસાડ, અરવલ્લી, પાટણ, તાપી, સાબરકાંઠા, કચ્છ અને...

Gujarat corona: રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 900ને પાર, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા?

<p>રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના &nbsp;937 કેસ નોંધાયા છે. જ્યારે 745 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. &nbsp;રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીઓનું મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે કોરોના સંક્રમણથી એક મોત થયું છે. &nbsp;આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.68 ટકા થઈ ગયો છે.</p> <p>રાજ્યમાં હાલ 5470 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5459 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,31,215 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.</p> <p><br />જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 304 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 83, મહેસાણા 66, ગાંધીનગર 45, સુરત કોર્પોરેશન 45, વડોદરા 36, ગાંધીનગર કોર્પોરેશન 34, સાબરકાંઠા 32, રાજકોટ કોર્પોરેશન 27, બનાસકાંઠા 24, ભાવનગર કોર્પોરેશન 24, સુરત 24, વલસાડ 21, કચ્છ 20, રાજકોટ 19, આણંદ 14, જામનગર કોર્પોરેશન 14, પ...

Gujarat Rains: ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, ધોધમાર વરસાદથી આ શહેરમાં ઘરોમાં ઘૂસી ગયું પાણી

Porbandar: પોરબંદરની દરિયાઈ સીમામાંથી ઈરાનનું જહાજ ઝડપાયું, અંદર મોટા પ્રમાણમાં ડ્રગ્સ હોવાની શક્યતા

<p style="text-align: justify;"><strong>Gujarat Coast Guard Operation:</strong> પોરબંદરની દરિયાઈ સીમામાંથી ઈરાનનું જહાજ ઝડપાયું છે. ગુજરાત કોસ્ટગાર્ડ અને NCBએ મોટું ઓપરેશન પાર પાડી પોરબંદર IMBL પાસેથી બે શંકાસ્પદ બોટ પકડી પાડી છે. પકડાયેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ હોવાની શક્યતા છે. ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાયેલ બોટ ઈરાન હોવાની વાત સામે આવી છે. હાલમાં ઝપડપાયેલ બંન્ને બોટને દરિયા કિનારે લઈ આવવામાં આવી રહી છે. એક બોટ દરિયા કિનારે આવી ગઈ છે. બન્ને બોટની તપાસ બાદ સામે આવશે કે તેના કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં.</p> <p><strong>ભાવનગરમાં દારૂ પીને ધમાલ કરી રહેલા શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો</strong><br />ભાવનગરના મહુવા તાલુકાના મોણપર ગામે સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી યુવકનવી હત્યા કરવામાં આવી છે. ખેત મજૂરી કરતા ભીમજી ગોહિલ નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બગદાણા પોલીસ સ્ટેશન પાસે જ આવેલા મોણપર ગામે દેશી દારૂના અડ્ડા પર દારૂ પીને ધમાલ કરી રહેલા શખ્સોએ યુવાનો ભોગ લીધો છે. દેશી દારૂના સ્ટેન્ડ ચલાવનાર...

Gujarat Rains: અમરેલીમાં 5 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં પડી રહ્યો છે વરસાદ

<p><strong>Gujarat Monsoon Update:</strong> રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. જ્યારે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>અમરેલી શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. શહેરના રાજકમલ ચોક, હરીરોડ મેન બજાર વિસ્તાર, ચિતલ રોડ, લાઠી રોડ, એસટી ડિવિઝન સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.</p> <p>હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીના વ્યારા શહેરમાં વરસાદ પડ્યો છે. વ્યારા શહેરના સ્ટેશન રોડ, કોલેજ રોડ , બજાર વિસ્તાર સહિત ના વિસ્તારોમાં વરસાદ છે. હવામાન વિભાગની આગાહીના પગલે દિયોદર બાદ કાંકરેજ પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. કાંકરેજના શિહોરી,માનપુર,કુવારવા,ચેખલા,ખેમાંણા સહિતના વિસ્તારમાં ધીમે ધારે વરસાદ છે. વરસાદની ...

Mohan Bhagwat Gujarat Visit: RSS વડા મોહન ભાગવત ગુજરાત પ્રવાસે, જાણો ક્યા કાર્યક્રમમમાં આપશે હાજરી

<p style="text-align: justify;"><strong>Mohan Bhagwat Gujarat Visit:</strong> RSS વડા મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. તેઓ 23,24 અને 25 જુલાઈના રોજ ગુજરાતમાં રહેશે. Gsc બેંક ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ખાતે કાર્યક્ર્મમાં હાજરી આપશે. સંઘની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના એક કાર્યક્રમમાં આજે હાજર રહેશે. અખિલ ભારતીય પદાધિકારી અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. &nbsp;23 અને 24 જુલાઈ બે દિવસીય અભ્યાસ વર્ગ યોજાશે. દેશના તમામ રાજ્યમાંથી અભ્યાસ વર્ગમાં લોકો જોડાશે. દેશમાં શુ નવું થઈ રહ્યું છે અને થાય છે તે બાબતે ચર્ચા કરવામાં આવશે.</p> <p class="article-title "><strong>કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર</strong></p> <p>ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અમિત શાહ આજે અને આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે 11 વાગ્યે એફએસએલ યુનિવર્સિટી ખાતેથી ગુજરાત પોલીસની ઇ-એફઆઈઆર સિસ્ટમ ઉપરાંત ટેક્નોલોજી આધારિત નવી સેવા...