Skip to main content

Posts

Showing posts from August, 2022

Gujarat health workers strike : આરોગ્યકર્મીઓની સરકાર સાથેની મંત્રણા પડી ભાંગી, આંદોલન ચાલું રાખવાની જાહેરાત

<p><strong>ગાંધીનગરઃ</strong> ગઈ કાલે ગુજરાત સરકારના મંત્રીઓ સાથે આરોગ્યકર્મીઓની બેઠક મળી હતી અને આંદોલન પરત ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, અમુક સમિતિના અમુક સભ્યોએ માગ સ્વીકારી હતી. તો અમૂકે સ્વીકારી નહોતી. જેને કારણે સરકાર સાથેની મંત્રણા પડી ભાંગી છે. ગઈકાલે સરકાર સાથે હોદ્દેદારો સમાધાન કર્યા બાદ વિવાદ થતા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી.</p> <p>ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે મહત્વની બેઠક મળવાની છે. સરકાર સાથે મંત્રણા બાદ ફરી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી. તમામ જીલ્લા પ્રમુખ અને હોદેદારો રહેશે હાજર રહેશે. આગામી રણનીતિ અંગે કરાશે ચર્ચા.</p> <p>નોંધનીય છે કે, ગઈ કાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મીઓની વિવિધ માંગો પર ચર્ચા આજે થઈ છે. સાત મંત્રીઓએ સાથે બેસીને વાત સાંભળી છે. પીટીએ તેમજ કોરોના કાળમા થયેલા કામના વેતનની માંગ હતી. એક કલાક ચર્ચા ના અંતે એક સહમતી પર આવ્યા છીએ તેમ ઉમેર્યું હતું કે, કર્મચારીઓની બે માંગ પીટીએ અને ૧૩૦ દિવસના પગાર બાબતે આગળ વધી અમલ થશે.&nbsp;</p> <p...

Gujarat healt workers strike : આરોગ્યકર્મીઓની સરકાર સાથેની મંત્રણા પડી ભાંગી, આંદોલન ચાલું રાખવાની જાહેરાત

<p><strong>ગાંધીનગરઃ</strong> ગઈ કાલે ગુજરાત સરકારના મંત્રીઓ સાથે આરોગ્યકર્મીઓની બેઠક મળી હતી અને આંદોલન પરત ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, અમુક સમિતિના અમુક સભ્યોએ માગ સ્વીકારી હતી. તો અમૂકે સ્વીકારી નહોતી. જેને કારણે સરકાર સાથેની મંત્રણા પડી ભાંગી છે. ગઈકાલે સરકાર સાથે હોદ્દેદારો સમાધાન કર્યા બાદ વિવાદ થતા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી.</p> <p>ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે મહત્વની બેઠક મળવાની છે. સરકાર સાથે મંત્રણા બાદ ફરી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી. તમામ જીલ્લા પ્રમુખ અને હોદેદારો રહેશે હાજર રહેશે. આગામી રણનીતિ અંગે કરાશે ચર્ચા.</p> <p>નોંધનીય છે કે, ગઈ કાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મીઓની વિવિધ માંગો પર ચર્ચા આજે થઈ છે. સાત મંત્રીઓએ સાથે બેસીને વાત સાંભળી છે. પીટીએ તેમજ કોરોના કાળમા થયેલા કામના વેતનની માંગ હતી. એક કલાક ચર્ચા ના અંતે એક સહમતી પર આવ્યા છીએ તેમ ઉમેર્યું હતું કે, કર્મચારીઓની બે માંગ પીટીએ અને ૧૩૦ દિવસના પગાર બાબતે આગળ વધી અમલ થશે.&nbsp;</p> <p...

Surat: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલો, માથું લોહી લુહાણ થયું

<p style="text-align: justify;"><strong>સુરત:</strong> આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા છે અને તેમને માથું લોહી લુહાણ થયું છે. આમ આદમી ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">इस तरह विपक्ष के लोगों पर हमला करना सही नहीं है। चुनाव में हार जीत होती रहती है लेकिन विपक्ष को हिंसा से कुचलना, ये गुजरात की संस्कृति के ख़िलाफ़ है और जनता इसे पसंद नहीं करती<br /><br />मैं गुजरात के CM से अपील करता हूँ कि दोषियों को सख़्त सजा दिलायें और सबकी रक्षा करें। <a href="https://ift.tt/e136Dxb> &mdash; Arvind Kejriwal (@ArvindKejriwal) <a href="https://twitter.com/ArvindKejriwal/status/15646705...

Garba: ગુજરાતના ગરબાને મળી નવી ઓળખ, UNESCOના અમૂર્ત વારસામાં મળ્યુ સ્થાન, જાણો

<p><strong>Gujarat Famous Garba Dance:</strong> ગુજરાતને વધુ એક મોટુ માન સન્માન મળ્યુ છે, ગુજરાતનુ ગૌરવ વૈશ્વિક સ્તરે વધ્યુ છે, ગુજરાતાના સાંસ્કૃતિક વરસા એવા ગુજરાતી ગરબાને યૂનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતના પ્રસિદ્ધ પારંપરિક ગરબાને યૂનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એક શીર્ષ અધિકારીએ શનિવારે કહ્યું કે, આગામી વર્ષના ચક્ર માટે નવીનત્તમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. &nbsp;</p> <p>યૂનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની શ્રેણીના સચિવ ટિમ કર્ટિસે ગયા ડિસેમ્બરમાં કોલકત્તાના &lsquo;દુર્ગા પુજા ઉત્સવ&rsquo;ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેરકરીને ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાને નામિત કરવા સાથે જોડાયેલા વિવરણને શેર કર્યુ હતુ. &nbsp;</p> <p><strong>ગુજરાતના ગરબા: ભારતનું નેક્સ્ટ એલિમેન્ટ</strong><br />ગયા વર્ષે ડિસેમ્બરમાં, કોલકાતામાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર યુનેસ્કોની 2003 કોન્ફરન્સની આંતર-સરકારી સમિતિએ દુર્ગા પૂજાને માનવતાના ...

Gujarat health workers strike : સરકાર સાથે આરોગ્યકર્મીઓની બેઠક સફળ, સરકારે કેટલી માંગો સ્વીકારી?

<p><strong>ગાંધીનગરઃ</strong> આરોગ્ય કર્મીઓની વિવિધ માંગો પર ચર્ચા આજે થઈ છે. સાત મંત્રીઓએ સાથે બેસીને વાત સાંભળી છે. પીટીએ તેમજ કોરોના કાળમા થયેલા કામના વેતનની માંગ હતી. એક કલાક ચર્ચા ના અંતે એક સહમતી પર આવ્યા, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કર્મચારીઓની બે માંગ પીટીએ અને ૧૩૦ દિવસના પગાર બાબતે આગળ વધી અમલ થશે.&nbsp;</p> <p>સરકારમા અહેવાલ આપી ઝડપથી માંગો મંજૂર કરવામાં આવશે. આરોગ્યકર્મીઓની માંગો બાબતે સકારાત્મક રહી ઠરાવના પ્રયત્નો થશે. આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ કહ્યું કે, સરકાર એક માસમા બેઠકો કરી ત્વરિત નિર્ણય કરવાની ખાતરી આપી છે. આરોગ્ય મંત્રી ઋશિકેશ પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓએ ખાતરી આપી છે.</p> <p>સરકારી કમિટીએ ૨૩મા દિવસે સારા વાતાવરણ ચર્ચા થઈ. સરકાર ને બિરદાવીએ છીએ . અમારી વેદના ને ધ્યાને લીધી છે તે માટે આભાર માનીએ છીએ. એક મહિના મા જો અમારી માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો અમે આંદોલન કરીશું. સંકલન સમેટીમાં આંતરિક વિખવાદ છે. અમુક સમિતિના અમુક સભ્યોએ માગ સ્વીકારી જ...

Gujarat Election : પાટીદાર સમાજ કયા પક્ષ સાથે? નરેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન?

<p><strong>નર્મદાઃ</strong> ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના નર્મદા નદીને કરી હતી. નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. &nbsp;દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે અને સંગઠન ને મજબૂત કારવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.</p> <p>આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષ માં ફેલાયેલો સમાજ છે. ખોડલધામના નેજા હેઠળ કોઈ પક્ષ ની વાત કરવી એ વ્યાજબી ન ગણાય. કોઈ પણ સમાજના સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયને આવે તો ગુજરાતનું ભલું થાય. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી બને નહીં. ચૂંટણીનો માહોલ બને ત્યારે નક્કી થશે કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થશે કે શું થશે તે.</p> <p><strong>Gandhinagar :</strong>&nbsp;મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગ આપવા આજે રાજ્ય...

VADODARA : શિનોરના કુકસ ગામના મેળામાં ચોરી કરતી 5 મહિલાઓ ઝડપાઇ

<p><span style="font-weight: 400;"><strong>Vadodara :</strong> વડોદરાના શિનોર તાલુકાના કુકસ ગામે મેળામાં ચોરી કરતી પાંચ મહિલાઓ ઝડપાઇ છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામે પૂ.નાયાજી મહારાજના મંદિરે ભરાયેલા ભાદરવા બીજના મેળામાંથી ચોરી કરતી 5 મહિલાઓની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. સ્થાનિક લોકોએ મેળામાં ચોરી કરતી આ મહિલા ગેંગને રંગે હાથ ઝડપી હતી અને પોલીસને હવાલે કરી હતી. મેળામાં ચોરી કરતી આ મહિલા ચોરની ટોળકી સુરતની હોવાનું બહાર આવ્યું છે. આ પાંચેય મહિલા ચોર સુરત રેલવેસ્ટેશન વિસ્તારમાં રહે છે. શિનોર પોલીસે કલમ 109 મુજબ ચારેય ચોર મહિલાઓની અટકાયત&nbsp; કરી આગળની તાપસ હાથ ધરી છે.&nbsp;</span></p> <p><strong>વડોદરામાં 62 વર્ષના આધેડે મંદબુદ્ધીની મહિલાને ઢોર માર મારી આચર્યું દુષ્કર્મ</strong><br />વડોદરાના પાદરા તાલુકાના એક ગામમાં સમાજના કલંકરૂપ ઘટના સામે આવી છે. એક વૃદ્ધે હેવાન બની કાળુ કામ કર્યું છે. &nbsp;૬૨ વર્ષના હવસખોરે મંદ બુદ્ધિ યુવતી દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મળતી વ...

Gujarat Assembly Elections: ગુજરાત પોલીસ મહાઆંદોલનનો આ મોટો ચહેરો AAPમાં જોડાયો

<p style="text-align: justify;"><strong>અમદાવાદ:</strong> વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. આ માટે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ વાંરવાર ગુજરાત આવી રહ્યા છે. તો બીજી તરફ ઘણા યુવા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે આ કડીમાં ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર પણ આપમાં જોડાયા છે. આ ઉપરાંત આંદોલનકારી રાહુલ રાવલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયો છે.</p> <p style="text-align: justify;">આ અંગે નિવેદન આપતા આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમને ઘણી ખુશી છે કે દરેક વર્ગના કર્મચારીઓ સાથે પોલીસ કર્મચારીઓ પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યા છે. ગુજરાતના લોકો હવે બદલાવ માંગે છે અને સકારાત્મક બદલાવનું બીજું નામ એટલે આમ આદમી પાર્ટી. ધીમે ધીમે સૌ કોઈ આમ આદમી પાર્ટીને અપનાવી લેશે અને ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટાચારનો અંત આવશે.</p> <h3 class="article-title ">ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખે મળી શકે છે</h3> <p>ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જા...

Tarnetar Fair 2022 : આવતીકાલથી શરૂ થશે સુરેન્દ્રનગરનો પ્રખ્યાત તરણેતરનો મેળો, સાથે 17મોં ગ્રામીણ ઓલમ્પિક યોજાશે

<p><strong>Tarnetar Fair 2022 :</strong> આવતીકાલથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં &nbsp;વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો શરૂ થઇ રહ્યો છે. આ સાથે જ આ મેળા દરમિયાન 17મોં &nbsp;ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજાશે. તરણેતરનો ભાતીગળ મમેળો &nbsp;રસીકજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ &nbsp;2004થી તેમાં ગ્રામીણ ઓલિમ્પિકનું નવુ પરિમાણ ઉમેરાયુ છે. &nbsp;જેમાં નાળીયેર ફેંક, રસ્સા ખેંચ, માટલા દોડ, દોરડા કુદ અને લંગડી જેવી પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજાય છે.</p> <p><strong>ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની પણ સુવિધા&nbsp;</strong><br />સરકારે મેળામાં દેશી રમતોનો સમાવેશ કરી ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. આ રમતોમાં ભાગ લેવા માટો ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે. રમતવીરોને પ્રોત્સાહિત કરવા રુપિયા બે લાખથી વધુના ઈનામો પણ આપવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિક થકી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના પ્રતિભાવ ખેલાડીઓના પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક સાંપડે છે.</p> <p><strong>ગ્રામીણ ઓલમ્પિકમાં આ રમતોન...

SURENDRANAGAR : ધ્રાંગધ્રા APMCમાં સિઝનના પ્રથમ કપાસ અને મગફળીનો ભાવ સૌથી ઉંચો મળતા ખેડૂતોમાં આનંદ, જાણો એક મણ કપાસના કેટલા રૂપિયા અપાયા

<p><strong>Surendranagar :</strong> સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ (Dhrangadhra APMC)માં સીઝનના પ્રથમ કપાસનો ભાવ ઉંચો બોલાતા સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ઝાલા દ્વારા દ્વારા ખેડૂતોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું.&nbsp;</p> <p><strong>એક મણ કપાસના રૂ.7777 મળ્યાં&nbsp;</strong><br />સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ (Dhrangadhra APMC)માં સીઝનના પ્રથમ કપાસનો ભાવ એક મણના રૂ.7777 મળ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. આટલો મોટો ભાવ બોલાતા સમગ્ર જિલ્લામાં ખેડૂતોને ખુબ ખુશી થઈ હતી. આ ઉપરાંત ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ (Dhrangadhra APMC)માં કપાસ સાથે મગફળીનો ભાવ પણ ઉંચો મળતા ખેડૂતોમાં બેવડો આનંદ છવાયો છે. સિઝનની &nbsp;પહેલી મગફળીના ભાવ રૂ.1751/- સુધી ઉંછે જતાં ખેડૂતોમાં ખુશ વ્યાપી છે.&nbsp;</p> <p><strong>દોઢ મહિનો થવા છતાં ખેડૂતોને નથી મળ્યું અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર</strong><br />છોટા ઉદેપુર જિલ્લામાં અતિવ...

Gujarat Rains: લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદ ની આગાહી

<p><strong>Gujarat Monsoon:</strong> અમરેલી- દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ છવાયો છે. લાંબા વિરામ બાદ રાજુલા શહેરમાં અડધો કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારમે સમગ્ર શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદના કારણે ગણેશ મહોત્સવના આયોજકોની ચિંતા વધી છે.</p> <p><strong>રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી</strong></p> <p>રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. 24 કલાક દરમિયાન અનેક જગ્યાએ વરસાદની સંભાવના છે. ગીરસોમનાથ, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા બનાસકાંઠા,પાટણ, મેહસાણા,દાદરાનગર હવેલી, દમણમાં સામાન્ય વરસાદ પડશે. અમદાવાદ માં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 133 ટકા વરસાદ નોંધાયો છે. હાલમાં વરસાદી કોઈ સિસ્ટરમ સક્રિય નથી. ભેજવાળા વાતાવરણના પગલે તાપમાનમાં વધારો થઈઈ શકે છે.</p> <p><strong>ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખે મળી શકે છે</strong></p> <p>ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ચોમ...

Gujarat Assembly Monsoon Season: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખે મળી શકે છે, જાણો વિગત

<p><strong>Monsoon Season:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ચોમાસું સત્ર યોજાઈ શકે છે. બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર મળી શકે છે. આગામી 22-23 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવાની તૈયારીએ થઈ રહી છે. &nbsp;વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું સત્ર હશે. આવતા અઠવાડિયે કેબિનેટ બેઠકમાં નક્કી થયા બાદ વિધાનસભા સત્રનુ આહવાન થઈ શકે છે.</p> <p><strong>બે દિવસના ટૂંકા સત્રમાં શું થશે</strong></p> <p>વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કામકાજ બંધ રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરાશે.</p> <p><strong>&nbsp;રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન આ વ્યક્તિ પાસે છે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ</strong></p> <p>દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 31મી ઓગસ્ટે આવશે.&nbsp;ગણેશ ઉત્સવનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણપતિનો જન...

VADODARA : વડોદરાની તમામ 5 બેઠકો જીતવા કોંગ્રેસે કમર કસી, સંકલન અને કારોબારીની મહત્વની બેઠક મળી

<p style="text-align: justify;"><strong>Vadodara News :</strong> આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 (Gujarat Assembly Election 2022)ની વિધાનસભા ચૂંટણીને લઈ વડોદરા શહેરની તમામ 5 વિધાનસભા બેઠક પર વિજય મેળવવા કોંગ્રેસ પાર્ટી કમર કસી રહી છે. મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુ અને સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં વડોદરા કોંગ્રેસની &nbsp;સંકલન અને કારોબારીની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન &nbsp;ટીકીટ માટેના દાવેદારો પણ ઉત્સાહિત દેખાયા હતા.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>વડોદરા કોંગ્રેસની &nbsp;સંકલન અને કારોબારીની મહત્વપૂર્ણ બેઠક મળી&nbsp;</strong><br />આજે 28 ઓગસ્ટે &nbsp;વડોદરા કોંગ્રેસ ઓફિસ ખાતે સંકલન બેઠક મળી હતી. કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ, વડોદરા શહેર પ્રભારી પંકજ પટેલ અને સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં શહેરના સિનિયર નેતાઓ જોડાયા હતા. &nbsp;4 સપ્ટેમ્બરે મોંઘવારીના વિરોધમાં ચલો દિલ્હીના કાર્યક્રમ સાથે 5 સપ્ટેમ્બરે ...

Gujarat Assembly Elections: પાટીદાર અનામત આંદોલન સમિતિએ કરી ચૂંટણી લડવાની જાહેરાત, જાણો કેટલા ઉમેદવારો ઉતરશે મેદાનમાં

<p><strong>અમદાવાદ:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ચૂંટણીની તૈયારીઓને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસારનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. જો કે હવે રાજકીય પાર્ટી ઉપરાંત વિવિધ સંગઠનોએ પણ આ ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી છે.&nbsp;</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માં પાટિદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો ઉમેદવારી કરશે...સંખ્યા વધી પણ શકે છે ...હવે જામશે માહોલ</p> &mdash; Dinesh Bambhania (@dineshbambhania) <a href="https://twitter.com/dineshbambhania/status/1563744382716497921?ref_src=twsrc%5Etfw">August 28, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;"...

PM Modi Gujarat Visit: કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપની યાદમાં બનાવવામા આવ્યું સ્મૃતિવન, જાણો તેની વિશેષતા

<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit:</strong> પીએમ મોદી આજે કચ્છની મુલાકાતે છે. પ્રધાનમંત્રી અહીં 5079.42 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નહેર, સ્મૃતિવન, ભુજ-નખત્રાણા સબસ્ટેશન, વિજ્ઞાન કેન્દ્ર, વીર બાળ સ્મારક, ડો.આંબેડકર સંમેલન કેન્દ્ર, ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ભુજ-ભીમાસર નેશનલ હાઇવે, માતાના મઢના વિકાસ કાર્યો, ગાંધીધામ અન્ડર ગ્રાઉન્ડ ડક્ટ, પાલિકાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. પીએમ સ્મૃતિવનની મુલાકાત બાદ પ્રધાનમંત્રી સીધા કચ્છ યુનિવર્સિટીમાં સભા સ્થળે પહોંચી કચ્છની પ્રજા સાથે રૂબરૂ થશે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Sharing some more pictures of Smriti Van Memorial in Kutch. <a href="https://t.co/71nQr7BuQ8">pic.twitter.com/71nQr7BuQ8</a></p> &mdash; Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendram...

PM Modi Gujarat Visit: PM મોદી આજે કચ્છમાં, સ્મૃતિ વન મેમોરિયલનું કરશે લોકાર્પણ

<p>PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતના બીજા દિવસે કચ્છની મુલાકાત લેશે. રવિવારે સવારે 10 કલાકે કચ્છમાં 'સ્મૃતિ વન મેમોરિયલ'નું ઉદ્ઘાટન કરશે. આ પછી શ્યામજી સવારે 11.30 કલાકે કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમને સંબોધશે અને ત્યારબાદ બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રાજભવન પરત ફરશે. સાંજે 5.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'ભારતમાં સુઝુકીના 40 વર્ષ'ની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.</p> <p>પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે કચ્છમાં 'સ્મૃતિ વન મેમોરિયલ'નું ઉદ્ઘાટન કરશે. આ સ્મારક 2001ના દુ:ખદ ભૂકંપ સાથે સંકળાયેલું છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. સ્મૃતિ વન એ અમે ગુમાવેલા લોકોને શ્રદ્ધાંજલિ છે.</p> <p>ઉલ્લેખનીય છે કે શનિવારે વડાપ્રધાન મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ફૂટ-ઓવર બ્રિજ અને ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના નવા બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો અને મહિલાઓ સાથે સ્પિનિંગ વ્હીલ સ્પિન કર્યું ...

PM Modi Gujarat visit: અટલ બ્રિજના ઉદ્ધાટન બાદ માતા હિરાબાને મળવા પહોંચ્યા PM મોદી

<p>ગાંધીનગર:&nbsp; પ્રધાનમંત્રી મોદીએ આજે અમદાવાદમાં &nbsp;ખાદી ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપી અને અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. &nbsp;બાદમાં પ્રધાનમંત્રી ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાને &nbsp;મળવા પહોંચ્યા હતા. માતા હિરાબા સાથે મુલાકાત કર્યા બાદ ગાંધીનગર રાજભવન જવા માટે રવાના થયા હતા. અટલબ્રિજની મુલાકાત બાદ માતા હીરાબાના આશીર્વાદ લેવા પીએમ મોદી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદીએ માતા હીરાબા સાથે 26 મિનિટ જેટલો સમય પસાર કર્યો હતો. રાયસણમાં માતા હીરાબા સાથે મુલાકાત કરવા પીએમ મોદી પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા હીરાબા રાયસણમાં રહે છે. આ પહેલા પીએમ મોદીએ માતા હીરાબાના 100માં જન્મદિવસ પર તેમની સાથે મુલાકાત કરી હતી.</p> <p><strong>7500 ખાદી કારીગરો સાથે પીએમ મોદીએ 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો</strong></p> <p>અમદાવાદ રિવરફ્રન્ટ પર પીએમ મોદીની હાજરીમાં ખાદી ઉત્સવ યોજાયો. ખાદી ઉત્સવમાં રેકોર્ડ સર્જાયો છે. &nbsp;આ ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ ભાગ લીધો. વડાપ્રધાન મોદીએ 94 વર્ષ જેનો ખાદીનો ચરખો ...

BHUJ : પીએમ મોદીના પ્રવાસને લઇ થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી, જાણો સમગ્ર વિગત

<p><strong>BHUJ :</strong> વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો અને સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ સાથે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગના નવા બિલ્ડીંગનું પણ લોકાર્પણ કર્યું. પીએમ મોદી આવતીકાલે 28 ઓગસ્ટે સવારે ભુજ પહોંચશે અને ત્યાં વિવિધ વિકાસકર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના ભુજ પ્રવાસને લઈને કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.&nbsp;</p> <p><strong>ભુજમાં થ્રી લેયર સુરક્ષા&nbsp;</strong><br />વડાપ્રધાનના ભુજ પ્રવાસને લઈ થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી&nbsp; છે. PMની સુરક્ષાને લઈ પશ્ચિમ કચ્છના SP સાથે abp અસ્મિતાની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લો હોવાથી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ, SRP, ચેતક કમાન્ડો પણ સુરક્ષામાં તેહનાત કરવામાં આવ્યાં છે.&nbsp;</p> <p>ડ્રોન દ્વારા રોડ શો અને સ્મૃતિ વનના કાર્યક્રમ ઉપર &nbsp;બાઝ નજર રાખવામાં આવશે. ભુજમાં PM રહેશે &nbsp;ત્યાં સુધી દરિયામાં પણ કો...

KHADI UTSAV : 7500 ખાદી કારીગરો સાથે પીએમ મોદીએ 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો, જુઓ વિડીયો

<p><span style="font-weight: 400;">Ahmedabad : અમદાવાદ રિવરફ્રન્ટ પર પીએમ મોદીની હાજરીમાં ખાદી ઉત્સવ યોજાયો. ખાદી ઉત્સવમાં રેકોર્ડ સર્જાયો છે.&nbsp; આ ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ ભાગ લીધો. વડાપ્રધાન મોદીએ 94 વર્ષ જેનો ખાદીનો ચરખો કાંત્યો. પીએમ મોદી સાથે&nbsp; 7500 ખાદી કારીગરો પણ ચરખા કાંત્યાં અને રેકોર્ડ સર્જાયો છે. </span></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="in"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | PM Narendra Modi attends 'Khadi Utsav' event in Ahmedabad, Gujarat <a href="https://t.co/WEWqUsuicd">pic.twitter.com/WEWqUsuicd</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1563505643767574534?ref_src=twsrc%5Etfw">August 27, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets....

PM Modi Gujarat Visi LIVE: આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, અમદાવાદને આપશે આ ભેટ

<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit:</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ બ્રિજનું ઇ લોકાર્પણ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલીસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે બનાવવામાં આવેલા 'અટલ બ્રીજ'નું પીએમ મોદી દ્વારા ઈ- લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. રુપિયા ૭૪ કરોડના ખર્ચે બનેલો આ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે.&nbsp;</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">An exemplary landmark of the Sabarmati Riverfront! <a href="https://ift.tt/huOTx0l> &mdash; Narendra Modi (@narendramodi) <a href="https://...

Gujarat Election : રાહુલ ગાંધી અમદાવાદમાં કરી શકે છે રોડ શો, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

<p><strong>અમદાવાદઃ</strong> રાહુલ ગાંધી અમદાવાદમાં રોડ શો કરી શકે છે. 5મી સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીના રોડ શોનું આયોજન કરાયું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના રોડ શોનું આયોજન કરાઈ રહ્યું છે. એરપોર્ટથી રિવર ફ્રન્ટ સુધીના રોડ શોનું આયોજન થઈ રહ્યું છે. 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી અમદાવાદમાં આવશે. રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેશે. કોંગ્રેસના કાર્યકરોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે. વિધાનસભાની ચૂંટણી માટેના બુથ મેનેજમેન્ટ અંગેનું માર્ગદર્શન આપશે.</p> <p>કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં તેની ટોચની નેતાગીરીને લઈને પાર્ટી પ્રત્યેનો અસંતોષ પણ સામે આવ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં નક્કી થયું હતું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી આ વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે, પરંતુ સોનિયા ગાંધીએ તેને એક મહિના માટે ટાળી દીધી હતી.&nbsp;</p> <p>રાજકીય વર્તુળોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પદ માટે સોનિયા ગાંધીને રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતમાં વિશ્વાસ છે, તેથી પ્રમુખની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.</p> <p>...

Modi Gujarat Visit : PM મોદી 27મી ઓગસ્ટે સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

<p>Modi Gujarat Visit : PM મોદી 27મી ઓગસ્ટે સ્મૃતિવનનું કરશે લોકાર્પણ</p>

Foot over Bridge: PM મોદી શનિવારે અમદાવાદમાં ફૂટ ઓવર બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો આ બ્રિજની વિષેશતા

<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit :</strong> ગયા અઠવાડિયે ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા અને તે જ દિવસે અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો. પ્રવાસીઓ અને મુલાકાતીઓના રસને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી વધુ એક આકર્ષણ સર્જાયું છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમને જોડતા 300 મીટરના પુલનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.</p> <blockquote class="koo-media" style="background: transparent; padding: 0; margin: 25px auto; max-width: 550px;" data-koo-permalink="https://ift.tt/2yEgRLw"> <div style="padding: 5px;"> <div style="background: #ffffff; box-shadow: 0 0 0 1.5pt #e8e8e3; border-radius: 12px; font-family: 'Roboto', arial, sans-serif; color: #424242 !important; overflow: hidden; position: relative;"><a class="embed...

JAMNAGAR : મનપાનું ઢોર પકડવાનું નાટક, 24 દિવસમાં માત્ર 58 પશુઓ પકડ્યાં

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>JAMNAGAR :</strong> રાજ્યના અન્ય શહેરોની સાથે સાથે જામનગર શહેરના મુખ્યમાર્ગો પર માલિકી અને બિનમાલિકીના રસ્તે રઝળતા પશુઓનો અનહદ ત્રાસ છે, કેટલાય નાગરિકો આ પશુઓની અડફેટનો ભોગ બની રહ્યા છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ માસના 24 દિવસમાં 58 પશુઓ પકડી પાડવામાં આવ્યા હોવાની માહિતી જાહેર કરી વાહવાહી લુટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">હાઈકોર્ટની ટકોર બાદ મનપા થોડી એક્શન મોડમાં આવી છે પણ તેના એક્શનથી કોઈ રીએક્શન ન હોય તેમ આજે આજે સવારથી જ મનપાની ઢોર પકડવાની કાર્યવાહી ચાલી રહી છે જેની સામે સવાલો ઉઠી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પકડાયેલ પશુને પશુમાલિકો છોડાવી લે છે અને પશુમાલિકો પશુ પકડવાની ગાડી પહચે તે પહેલા જ પોતાના પશુઓને શેરીઓમાં ધકેલી દે છે.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;...

RAJKOT : સૌરાષ્ટ્રના ખખડધજ હાઇવે અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન આંદોલન કરશે, જાણો વિગત

<p><br /><strong>RAJKOT :</strong> સૌરાષ્ટ્રના ખખડધજ રસ્તાઓને લઈને હવે ટ્રાન્સપોર્ટ એસોસિએશન મેદાનમાં આવ્યુ છે.રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં મુખ્ય હાઇવે ભંગાર થઈ ગયા છે. નાના વાહન ચાલકો તો પરેશાન છે, &nbsp;પરંતુ મોટા વાહનચાલકો પણ પરેશાન છે. કેમકે હાઈવે પર મસમોટા ખાડાથી વાહનો તૂટી રહ્યા છે.</p> <p>ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભંગાર હાઇવે મુદ્દે 29 ઓગસ્ટથી આંદોલન છેડશે. હાઇવે ઓથોરિટી દ્વારા ટોલટેક્સ ઉઘરાવવા ઉત્સાહ અને હાઇવે સુધારવા ઉદાસીનતા જોવા મળે છે. રાજકોટથી ગોંડલ,જેતપુર,પોરબંદર ચોટીલા, અમદાવાદ, ભાવનગર ટોલ રોડમાં મસમોટા ખાડા જોવા મળે છે.</p> <p>સોમવારે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને કલેકટરને આવેદન આપી ટોલપ્લાઝામાં આંદોલનાત્મક કાર્યક્રમ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. આજે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી પરમરાજસિંહ રાણાએ નિવેદન આપ્યું હતું. સૌરાષ્ટ્રના ભંગાર રોડ રસ્તાને લઈને નિવેદન આપ્યું હતું.</p> <p><strong>દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર</strong><br />નેશનલ હાઇવેની બિસ્માર હાલતને લઈ...

Morbi: મોરબીમાં કોઝ વેમાં યુવક તણાયો, વીજ પોલ પકડી લેતા બચ્યો જીવ, જુઓ VIDEO

<p>મોરબી: મોરબીના માળીયા તાલુકાના વર્ષામેડી ગામમાં યુવક તણાયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર વર્ષામેડી ગામે કોઝવે પરથી વરસાદી પાણીમાંથી પસાર થતા સમયે યુવક તણાયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝ વે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો ત્યારે યુવતે કોઝ વે પસાર કરતા તે તણાયો હતો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">મોરબીના માળીયાાના વર્ષામેડી ગામમાં કોઝ વે પસાર કરતા સમયે યુવક તણાયો, જુઓ વીડિયો <a href="https://t.co/gfKAfnayuy">pic.twitter.com/gfKAfnayuy</a></p> &mdash; ABP Asmita (@abpasmitatv) <a href="https://twitter.com/abpasmitatv/status/1562673154895405056?ref_src=twsrc%5Etfw">August 25, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>સદનસીબે યુવકે વીજ પોલ પકડી લેતા તેનો જીવ બચી ગયો હતો. બાદમાં સ્થાનિ...

ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા

<p>અમદાવાદઃ ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન થયું છે. મળતી જાણકારી અનુસાર હેપ્પી ભાવસારનું ફેફસાનાં કેન્સરની બીમારીને કારણે નિધન થયાનાં સમાચાર છે. હેપ્પીએ અઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો. હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓએ &nbsp;થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.</p> <p>હેપ્પી ભાવસારે એક્ટિંગની શરૂઆત એચ. કે. આર્ટ્સ કોલેજથી કરી હતી. એ સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરતા હતા. આ સાથે જ તેઓએ ગુજરાતી સિરિયલ અને ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી છે. તેઓએ 2015માં ગુજરાતી ફિલ્મ પ્રેમજી: રાઇઝ ઓફ અ વોરિયર (Premji: Rise of a Warrior) થી અભિનયની શરૂઆત કરી હતી. એ સિવાય તેઓએ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુ Montu Ni Bittu (2019) અને મૃગતૃષ્ણા (Mrugtrushna - 2021) માં પણ અભિનય કર્યો છે. એ સિવાય તેઓએ ફિલ્મ 'મહોતું' અને '21મું ટિફિન' જેવી ઉત્તમ ફિલ્મો પણ આપી છે. 'પ્રિત પિયુને પાનેતર'ના 500થી વધુ શો કરી ચૂક્યા છે.</p> <p><strong>દેશમાં ફરી વધ્યા કોરોનાના નવા કેસ</strong...

Modi Gujarat Visit : મોદી 28મીએ આવશે ગુજરાત, કચ્છને આપશે સ્મૃતિ વનની ભેટ

<p>Modi Gujarat Visit : મોદી 28મીએ આવશે ગુજરાત, કચ્છને આપશે સ્મૃતિ વનની ભેટ</p>

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દિવ્યાંગો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે રાજ્ય બહાર પણ મળશે આ લાભ

<p><strong>GSRTC's Free Bus Ride for Divyang:</strong> રાજ્યના દિવ્યાંગો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે રાજ્યના દિવ્યાંગ લોકો &nbsp;GSRTCની તમામ બસોમાં રાજ્યની બહાર પણ મફત મુસાફરી કરી શકશે.&nbsp;</p> <p><strong>3.18 લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ મળશેઃ</strong></p> <p>આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત મુજબ હવે રાજ્યનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ જે બસપાસ ધરાવે છે તે, બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ લઈ શકશે. મહત્વનું છે કે, આ નિર્ણયના પરિણામે 3.18 લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ મળશે. GSRTC દ્વારા હાલ રાજ્ય બહાર અંદાજિત 168 બસ રૂટ ઉપર એસટી બસ કાર્યરત છે.&nbsp;</p> <p><strong>રાજ્ય સરકારને 2.5 કરોડનું ભારણ વધશેઃ</strong></p> <p>દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ, સારવાર, નોકરી ધંધાના સ્થળે વિનામૂલ્યે પ્રવાસ કરવા યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના સાથે અંદાજિત રૂ. 2.5 કરોડનું ભારણ રાજય સરકાર વહન કરશે.</p> ...

Gujarat : રખડતા ઢોર મુદ્દે ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો અત્યાર સુધીના મોટા સમાચાર

<p><strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત સરકારે રખડતા ઢોર મુદ્દે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો પશુને ઢોરવાડામાં મુકવામાં આવે છે. તેને વિનામુલ્યે રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સરકાર ભોગવશે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/Ps6kc17V6So" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મનપા અને નગરાપાલિકાના ઢોરવાડામાં પશુઓને વિનામુલ્યે રાખવાની મંજૂરી સરકારે આપી દીધી છે. રખડતા ઢોરના ત્રાસથી જનતાને મુક્ત કરવા રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઢોરવાડાની મર્યાદા હશે, ઘાસચારાની અછત હશે, તે તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. હંગામી ધોરણે તાત્કાલિક ઢોરવાડા બનાવવાનો આદેશ અપાયો છે. થોડા દિવસોમાં તેની અમલવારી કરવામાં આવશે.&nbsp;</p> <p><br /><strong>રેલવે ભરતી માટેની પરીક્ષામાં બિહારના ડમી...

Gujarat Election 2022 : કઈ તારીખે કોંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી કરશે જાહેર? જાણો મોટા સમાચાર

<p><strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રીય થઈ ગયા છે અને આમ આદમી પાર્ટી દ્વારા તો વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની બે યાદી તો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસે પણ પહેલી યાદી જાહેર કરવાની તારીખ જણાવી દીધી છે. 15 સપ્ટેમ્બર પહેલા કોંગ્રેસ ઉમેદવારની પહેલી યાદી જાહેર કરશે. કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે આ જાહેરાત &nbsp;કરી છે. કેટલાક સિટિંગ ધારાસભ્યો અને શહેરી વિસ્તારના ઉમેદવાર હોય શકે છે.</p> <p>ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ રાજસ્થાન મોડલ અપનાવશે. આરોગ્ય, કૃષિ અને સરકારી કર્મચારીઓના કેસમાં રાજસ્થાન મોડલ અપનાવવાનું વચન આપવામાં આવ્યું છે. રાજસ્થાનની જેમ જ ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. જાન્યુઆરી 2002 બાદ નોકરી પર લાગેલ કર્મચારીઓ માટે જૂની પેંશન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે.&nbsp;</p> <p>ખેતી માટે ખાસ અલગ&nbsp;<a title="બજેટ" href="https:/...

Gujarat Rains: સાબરમતી નદીમાં પાણી આવતા ઇડરના સપ્તેશ્વર મહાદેવનું ગર્ભગૃહ પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો

Gujarat Election : કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કયા દિગ્ગજ નેતા અશોક ગેહલોતને મળવા પહોંચ્યા?

<p><strong>અમદાવાદઃ</strong> પક્ષ પલટો કરનાર સોમા ગાંડા ઘર વાપસીની તૈયારીમાં હોવાના સંકેત મળી રહ્યા છે. સરકીટ હાઉસમાં અશોક ગેહલોતે મળવા પહોંચ્યા હતા. જોકે, અશોક ગેહલોતે સોમાભાઈને મળવાનો સમય ના આપ્યો. સોમા પટેલે સહપ્રભારી રામ ક્રિષ્ના સાથે બેઠક કરી હતી. વિધાનસભા ચૂંટણી લડવાનું આપ્યું નિવેદન. સોમા ગાંડા ધારાસભ્ય અને સાંસદ રહી ચુક્યા છે. સોમા ગાંડાએ 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.&nbsp;</p> <p>નોંધનીય છે કે, સોમા ગાંડા સુરેન્દ્રનગર લોકસભા બેઠકના પૂર્વ સાંસદ છે અને તેઓ છેલ્લે લીંબડી વિધાનસભાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. અહીં રાજીનામું આપતાં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કિરીટસિંહ રાણાનો વિજય થયો હતો.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/qK84OJe" /></p> <p><strong>અમદાવાદઃ</strong>&nbsp;ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ રાજસ્થાન મોડલ અપનાવશે. આરોગ્ય, કૃષિ અને સરકારી કર્મચારીઓના કેસમાં રાજસ્થાન ...