Skip to main content

Posts

Showing posts from October, 2023

AAP Gujarat: ચૂંટણી પહેલા આપમાં ડખો, ગુજરાતના બે નેતાને પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ

<p><strong>Bharuch AAP News:</strong> ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના પક્ષને લગતા કામોને વધુ સરળ બનાવવા માટે કમર કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પક્ષને મજબૂત બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે, અને સાથે સાથે પક્ષ વિરોધી ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે, આ અંતર્ગત આજે ભરૂચમાંથી બે મોટા નેતાોને પક્ષમાથી સસ્પેન્ડ કરવાના સમાચાર સામે આવ્યા છે.</p> <p><br /><img src="https://ift.tt/bhp64WT" /></p> <p>મળતી માહિતી પ્રમાણે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાને મજબૂત કરવા માટે કામ શરૂ કરી દીધુ છે. હાલમાં જ ભરુચમાંથી આમ આદમી પાર્ટીના નેતા સાદિક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યુ છે કે, સાદીક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરવામા આવ્યા છે. સાદિક લવલી પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.&nbsp;</p> <h4 class="article-title ">રાજસ્થાનમાં AAPએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી</h4> <p>Rajasthan AAP Candidate Lis...

PM Modi Gujarat Visit Live : PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા નમન, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અર્પણ કરી પુષ્પાંજલિ

<p>PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે છે બીજો દિવસ છે. આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતિ છે. આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી આજે નર્મદામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાજંલિ અર્પણ કરશે. ત્યારબાદ કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે 5 ગ્રીન ઈનિશિયટીવ પ્રોજેક્ટ, ત્રણ પ્રવાસન આકર્ષણના પ્રોજેક્ટ અને 3 ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરાશે.</p> <p>પીએમ વર્ચ્યુઅલી એકતા નગર અને અમદાવાદ વચ્ચે સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. આ ટ્રેન 31 ઓક્ટોબર સવારે 7 વાગ્યે એકતાનગર રેલવે સ્ટેશન આવી પહોંચશે. પીએમના હસ્તે 7.5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કમલમ પાર્કનું લોકાર્પણ થશે. ખાસ નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફૂટ કે જે કમલમ તરીકે જાણીતુ છે તેની નર્સરી બનાવવામાં આવી છે.</p> <p>પીએમ મોદી 81 કરોડના ખર્ચે નિર્માણ થનારા સહકાર ભવનનું લોકાર્પણ કરશે. ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંક લિમિટેડના આ સહકાર ભવનનું નિર્મા...

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી આજે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, એકતા પરેડમાં રહેશે ઉપસ્થિત

<p>PM Modi Gujarat Visit:&nbsp;PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે છે બીજો દિવસ છે. આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી આજે નર્મદામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાજંલિ અર્પણ કરશે. ત્યારબાદ કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે 5 ગ્રીન ઈનિશિયટીવ પ્રોજેક્ટ, ત્રણ પ્રવાસન આકર્ષણના પ્રોજેક્ટ અને 3 ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરાશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> નો કેવડિયા ખાતે કાર્યક્રમ<br /><br />લાઈવ નિહાળો:<br />&bull; <a href="https://ift.tt/zDU179n />&bull; <a href="https://ift.tt/yjr5n1u />&bu...

Gujarat News : બોડેલીમાં નકલી સરકારી કચેરી કૌભાંડમાં અબુ બકર સૈયદની કરાઈ મેરેથોન તાપસ

<p>Gujarat News : બોડેલીમાં નકલી સરકારી કચેરી કૌભાંડમાં અબુ બકર સૈયદની કરાઈ મેરેથોન તાપસ&nbsp;</p>

PM Modi: PM મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે, 5950 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની આપશે ભેટ

<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 5,950 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં પણ પૂજા-અર્ચના કરશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">આવતીકાલે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> નો ગુજરાત ખાતે પ્રવાસ <br /><br />લાઈવ નિહાળો:<br />&bull; <a href="https://ift.tt/q8o2M6Z />&bull; <a href="https://ift.tt/TsSIzxt />&bull; <a href="https://ift.tt/qyetF3r> <a href="https://t.co/C85QDuoS8b">pic.twitter.com/C85QDuoS8b</a></p> &mdash; BJP Gujarat (@BJP4Gujarat) <a href="https://twitter.co...

PM Modi Gujarat: પીએમ મોદી 30મીએ મહેસાણાને આપશે 5941 કરોડના વિકાસકાર્યોની ભેટ, સાથે 7 જિલ્લાઓને મળશે લાભ

<div><strong>ગાંધીનગર, 29 ઓક્ટોબર:</strong> 30 ઓક્ટોબર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, ગુજરાતમાં 5941 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.&nbsp;&nbsp;</div> <div>&nbsp;</div> <div>ડાભોડા ગામમાં સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.&nbsp;</div> <div>&nbsp;</div> <div><strong>રેલવે વિભાગ અને GRIDEના પ્રકલ્પો</strong></div> <div>મહેસાણા અને અમદાવાદમાં ર...

Gujarat News : રાજ્યભરમાં બનાવટી દવાના કૌભાંડને લઈને અમદાવાદમાંથી વધુ એકની ધરપકડ

<p>Gujarat News : રાજ્યભરમાં બનાવટી દવાના કૌભાંડને લઈને અમદાવાદમાંથી વધુ એકની ધરપકડ&nbsp;</p>

Gujarat High Court | ‘એક અઠવાડિયાનો સમય આવ્યો છે.. કાયદાની મર્યાદામાં પગલા લ્યો..’

<p>Gujarat High Court | &lsquo;એક અઠવાડિયાનો સમય આવ્યો છે.. કાયદાની મર્યાદામાં પગલા લ્યો..&rsquo;</p>

Gandhinagar: ક્યાંક તમારી મતદાર યાદીમાં નથીને ભૂલ, આ તારીખથી શરુ થઈ રહ્યો છે સુધારણ કાર્યક્રમ

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હાલ મુસદ્દા મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,87,59,709 મતદારો, જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ ઉપરાંત EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે અને મતદાર e-EPIC પણ download &nbsp;કરી શકે છે.&nbsp;</p> <p style="text-align: justify;">રાજ્યભરમાં આગામી તા.05/11/2023 (રવિવાર) ના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તા. 05/01/2024 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્...

Gujarat: એસટી કર્મચારી સંગઠનની વાહનવ્યવહાર મંત્રી સાથે બેઠક, સમાધાન અંગે શુ લેવાયો નિર્ણય ?

<p><strong>ગાંધીનગર:</strong> એસટી એટલે કે સ્ટેટ ટ્રાંસપોર્ટના કર્મચારી મંડળના પદાધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની સાથે-સાથે સરકારના સચિવ અને અધિકારીઓની ઉપસ્થિતમાં થયેલી આ બેઠકમાં કર્મચારીઓની ત્રણ અલગ-અલગ માંગ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.&nbsp;</p> <p>સકારાત્મક માહોલમાં આ ચર્ચા દરમિયાન એસટી વિભાગના કર્મચારીઓની પડતર માંગોના નિકાલને લઈ સરકારનો હકારાત્મક પ્રત્યુતર આવતા એસટી કર્મચારી મંડળ સાથે સમાધાનના સ્પષ્ટ સંકેત મળ્યા છે. પડતર પ્રશ્નોના સમાધન પહેલા એસટી કર્મચારી સંગઠને ખુશી વ્યક્ત કરી છે. મંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ પદાધિકારીઓની મોડી રાત સુધી અમદાવાદના રાણીપ ડેપો પર બેઠક મળી હતી. &nbsp;જેમાં આંદોલન સમેટવાનો નિર્ણય લેવાયો છે.&nbsp;&nbsp;</p> <p>એસટી કર્મચારીઓની નાણાંકીય બાબતો અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા તંત્ર દ્વારા ખાતરી આપી છે. છેલ્લા ઘણા વર્ષોથી એસટી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને લડત આપી રહ્યા હતા. એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા 23 ઓક્ટોમ્બ...

Gujarat | ક્યાંક રસ્તાઓ ખખડધજ તો ક્યાંક ભૂગર્ભ ગટરનો ત્રાસ, જુઓ વીડિયોમાં સમસ્યાઓ

<p>Gujarat | ક્યાંક રસ્તાઓ ખખડધજ તો ક્યાંક ભૂગર્ભ ગટરનો ત્રાસ, જુઓ વીડિયોમાં સમસ્યાઓ</p>

Gujarat Stray Cattle | ક્યાંક બાઈક સવાર પાછળ ઢોરે મૂકી દોટ તો ક્યાંક અડફેટે લેતા થયા મોત

<p>Gujarat Stray Cattle | ક્યાંક બાઈક સવાર પાછળ ઢોરે મૂકી દોટ તો ક્યાંક અડફેટે લેતા થયા મોત&nbsp;</p>

Temple Of Gujarat : શરદપૂનમના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણના કારણે રાજ્યના મંદિરોના સમયમાં ફેરફાર

<p>Temple Of Gujarat : શરદપૂનમના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણના કારણે રાજ્યના મંદિરોના સમયમાં ફેરફાર</p>

Gujarat: આજથી આંગણવાડીના કર્મચારીઓ હડતાળ પર, બે મહિનાથી નથી મળ્યો પગાર

<p>Gujarat:&nbsp; આજથી રાજ્યના આંગણવાડીના કર્મચારીઓ અનિશ્વિત કાળ સુધી હડતાળ પર ઉતરશે. આંગણવાડી કર્મચારીઓની હડતાળને પગલે રાજ્યની 58 હજાર આંગણવાડીઓને અનિશ્ચિત સમય સુધી તાળા લાગશે. <br /><br />આંગણવાડીના કર્મચારીઓને બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. તે સિવાય મસાલા અને અન્ય ચીજવસ્તુઓના પણ આઠ- આઠ મહિનાથી બિલ પાસ કરવામા આવ્યા નથી. તો આંગણવાડીના મકાનોનું આઠ મહિનાથી ભાડુ ન મળ્યાનો પણ કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો.</p> <p>કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે આંગણવાડીમાં આપેલા ફોન પણ ચાલતા નથી. ત્યારે વિવિધ પડતર પ્રશ્નોએ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતા માત્ર આશ્વાસન સિવાય કશું જ મળ્યું નથી. આખરે વારંવારની રજૂઆતથી કંટાળીને હવે આંગણવાડીના કર્મચારીઓએ હડતાળએ અનિશ્વિત સમય સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો.</p> <p>તાજેતરમાં જ રાજ્ય સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી હતી. આ સહાયકોને પગાર તરીકે પ્રાથમિક વિભાગમાં 21 હજાર રૂપિયા માસિક પગાર મળશે, માધ્યમિક વિભાગમાં 24 હજાર રૂપિયા માસિક પગાર મળશે જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 26 હજાર રૂપિયા માસિક પગાર મળશ...

Vadodara News: ગરબે ઘૂમતા યુવકે રાસની રમઝટ વચ્ચે પાર્ટી પ્લોટમાં કર્યું પ્રપોઝ, સર્જાયો વિવાદ, જુઓ વીડિયો

<p>વડોદરાના યુનાઇડેટ વે ગરબામાં યુવકે યુવતીને પ્રપોઝ કર્યું હતું.યુવકે ફિલ્મી સ્ટાઇલમાં ઘૂંટણીયે પડીને ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું હતું. યુવતીએ પણ સહર્ષ તેની પ્રપોઝલ સ્વીકારી હતી અને રિંગ માટે&nbsp; હાથ આગળ કર્યો હતો બાદ ખુશીથી યુવક યુવતીને ઉઠાવી લે છે, આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટનાને લઇને વિવાદ પણ સર્જાયો હતો.</p> <p>ગત રોજ ગુજરાતી કલાકારે પ્રપોઝને લઈને નિવેદન કરતા&nbsp;&nbsp;વિવાદ સર્જાયો હતો. &nbsp;મહિલા કલાકાર ઉર્વશી સોલંકીએ &nbsp;કહ્યું હતું કે, ગુજરાતમાં જો કોઇને આઇ લવ યુ કહેવું હોય તો &nbsp;વેલેન્ટાઇન ડેની &nbsp;નહિ પરંતુ &nbsp;નવરાત્રિની પણ રાહ જોવાતી હોય છે. જો 9 દિવસ ગરબા રમ્યા હો અને સિંગલ હો તો તમે ગરબા જ રમ્યા &nbsp;છો. &nbsp;આવા અનેક હશે જે નવ દિવસ રમ્યા બાદ પણ સિંગલ હશે, જે આવતા વર્ષે નવરાત્રિની રાહ જુએ છે. જો કે બાદ વિવાદ થતાં તેમણે તેમના નિવેદનને લઇને સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે 21મી સદી પ્રમાણે મા બાપ જ એમ કે છે કે, સારી છોકરી હોય તો કે જે, મેળ પડાવી દઈશુ,મારો ભાવ હતો એ કલિયર હતો...

Hamoon cyclone: હામુન વાવાઝોડાના કારણે આ રાજ્યમાં પડશે ભારે પવન સાથે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

<p><strong>Hamoon cyclone:</strong>હામુન ચક્રવાતને લઈને હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ગંભીર ચક્રવાત હાલમાં ઉત્તર-પશ્ચિમ અને તેની સાથે સંકળાયેલ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત હમુને ગઈકાલે સાંજથી લઈને આજ સુધી ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ ચક્રવાતની તીવ્રતા વધુ વધશે. આ ચક્રવાત આજે &nbsp;એટલે કે બુધવારે બાંગ્લાદેશમાં ટકરાયું. તે સમયે 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.</p> <p><strong>આ રાજ્યોમાં વરસાદની શક્યતા</strong></p> <p>આ વાવઝોડા &nbsp;સાથે વધુ એક વાવાઝોડુ અન્ય પણ &nbsp;આવશે, જોકે એવું માનવામાં આવે છે કે, આ વાવાઝોડું&nbsp; એકદમ હળવું &nbsp;હશે.. તેની અસર બહુ નહીં થાય. પરંતુ વાવાઝોડુ હામુનના કારણે ઘણા વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. &nbsp;મિઝોરમ, ત્રિપુરા, મણિપુર અને નાગાલેન્ડ તેમજ આસામના દક્ષિણ ભાગોમાં વરસાદની ચેતવણી જાહેરકરવામાં આવી છે.</p> <p><strong...

Gujarat Crime | અત્યાર સુધી બાળકીઓ સાથે અડપલા અને દુષ્કર્મની કેટલી અને ક્યારે બની ઘટનાઓ?

<p>Gujarat Crime | અત્યાર સુધી બાળકીઓ સાથે અડપલા અને દુષ્કર્મની કેટલી અને ક્યારે બની ઘટનાઓ?&nbsp;</p>

Gujarat Heart Attack | ગુજરાતમાં 24 કલાકમાં જ 7 લોકોના હાર્ટ અટેકથી મોત, ખાલી રાજકોટમાં 4 લોકોના મોત

<p>Gujarat Heart Attack | ગુજરાતમાં 24 કલાકમાં જ 7 લોકોના હાર્ટ અટેકથી મોત, ખાલી રાજકોટમાં 4 લોકોના મોત&nbsp;</p>

Gujarat : રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધતા કેસને લઈને આરોગ્ય મંત્રીએ યોજી બેઠક

<p>Gujarat : રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધતા કેસને લઈને આરોગ્ય મંત્રીએ યોજી બેઠક&nbsp;</p>

Gujarat : હળવદના સાપકડા ગમે જમીનના પ્રશ્ને ફાયરિંગ થયાની ચર્ચા

<p>Gujarat : હળવદના સાપકડા ગમે જમીનના પ્રશ્ને ફાયરિંગ થયાની ચર્ચા&nbsp;</p>

Gujarat Heart Attack | 48 કલાકમાં હાર્ટ અટેકથી 15ના મોત, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં , યોજી બેઠક

<h1 class="style-scope ytd-watch-metadata">Gujarat Heart Attack | 48 કલાકમાં હાર્ટ અટેકથી 15ના મોત, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં , યોજી બેઠક</h1>

24 કલાકમાં ગરબા રમતા 10 લોકોનાં હાર્ટ એટેકથી મોત, 500થી વધુ એમ્બ્યુલન્સ કોલ આવ્યા, નિષ્ણાતો આપી રહ્યા છે આ કારણ

<p><strong>Heart Attack At Garba Events In Gujarat:</strong> આજકાલ હાર્ટ એટેક એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ જે ઉંમરે તેનું જોખમ વધી ગયું છે તે ખૂબ જ પરેશાન કરનાર અને આશ્ચર્યજનક છે. લોકોને ખૂબ જ નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે. અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે.</p> <p>હાલમાં જ ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં કોઈનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું તો કોઈનું લગ્નમાં ડાન્સ કરતી વખતે મૃત્યુ થયું હતું. સૌથી ચોંકાવનારી ઘટના છેલ્લા 24 કલાકની છે, જ્યારે ગુજરાતમાં ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયા હતા.</p> <p>ગુજરાતના કપડવંજ ખેડામાં રવિવારે (22 ઓક્ટોબર)ના રોજ ગરબા રમતી વખતે 17 વર્ષનો યુવક વીર શાહ અચાનક બેભાન થઈ ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આવું જ કંઈક બરોડામાં 13 વર્ષના છોકરા સાથે થયું. અમદાવાદના 28 વર્ષીય યુવક રવિ પંચાલ અને વડોદરાના 55 વર્ષીય શંકર રાણા પણ ગરબા રમતા હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓમાં સામેલ છે.</p> <p><strong>500</strong><strong> થી...

યાત્રાધામ બહુચરાજીના સાત ગામોને મળશે માળખાકીય સુવિધાઓ, મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, જાણો   

<p><strong>ગાંધીનગર:</strong> પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી અને આસપાસના વિસ્તારને માળખાકીય સુવિધાઓ વિકસિત કરવા &nbsp;મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ &nbsp;બહુચરાજી તાલુકાના સાત ગામોની 825 હેક્ટર જમીનનો બહુચરાજી વિસ્તાર વિકાસ મંડળમાં સમાવેશ કર્યો છે. આ જાહેરાતથી યાત્રાધામ બહુચરાજીમાં આર્થિક પ્રવૃતિઓના વિકાસને વેગ મળશે. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે દુર્ગાષ્ટમીના પાવન પર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી તેમજ તેની આસપાસના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા ગામો સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તારમાં ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને વેગ આપવાના હેતુથી બેચરાજી&hellip;</p> &mdash; CMO Gujarat (@CMOGuj) <a href="https://twitter.com/CMOGuj/status/1715975253615349857?ref_src=twsrc%5Etfw">October 22, 2023</a></blockquote> <p> <script src=...

Gujarat Weather Updates | શું ગુજરાતમાં આવશે વાવાઝોડું, હવામાન વિભાગે શું કરી આગાહી?

<p>Gujarat Weather Updates | શું ગુજરાતમાં આવશે વાવાઝોડું, હવામાન વિભાગે શું કરી આગાહી?&nbsp;</p>

Gujarat |  ભૂલકાઓને શાળાઓમાં કેમ મરાઈ રહ્યો છે ક્રુરતા ભરેલો માર, જુઓ આ વીડિયોમાં વિગત

<p>Gujarat |&nbsp; ભૂલકાઓને શાળાઓમાં કેમ મરાઈ રહ્યો છે ક્રુરતા ભરેલો માર, જુઓ આ વીડિયોમાં વિગત&nbsp;</p>

ગુજરાતઃ કચ્છનું ધોરડો બન્યું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ, UNWTO એ 54 ગામડાઓમાં ધોરડોનો કર્યો સમાવેશ

<p><strong>Dhordo of Kutch:</strong> ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે. વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ધોરડો ગામની વસ્તી આશરે 600 લોકોની છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">That's a sneak peek from today. Get a glimpse of <a href="https://twitter.com/UNWTO?ref_src=twsrc%5Etfw">@UNWTO</a> <a href="https://twitter.com/hashtag/BestTouris...

Gujarat Weather Forecast | લો પ્રેશર સર્જાતા વાવાઝોડાનું સંકટ, માછીમારોને અપાયું એલર્ટ

<p>Gujarat Weather Forecast |&nbsp; લો પ્રેશર સર્જાતા વાવાઝોડાનું સંકટ, માછીમારોને અપાયું દરિયો ન ખેડવાનું એલર્ટ&nbsp;</p>

પાછોતરા વરસાદથી કપાસના પાકના નુકસાનનું ખેડૂતોને ક્યારે મળશે વળતર? જાણો કૃષિમંત્રીએ શું કહ્યું

<p>રાજ્યમાં પડેલા પાછોતરા વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાન થયાની ફરિયાદ ખેડૂતો દ્રારા ઉઠી છે ત્યારે આ મુદે કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે આજે મીડિયા સમક્ષ વાત કરતા મીડિયાના માધ્યમથી ખેડૂતોને ભરોસો આપ્યો હતો કે, રાજ્યના ખેડૂતોના હિતમાં સરકાર વિચાર કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'હું આ વાતનો સ્વિકાર કરું છું કે કપાસના પાકને નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી સાથે કપાસમાં નુકસાની મુદ્દે ચર્ચા પણ કરી છે.'</p> <p class="article-title "><strong>Agriculture News: રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવને લઈને મોદી સરકારે કરી મોટી જાહેરાત</strong></p> <p>ધરતીપુત્રોના હિતને લઈને ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૨ થી ૭ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૫૦ પ્રતિ ક્વિ., ચણામાં રૂ. ૧૦૫ પ્રતિ ક્વિ. અને રાયડામ...

સ્પાની આડમાં અનૈતિક પ્રવૃતિ પર લગામ, પોલીસના રાજ્યભરમાં સ્પા પર દરોડા

<p>Raids On Spa: રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ હવે એકશનમાં આવી છે. રાજ્યભરમાં સ્પામાં પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે. &nbsp;સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી કરી છે. &nbsp;</p> <p>સુરતમાં SOG, મહિલા પોલીસ અને ક્રાઈમબ્રાંચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એકસાથે અલગ- અલગ વિસ્તારમાં 50 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના સરથાણા, મોટા વરાછા, કાપોદ્રા, અમરોલી, વેસુ, ડુમ્મસ રોડ, પીપલોદ, VIP રોડ, અલથાણ, ભીમરાડ, ડીંડોલી, રાંદેર સહિતના વિસ્તારમાં તપાસ કરાતા સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p> <p>પોલીસે કાર્યવાહી દરમિયાન દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી 30 યુવતીને મુક્ત કરાવી હતી. ભાડાની દુકાનોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં વિદેશી યુવતીઓને બોલાવી વેશ્યાવૃતિ કરાવવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે.</p> <p>આ તરફ ગીર સોમનાથમાં હોટલ અને સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા પોલીસે સ્પેશલ ડ્રાઈવ યોજી છે. 21 સ્થળે પોલીસની 10 ટીમોએ ચેકિંગ હાથ ધર્યુ...

Gujarat News : રાજ્યમાં દારૂ બંધી માત્ર કાગળ પર, મહેસાણાના મોઢેરામાં દારૂડિયાઓ બેફામ

<p>Gujarat News : રાજ્યમાં દારૂ બંધી માત્ર કાગળ પર, મહેસાણાના મોઢેરામાં દારૂડિયાઓ બેફામ&nbsp;</p>

Gujarat|PMOના નકલી અધિકારી મયંક તિવારીના ઘરે ત્રાટકી CBIની ટીમ,જાણો શું કર્યું છે આ શખ્સે કારનામું?

<p>Gujarat| PMOના નકલી અધિકારી મયંક તિવારીના ઘરે ત્રાટકી CBIની ટીમ, જાણો શું કર્યું છે આ શખ્સે કારનામું?&nbsp;</p>

Gujarat Politics: હિંમતનગર ભાજપમાં ભૂકંપ, શહેર ભાજપ મહામંત્રીએ આપ્યું રાજીનામું

<p><strong>Himmatnagar News:</strong> હિંમતનગર ભાજપ શહેર મહામંત્રી બંટીભાઈ મહેતાએ અંગત કારણ દર્શાવી હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠના હોદ્દેદારો દ્વારા સમજાવટ શરૂ કરવામાં આવી છે. મહામંત્રી દ્વારા આપવામાં આવેલા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ અગાઉ શહેર પ્રમુખે રાજીનામું આપ્યું હતું.<br /><br />કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તમામ 26 લોકસભાની બેઠકો માટે પ્રભારી બેઠક કરશે, નેતાઓના લોકસભા બેઠકના પ્રવાસ બાદ પ્રભારી બેઠક કરશે. બેઠક દીઠ 30 મિનિટ પ્રભારી નેતાઓ સાથે મૂલ્યાંકન બેઠક કરશે. હાલ કઈ લોકસભા બેઠકમાં શું પરિસ્થિતિ છે તે અંગે ચર્ચા &nbsp;થશે. જે પરિસ્થિતિ છે તેમાં શું કરવાથી કોંગ્રેસને ચૂંટણીમાં ફાયદો થાય તે અંગેની ચર્ચા થશે. આગામી 2 દિવસ કોંગ્રેસના નેતાઓ પ્રભારી સાથે લોકસભાની આગામી ચૂંટણી જીતવા &nbsp;મંથન કરશે.</p> <p>વિશ્વનું બીજું અને ભારત દેશનું પહેલું સૌથી નાની વયનું ઓર્ગન ડોનેશન સુરતમાં થયું છે. બાળકનો જન્મ થતા ની સાથે જ 111 કલાક એટલે કે મ...

Gujarat | તહેવારોની સિઝનમાં નાનામાં નાના વેપારીને તકલીફ ન પડે તે માટે શું છે સરકારનો એક્શન પ્લાન?

<p>Gujarat | તહેવારોની સિઝનમાં નાનામાં નાના વેપારીને તકલીફ ન પડે તે માટે શું છે સરકારનો એક્શન પ્લાન?&nbsp;</p>

Gujarat Congress: લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસ તૈયાર, 7 કાર્યકારી પ્રમુખોને સોંપી મોટી જવાબદારી, જાણો

<p><strong>અમદાવાદ:&nbsp; ગુજરાતમાં </strong>લોકસભાની ચૂંટણી 2024ને લઈ ગુજરાત કૉંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ચૂંટણીની તૈયારીઓને ભાગરુપે ગુજરાત કૉંગ્રેસ દ્વારા 7 કાર્યકારી પ્રમુખોને લોકસભા&nbsp; બેઠકોની જવાબદારી સોંપાઈ છે. કૉંગ્રેસના નેતા&nbsp; હિંમતસિંહ પટેલને સૌથી વધુ 5 બેઠકની જવાબદારી સોંપાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે &nbsp;લલિત કગથરાને સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી અને જામનગર બેઠકની જવાબદારી સોંપાઈ છે. જિગ્નેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.</p> <p>ઈન્દ્રવિજયસિંહ ગોહિલને ખેડા, &nbsp;આણંદ, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ છે. અંબરીશ ડેરને રાજકોટ, &nbsp;ભાવનગર, &nbsp;જૂનાગઢ અને &nbsp;પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે. &nbsp;ઋત્વિક મકવાણાને &nbsp;નવસારી, સુરત, વલસાડ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જિજ્ઞેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી...

Gujarat Rain: બીજા નોરતે આ જિલ્લામાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

<p><strong>અમદાવાદ:</strong>&nbsp; હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;અત્યારે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન રહશે. &nbsp;વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની &nbsp;અસરથી વરસાદ પડશે.&nbsp;</p> <p><strong>ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે</strong></p> <p>ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે તેવી હવામાન વિભાગે આ ગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે &nbsp;વરસાદ વરસી શકે છે.&nbsp;&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/TODGrUo" width="617" height="398" /></p> <p>પહેલા નોરતે પણ અનેક વિસ્તારોમાં સામાન...

Gujarat: સીએમ પટેલે રાજ્યની 3 મનપાને વિકાસના કામો માટે 1,646 કરોડ ફાળવ્યા, જાણો વિગતે

<p><strong>Gujarat News:</strong> ગુજરાતના મુખ્યમંત્રીએ આજે મોટી જાહેરાત કરી છે, મુખ્યમંત્રી ભૂપેન્&zwj;દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓને શહેરી સડક અને આંતરમાળખાકીય સુવિધા વિકાસના તથા આગવી ઓળખના કામો માટે કુલ- ૪૧૪ કામો માટે ૧,૬૪૬ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના ૪૧૪ કામો માટે કુલ ૧,૬૪૬ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે.</p> <p>તદઅનુસાર, વડોદરા મહાનગરપાલિકાએ ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં ૪૭ કામો માટે ૧૮૪.૦૯ કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.</p> <p>સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના ૧૦૧, સામાજિક આંતર માળખાકીય સુવિધાના ૭૮, અર્બન મોબિલિટીના ૨૧ અને આગવી ઓળખના બે એમ ૨૦૨ કામો માટે રૂપિયા ૧૦૨૯.૫૫...

Accident: પહેલા જ નોરતે રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માત, 50થી વધુ લોકોને પહોંચી ઇજા, જાણો

<p><strong>Accident News in Gujarat:</strong> રાજ્યમાં ગઇકાલથી પવિત્ર તહેવાર નવરાત્રિની શરૂઆત થઇ ચૂકી છે, એકબાજુ નવરાત્રિની ધૂમ છે તો બીજીબાજુ રાજ્યમાં ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં બે ઠેકાણે બે અકસ્માતમાં 50થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. એક અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં થયો છે, તો બીજો અકસ્માત પાટણ જિલ્લામાં સર્જાયો છે.&nbsp;</p> <p><strong>સુરેન્દ્રનગરમાં એસટી બસ પલટી -&nbsp;</strong><br />સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે પ્રથમ નોરતે બસનો ભયંકર અકસ્માત સર્જાયાની ઘટના ઘટી છે. ગઇ મોડી રાત્રે લખતર તાલુકાના વણા ગામ પાસે આ ઘટના સર્જાઇ હતી, અહીં દિયોદર-જૂનાગઢ રૂટની એસ. ટી. બસના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઇ ગઈ હતી, જેમાં બસમાં સવાર 40 મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા થયા હતા જેઓને અમદાવાદ અને રાજકોટની હૉસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જેમાં બસ કન્ડકટરને રાજકોટની હૉસ્પીટલમાં ખસેડાયો હતો, અને ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા...

Navratri 2023: CM ભૂપેન્દ્ર પટેલે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023'નો કરાવ્યો શુભારંભ

<p style="text-align: justify;"><strong>Navratri 2023:</strong> આજે નવલી નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે. દેશભરમાં આજે ભક્તિ ભાવ સાથે માતાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે ગુજરાતમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રની રહ્યા છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe style="border: none; overflow: hidden;" src="https://ift.tt/i940nDS" width="500" height="787" frameborder="0" scrolling="no" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અમદાવાદના જીએમડીસી ખાતે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023...

નવરાત્રિને લઇને અંબાજી મંદિર મેનેજમેન્ટનો નિર્ણય, જાણો ગરબે રમવા અને પ્રવેશ માટે ક્યાં નવા નિયમો ઘડાયા

<p><strong>અંબાજી:</strong>મા આદ્યશક્તિની સાધના આરાધના અને ઉપાસનાનું પાવન પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે. નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં ગરબે ઘૂમવા અને પ્રવેશને લઇને કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે.</p> <p>અંબાજી મેનેજમેન્ટ તંત્રે નવરાત્રિમાં &nbsp;અંબાજીમાં ગરબે ઘૂમવાને લઇને કેટલાક નિયમો ઘડ્યા છે. જે મુજબ મહિલા અને પુરુષો સાથે નહીં ગરબા નહી&nbsp; રમી શકે. મંદિરમાં મહિલાઓ અને બાળકોને ગેટ નંબર 7થી પ્રવેશ મળશે. મહિલાઓ ચાચર ચોકમાં અને પુરૂષોને શકિતદ્વારથી પિત્તળ ગેટની વચ્ચેના ચોકમાં ગરબા રમવાના રહેશે. &nbsp;&nbsp;તમામ ભક્તોને ઓળખપત્ર દર્શાવ્યા બાદ જ ગરબા રમવા માટે પ્રવેશ મળશે.</p> <p>તો બીજી તરફ નવરાત્રિને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે રાસ-ગરબામાં રાત્રે 12 વાગ્યે માઈક સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લંઘન કરનાર સામે ધરપકડ સહિતના પગલા લેવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.</p> <p>&nbsp;નવરાત્રીના પહેલા નોરતે અંબાજીમાં માંય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.&nbsp;શક્તિપીઠ અંબા...

Navsari News: ચીખલીમાં ચારપગનો આતંક, 24 વર્ષિય યુવતી પર દીપડા તૂટી પડ્તા કરૂણ મોત

<p><strong>Navsari News:</strong>નવસારીના ચીખલીના સાડકરપોરમાં દીપડાએ યુવતી પર હુમલો કરતા તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું&nbsp; છે. &nbsp;ચીખલીના સાડકરપોરના પહાડી ફળિયાની આ ઘટના છે. અચાનક યુવતીના નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. &nbsp;યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. સમગ્ર ઘટના બાદ વન વિભાગને જાણ થતા દીપડાને પકડવાની કવાયત &nbsp;હાથ ધરી છે.</p> <p>&nbsp;તોબીજી તરફ રાજ્યમાં વધુ એક યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગૂમાવ્યો છે. વડોદરના પાદરામાં&nbsp; યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો&nbsp; બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના &nbsp;સીસીટીવીમાં કેદ થઇ છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>વડોદરાના ભાયલીમાં પણ એક દુર્ધટના ધટી છે. અહીં&nbsp; ડ્રેનેજની કામગીરી સમયે શ્રમિક દટાઇ જતાં&nbsp; ફાયર વિભાગના જવાનોએ JCBની ...

Gujarat Rain forecast: આજે અને આવતી કાલે રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

<p><strong>Gujarat Rain forecast:</strong> ચોમાસાએ વિધિવત વિદાય લઇ લીધા બાદ છેલ્લા 2 દિવસથી ફરી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ એટલે કે આજે અને આવતી કાલે વરસાદની આગાહી કરી છે.</p> <p>આજે અને આવતીકાલે એમ બે દિવસ કમોસમી વરસાદનો હવામાન વિભાગનો અનુમાન છે. નોંધનિય છે. આજથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો&nbsp; છે. ત્યારે નવરાત્રિના પ્રારંભે જ વરસાદની આગાહીએ ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતા જગાડી છે.&nbsp; આજે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા તો સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. ગઇ કાલે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યાં હતા રાજકોટ શહેર સહિત આસપાસના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો.</p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા.&nbsp;ભચાઉ તાલુકાનાં ચોબારી ગામમાં વરસાદ વરસ્યો હતો.&nbsp;દિવસભર ભારે બફારા અને ગરમી બાદ વરસાદી ઝાપટું પડતાં &nbsp;વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.</p> <p>&nbsp;વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો ...

Gujarat Rain: ભારત-પાક મહામુકાબલામાં વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી ?

<p><strong>ગાંધીનગર:</strong> 14 ઓક્ટોબરે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ભારત - પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. આ &nbsp;મેચમાં વરસાદી વિઘ્ન રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. &nbsp;નવરાત્રિ દરમિયાન ગુજરાતના અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પાડવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મેચ અને નવરાત્રિ દરમિયાન થનારા વરસાદ અંગે આગાહી કરી છે. &nbsp;</p> <p>હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, &nbsp;14 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. &nbsp;14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. &nbsp;16મી તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે. &nbsp;16મી તારીખથી અરબી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 17, 18 અને 19મીએ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે. 20 ઓક્ટોબરથી લઈને 24 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રવાત ઉભુ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. &nbsp; અરબી સમુદ્રના ચક્રવાતના કારણે ગુજરાતના દરિયાકાંઠે વરસાદ પાડવાની શક્યતા છે.&nbsp;</p> <p>...

Rain forecast: નવરાત્રિ અને મેચના રંગમાં ભંગ પાડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં વરસાદની આગાહી

<p><strong>Gujarat Rain forecast</strong>:નવરાત્રિને હવે 2 દિવસનો જ સમય છે ત્યારે આગામી સપ્તાહ હવામાન કેવું રહેશે તે જાણવુ જરૂરી છે. હવામાન વિભાગે છુટછવાયા વરસાદના સંકેત આપ્યાં છે. 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાની મેચ અમદાવના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમનાર છે. જો કે 14 ઓક્ટોબરે મેચમાં વરસાદની નહિવત શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. &nbsp;&nbsp;. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નવરાત્રીના &nbsp;રંગમાં ભંગ પડી શકે છે. &nbsp;પહેલા બે નોરતામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;સમય દરમિયાન સાબરકાંઠા બનાસકાંઠા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે.&nbsp; &nbsp;</p> <p>વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ 14 ઓક્ટોબર શનિવારના રોજ &nbsp;અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ રમાવાની છે. મેચને લઇને ક્રિકેટ રસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઇકાલે પાકિસ્તાનની મેચ નેટ પ્રેકટિસ કરી હતી. મહામુકાબલો જોવા ક્રિકે...

ભારત-પાકિસ્તાનની મેચમાં નકલી ટિકિટોની કાળાબજારીથી સાવધાન, આ રીતે નકલીની કરો ઓળખ

<p><strong>અમદાવાદ:</strong>14 ઓક્ટોબરે વર્લ્ડ કપની ભારત પાકિસ્તાનની મેચ રમાઇ રહી છે&nbsp; ત્યારે સમયે નકલી ટિકિટના કૌભાંડ સામે આવી રહ્યાં છે. તો આપ પણ જો ટિકિટ ખરીદવાનું વિચારતાં હો તો નકલી ટિકિટને કેવી રીતે પારખશો એ જાણીએ લો.</p> <p><strong>નકલી ટિકિટને આ રીતે પારખો</strong></p> <ul> <li>ચલણી નોટોમાં જેવી જ સંજ્ઞા મેચની ટિકિટમાં હોય છે.</li> <li>ટિકિટનો ફાડતા અલગ અલગ કલર જોવા મળે છે તે જ ટિકિટ સાચી</li> <li>બિલોરી કાચથી જોતા GCA લખેલું પ્રિન્ટ જોવા મળે છે.</li> <li>દરેક ટિકિટનો યુનિક બારકોર્ડ અલગ હોય છે.</li> <li>એક જ પ્રકારની સિરિયલ નંબરની ટિકિટ હોય તો નકલી છે.</li> <li>દરેક ટિકિટનો બારકોડ અને સિરિયલ નંબર અલગ હોય છે.</li> </ul> <p>ભારત-પાકિસ્તાનની મેચમાં નકલી ટિકિટોની કાળાબજારી થઇ રહી છે. ગ્રે માર્કેટમાં નકલી ટિકિટો વેચાઇ રહી છે,ખાનપુરમાંથી 23 નકલી ટિકિટો સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. એક હજાર ભાવની નકલી ટિકિટ 18 હજારમાં વેચાતી હોવાનું પણ સા...

Gujarat: રાજ્યના 9 શહેરોમાં GST વિભાગના દરોડા, જાણો કેટલા કરોડની કરચોરીનો થયો પર્દાફાશ

<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યના નવ શહેરોમાં GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. &nbsp;25 વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. 46 સ્થળ પર તપાસ હાથ ધરીને કુલ 4 કરોડની કરચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. &nbsp;GSTનું રજિસ્ટ્રેશન લીધા બાદ ટર્ન ઓવર છુપાવીને ગેરકાયદે રીતે કોમ્પોઝિસન સ્કીમનો લાભ લઈ રહેલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.&nbsp;</p> <p>કોમ્પોઝિસન સ્કીમમાં જોડાયા બાદ વેપારીઓ અન્ય મોડસ ઓપરેન્ડીના સહારે GST ચોરી કરવામાં આવતું હોવાને ધ્યાનમાં આવ્યુ હતું. એટલું જ નહીં અનેક વેપારીઓએ GSTનું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. તેમ છતા કોઈ રજિસ્ટ્રેશન મેળવ્યું નથી.&nbsp;</p> <p>જ્યારે કેટલાક વેપારીઓને વેરાશાખ મળવા પાત્ર ન હોવા છતા GST ન ભરવો પડે તે માટે વેરાશાખ લઈ રહ્યા છે. જેમાં ગ્રાહકોને સીધો માલ આપતા વેપારીઓનો સમાવેશ થાય છે. મોબાઈલ એસેસરીઝ,રેડી ટુ ઈટ ફૂટ, કોસ્મેસ્ટિક, હેર ટ્રાંસપ્લાટં સર્વિસસ સાથે જોડાયેલા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. &nbsp;જો કે હજુ પણ કરચોરીનો આંક વધે ...

Gujarat Mid Day Meal | છેલ્લા પાંચ મહિનાથી મધ્યાહન ભોજન માટે જથ્થો ન હોવાથી બાળકો પર સંકટ

<p>Gujarat Mid Day Meal | છેલ્લા પાંચ મહિનાથી મધ્યાહન ભોજન માટે જથ્થો ન હોવાથી બાળકોએ રહેવું પડે છે ભૂખ્યા&nbsp;</p>

Amareli News: રેલવે ટ્રેક પર ગાયો આવી જતાં ભયંકર દુર્ઘટના,ટ્રેનની અડફેટે આવતા 24 ગાયોના કરૂણ મોત

<p>Amareli News:અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અહીં સુરત- મહુવા &nbsp;ટ્રેનની અડફેટે આવી જતાં 24 જેટલી ગાયોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ સ્થળે અનેક વખત અકસ્માત થાય છે. અગાઉ આ જ સ્થળ પર ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના બની છે. 24 જેટલી ગાયોના ટ્રનમાં કચ્ચણઘાણ&nbsp; નીકળી જતાં દુર્ઘટનાના પગલે રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. &nbsp;</p> <p>સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે ટ્રેન પસાર થવાના સમયે ફાટક પાસે ટ્રેક પર ગાયો આવી ગઇ હતી અને ઘસમસતી ટ્રેનમાં ગાયોનો કચ્ચણઘાણ વળી ગયો હતો.&nbsp; દુર્ઘટનાના પગલે ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસી પણ થોડો સમય માટે ગભરાય ગયા હતા. ડ્રાઇવરે ગાયોને બચાવવા માટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. જેથી પણ ટ્રેનમાં અંદર અફરાતફરી મચી ગઇ હતી. 24 જેટલી ગાયોના મોત થઇ જતાં ટ્રેન પણ ઘટનાસ્થળે 25 મિનિટ રોકાઇ હતી તેમજ ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ ઘટના રાત્રિના સમયે બની હતી. ઘટના પગલે જીવદયા પ્રેમીમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે.</p> <p>તો બીજી તર...