Skip to main content

ગુજરાતમાં આજે મહેસાણા, રાજકોટ, જામનગર, બોટાદમાં હત્યા, મારામારી, હિટ એન્ડ રનની ઘટના બની


<p>Gujarat Crime: ગુજરાતમાં આજે હત્યા અને અકસ્મતાની અનેક ઘટના સામે આવી છે. બોટાદમાં પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ છે તો મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહેસાણાસામાં મારામારી થઈ છે તો જામનગરમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટમાં ફટાકડા ન ફોડવાની બાબદમાં મામલો બિચક્યો હતો.</p> <p><strong>બોટાદમાં હત્યા </strong></p> <p>બોટાદના શીરવાણીયા ગામે યુવાનની હત્યા કરવામાં આવી છે. અલ્પેશ વીરજા નામના યુવાનની હત્યા થઈ છે. પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ગત મોડિ રાત્રીના પૈસાની લેતીદેતી મામલે યુવાનને તીક્ષણ હથિયાર મારી કરાઈ હત્યા. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની બોડીને પીએમ માટે હોસ્પિટલ&nbsp;ખસેડેલ છે.</p> <p><strong>મહેસાણામાં હિટ એન્ડ રન</strong></p> <p>મહેસાણામાં હિટ એડ રનની ઘટના બની છે. જેમાં એક યુવકનું મોત થયું છે. વડનગરનાં સબલપુર રોડ હિટ એન્ડ રનની ઘટના બની છે. રોડ પર જઈ રહેલા ૩૫ વર્ષનાં ભરતજી ઠાકોર નામનાં યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. અજાણ્યા વાહન ચાલકની ટકકરે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. વડનગર પોલિસે અજાણ્યાં વાહન ચાલક સામે ગુનો નોંધી&nbsp;તપામ શરૂ કરી છે.</p> <p><strong>મહેસાણામાં મારામારી</strong></p> <p>બહુચરાજીનાં મોઢેરા ગામે મારામારીની ઘટના સામે આવી છે. પ્રેમ લગ્નની અદાવતમાં મારામારી થઈ હતી. બન્ને પક્ષે સામે સામે મારમારી થતાં ત્રણ લોકોને ઇજા થઈ છે. મોઢેરા પોલિસે બન્ને પક્ષે આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી&nbsp;તપાસ શરૂ કરી છે.</p> <p><strong>જામનગરમાં અકસ્માતમાં ત્રણનાં મોત</strong></p> <p>જામનગરના મોટી ખાવડી નજીક પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓને કારચાલકે અડફેટે લીધા હતા. કારચાલકે 4 પદયાત્રીઓને અડફેટ લીધા હતા. આ ઘટનામાં ૩ પદયાત્રીઓનાં મોત થયા છે. મેઘપર પડાણા પોલીસ&nbsp; સ્થળ&nbsp;પર પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.</p> <p><strong>રાજકોટમાં ફટાકડા ફોડવાની ના પાડતા મામલો બિચક્યો </strong></p> <p>રાજકોટમાં ફટાકડા ફોડવાની ના પાડતા બબાલ થઈ છે. જયદીપ બકરાણીયા સહિત 11 જેટલા લોકોએ આતંક મચાવ્યો હતો. તલવાર સહિતના હથિયાર વડે આતંક મચાવ્યો હતો. સાથે જ પથ્થર ફેંકીને ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં ફરિયાદી અને તેના ભાઈને ઇજા પહોંચી છે. માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં&nbsp;કેદ થઈ છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...