Skip to main content

Gujarat: સરકારની બેદરકારી, જ્ઞાન સાધના સ્કૉલરશિપ માટે 500થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ફાંફે ચઢ્યા, શું છે મામલો ?


<p><strong>Gujarat News:</strong> વધુ એકવાર સરકારી વેબસાઇટમાં ગોટાળાની ઘટના સામે આવી છે, ગુજરાત સરકાર દ્વારા લૉન્ચ કરવામાં આવેલી વિદ્યાર્થી લાભ માટેની યોજનાની વેબસાઇટમાં ક્ષતિ હોવાની વાત સામે આવી છે. ખરેખરમાં, વાત એમ છે કે, ગુજરાત સરકારની જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેની વેબસાઇટમાં ધાંધિયાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા થઇ રહી છે, અત્યારે જ 500થી વધુ શાળાઓ ના હોવાથી વિદ્યાર્થીઓ ફાંફે ચઢ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સરકાર જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અતંર્ગત વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે, અને આ માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જોકે, અત્યારે વાત એમ છે કે, સ્કોલરશિપ પૉર્ટલમાં 500 શાળાઓ મુકવામાં જ નથી આવી આ કારણે વિદ્યાર્થીઓ ફાંફે ચઢ્યા છે. જ્ઞાન સાધના સ્કોલરશિપના રજિસ્ટ્રેશનમાં ધાંધિયા થવાની પણ ફરિયાદ ઉઠી છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ઠરાવનો પૂરતો અભ્યાસ કર્યા વિના જ પૉર્ટલ ઓપન કરતાં આવી મુશ્કેલીઓ સર્જાઈ છે. સોફ્ટવેરમાં 500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ જ મુકાયું ના હોવાનું જાણવા મળ્યું છે.&nbsp;</p> <p><strong>ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા, બસ કરવું પડશે આ કામ</strong></p> <p>કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેથી ગરીબ પરિવારોને શિક્ષણમાં મદદ મળી શકે. આજે અમે એવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.&nbsp;</p> <p>આ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના છે, જેના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા આપવામાં આવે છે. આનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડશે, જેના માટે કેટલાક જરૂરી દસ્તાવેજો અને લાયકાત હોવા જોઈએ. ગુજરાત સરકાર નવા સત્રથી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ આવા વિદ્યાર્થીઓને રૂ. 25,000 સુધીની શિષ્યવૃત્તિ આપશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 20 હજાર રૂપિયા જ્યારે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 25 હજાર રૂપિયા આપવામાં આવશે. આ માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં 1.2 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ. આ શિષ્યવૃત્તિ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ પણ હાજર રહેવાનું રહેશે. આ સ્કોલરશીપ પરીક્ષા પાસ કર્યા પછી જ આપવામાં આવશે. જે બાળકોએ ધોરણ 8 પાસ કર્યું છે તેઓ પણ આ માટે અરજી કરી શકે છે. અરજી દરમિયાન, તમારી ઓળખના સંપૂર્ણ દસ્તાવેજો જેમ કે આધાર, PAN અને શાળાની માર્કશીટ વગેરે આપવાના રહેશે. ઓનલાઈન ઉપરાંત, તમે આ માટે શાળામાંથી પણ અરજી કરી શકો છો. આ શિષ્યવૃત્તિ દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ વખતે તેની શરૂઆત મે મહિનામાં થઈ હતી અને તેનું પેપર 11મી જૂને હતું. કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરી શકે છે, પરંતુ શરત એ છે કે તેની કુટુંબની આવક ઉપર જણાવેલી મર્યાદાથી વધુ ન હોવી જોઈએ.</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>