Skip to main content

Posts

Showing posts from January, 2024

Gujarat News : લગ્નની સિઝન આવતા જ ફૂલોના ભાવમાં થયો વધારો, જુઓ સમગ્ર માહિતી

<p>Gujarat News : લગ્નની સિઝન આવતા જ ફૂલોના ભાવમાં થયો વધારો, જુઓ સમગ્ર માહિતી&nbsp;</p>

Gujarat University | ઉત્તરવહી કાંડમાં 14 આરોપીઓની કરાઈ ધરપકડ, જુઓ વીડિયો

<p>Gujarat University | ઉત્તરવહી કાંડમાં 14 આરોપીઓની કરાઈ ધરપકડ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Vidhansabha : વિધાનસભામાં બજેટ સત્રને લઇ વધારાઈ સુરક્ષા

<p>Gujarat Vidhansabha : વિધાનસભામાં બજેટ સત્રને લઇ વધારાઈ સુરક્ષા&nbsp;</p>

Gujarat Highcourt : GNLUમાં જાતીય શોષણ મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી, જુઓ શું કહ્યું હાઇકોર્ટે?

<p>Gujarat Highcourt : GNLUમાં જાતીય શોષણ મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી, જુઓ શું કહ્યું હાઇકોર્ટે?</p>

Budget 2024: નવા બજેટમાં ગુજરાત સરકાર જમીન કાયદામાં સુધારો કરશે, જાણો કોને કઇ રીતે થશે ફાયદો ?

<p><strong>Gujarat Govt Budget 2024 News:</strong> આગામી 1લી ફેબ્રુઆરી 2024ના દિવસે ગુજરાત બજેટ ડે છે, ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની સરકાર પોતાનું બજેટ 2024 રજૂ કરશે, બજેટને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, વાત છે કે આ નાણાંકીય બજેટમાં ગુજરાત સરકાર જમીનના કાયદાઓમાં સુધારો કરી શકે છે. હાલમાં ત્રણ પ્રકરાના જુદાજુદા કાયદા ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. જેમાં ફેરફારની પુરેપુરી શક્યતાઓ છે.&nbsp;</p> <p>ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ ગુરુવારે 1લી ફેબ્રુઆરીએ ગૃહમાં રજૂ કરાશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર આ નવા બજેટ 2024માં કેટલાક સુધારા આપી શકે છે. હાલમાં માહિતી છે કે, વિધાનસભાના આગામી <a title="બજેટ" href="https://ift.tt/rRCdXvm" data-type="interlinkingkeywords">બજેટ</a> સત્રમાં સરકાર જમીનના કાયદામાં સુધારો કરશે. 'ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024' ગૃહમાં રજૂ થશે. ગુજરાતમાં હાલ ત્રણ જુદાજુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવ...

Gujarat : રાજ્યમાં હિમોફેલિયાના ઇન્જેક્શનની અછતથી દર્દીઓને હાલાકી

<p>Gujarat : રાજ્યમાં હિમોફેલિયાના ઇન્જેક્શનની અછતથી દર્દીઓને હાલાકી</p>

Gujarat Politics | ભાજપમાં જોડાવા મુદ્દે કોંગ્રેસ નેતા Poonjabhai Vansh નું મોટું નિવેદન

<p><a id="video-title-link" class="yt-simple-endpoint focus-on-expand style-scope ytd-rich-grid-media" title="Gujarat Politics | ભાજપમાં જોડાવા મુદ્દે કોંગ્રેસ નેતા Poonjabhai Vansh નું મોટું નિવેદન" href="https://www.youtube.com/watch?v=xEmB4cJhRXI" aria-label="Gujarat Politics | ભાજપમાં જોડાવા મુદ્દે કોંગ્રેસ નેતા Poonjabhai Vansh નું મોટું નિવેદન by ABP Asmita 1,836 views 2 hours ago 1 minute, 10 seconds">Gujarat Politics | ભાજપમાં જોડાવા મુદ્દે કોંગ્રેસ નેતા Poonjabhai Vansh નું મોટું નિવેદન</a></p>

Gujarat Politics | ભાજપમાં જોડાવા મુદ્દે કોંગ્રેસ નેતા Poonjabhai Vansh નું મોટું નિવેદન

<p>Gujarat Politics | ઉનાના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ.&nbsp;ઉનાનો તોડકાંડ મામલે આપી માહીતી.&nbsp;પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ.&nbsp;ઉનાના પીઆઇ ગૌસ્વામી દોષિત જાહેર થયા છતા પણ પોલીસ પકડ બહાર કેમ છે..&nbsp;પોલીસે ન્યાયીક તપાસ કરવી જોઇએ.&nbsp;સરકાર અને સરકાર ના ઉપલા અધિકારીઓ ની નીચેના અધિકારીઓ પકડ નથી.&nbsp;ઉના તોડકાન્ડ બાદ સરકાર નું નાક કપાયું છે.&nbsp;સરકારે પોતાનું નાક બચાવું જોઈએ..</p> <p>ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પંજા વંશની ભાજપમાં જોડાવવાને લઈ પ્રતિક્રિયા.&nbsp;ભરતી મેળો આજકાલ થી ચાલતો નથી.&nbsp;લોક સભાની ચુંટણી બાદ અન્ય ચૂંટણી આવશે.&nbsp;માર્કેટમાં લોકોને જે વાતો કરવી હોય તે કરે.&nbsp;મારાથી કોઈને રોકી શકાતા નથી.</p>

Gujarat BJP: ભાજપમાં ભરતી મેળો, પાટીલે કોંગી દિગ્ગજોને પહેરાવ્યો કેસરિયો, સાથે 7 જિલ્લાના 100 સરપંચો પણ બીજેપીમાં સામેલ

<p><strong>Gandhinagar Politics News:</strong> ગુજરાતમાં ધનુર્માસ ઉતરતાની સાથે જ ફરી એકવાર ભાજપે ઓપરેશન લૉટસની શરૂઆત કરી દીધી છે. એક પછી એક કોંગ્રેસી દિગ્ગજો ભાજપમાં આવી રહ્યાં છે. આજે ફરી એકવાર મોટો ભરતી મેળો ભાજપમાં જોવા મળ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મોટા નેતા ચિરાગ કાલરિયાએ કેસરિયા ધારણ કર્યો છે, આ ઉપરાંત ઘનશ્યામ ગઢવી અને બળવંત સિંહ ગઢવીએ પણ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે, આ તમામ નેતાઓને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે.</p> <p>લોકસભા પહેલા ભાજપમાં ફરી એકવાર ભરતી મેળો શરૂ થઇ ગયો છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ચિરાગ કાલરિયાને ખેસ પહેરાવીને પક્ષમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા ઘનશ્યામભાઈ ગઢવી અને બળવંતસિંહ ગઢવીએ પણ કેસરિયો ધારણ કર્યો છે.&nbsp;</p> <p>ખાસ વાત છે કે, ભાજપમાં એક પછી એક નેતાઓ અને કાર્યકરો જોડાઇ રહ્યાં છે. આજે આ ઉપરાંત વડોદરા ડેરીના રાઉલજી કુલદીપજી ભાજપમાં જોડાયા હતા, હાલોલના રામચંદ્ર આર બ...

Gujarat Education Mafia | 'અમારું બધું તોડી ફોડી ને કાઢી ગ્યા', તોડબાજ મહેન્દ્ર પટેલના ઘરે પહોંચ્યું એબીપી અસ્મિતા

<p><a id="video-title" class="yt-simple-endpoint style-scope ytd-video-renderer" title="Gujarat Education Mafia News LIVE | મહેન્દ્ર પટેલ નામના ભેજાબાજે 18થી વધુ શાળા પાસે કર્યો તોડ" href="https://www.youtube.com/watch?v=eYLQfNyV2sM" aria-label="Gujarat Education Mafia News LIVE | મહેન્દ્ર પટેલ નામના ભેજાબાજે 18થી વધુ શાળા પાસે કર્યો તોડ by ABP Asmita 4,873 views">Gujarat Education Mafia</a> | CID ક્રાઈમને મહેન્દ્ર પટેલના ઘરેથી મળી 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. ઉપરાંત સોનાના દાગીના, જેને પણ સ્કૂલની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. RTI કર્યા બાદ વાંધા ઉભા કરી તોડ કરતો હતો. તેની પાસેથી 400 કરતા વધુ ફાઈલો પણ મળી આવી છે.</p>

Gujarat Education Mafia News | મહેન્દ્ર પટેલ નામના ભેજાબાજે 18થી વધુ શાળા પાસે કર્યો તોડ

<p>Gujarat Education Mafia News | મહેન્દ્ર પટેલ નામના ભેજાબાજે 18થી વધુ શાળા પાસે કર્યો તોડ</p>

Gujarat News | મોડાસા-સોમનાથ રૂટ પર કંડક્ટર 150 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો રંગેહાથે

<p>Gujarat News | મોડાસા-સોમનાથ રૂટ પર કંડક્ટર 150 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો રંગેહાથે</p>

Gujarat Weather News | આગામી પાંચ દિવસ કેવી રહેશે ઠંડી, જુઓ શું છે આગાહી?

<p>Gujarat Weather News | આગામી પાંચ દિવસ કેવી રહેશે ઠંડી, જુઓ શું છે આગાહી?</p>

Gujarat BJP : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ 2 અભિયાનની કરશે શરૂઆત

<p>Gujarat BJP : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ 2 અભિયાનની કરશે શરૂઆત&nbsp;</p>

Gujarat News : ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન

<p>Gujarat News : ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન&nbsp;</p>

GUJARAT NEXT: ભારતની પહેલી બુલેટ ટ્રેન:320 કિમીની ઝડપે દોડશે, 70 હાઈવે, 21 નદીઓ પાર કરશે, 468 કિમી લાંબો ટ્રેક એલિવેટેડ, જુઓ તૈયારી

https://ift.tt/clG06jp

Gujarat । ગુજરાતના ટેબ્લો ધોરડોને વોટ આપી બનાવો વિજય, જાણો કઈ રીતે કરી શકો છો વોટ? જુઓ વીડિયો

<p>Gujarat । ગુજરાતના ટેબ્લો ધોરડોને વોટ આપી બનાવો વિજય, જાણો કઈ રીતે કરી શકો છો વોટ? જુઓ વીડિયો</p>

CM Gujarat : જૂનાગઢમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે કરી ગણતંત્ર દિવસની ઉજવણી

<p>CM Gujarat : જૂનાગઢમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે કરી ગણતંત્ર દિવસની ઉજવણી</p>

વડોદરા સમાચાર:ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ https://ift.tt/D8Ylybz વેબસાઇટ પરથી 1 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે

https://ift.tt/0Q1sWPK

Gujarat News : વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે અધ્યક્ષને સોંપશે રાજીનામું

<p>Gujarat News : વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે અધ્યક્ષને સોંપશે રાજીનામું&nbsp;</p>

Gujarat: રાજ્યના વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું, ભાજપમાં જોડાય તેવી સંભાવના

<p>Gujarat:&nbsp;&nbsp;182 ધારાસભ્યવાળી વિધાનસભામાં ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વધુ એક ધારાસભ્યનું રાજીનામું નિશ્ચિત છે. ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ અને સી.જે.ચાવડા બાદ હવે વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપવા જઈ રહ્યા છે. સૂત્રોના મતે અપક્ષ તરીકે ચૂંટણી જીતનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું સોંપવા માટે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો 11 વાગ્યાનો સમય પણ લઈ લીધો છે.</p> <p>વિધાનસભાની ચૂંટણી જીત્યાના તુરંત બાદ ધર્મેન્દ્રસિંહે સરકારને સમર્થન જાહેર કર્યુ છે ત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. ધર્મેન્દ્રસિંહનું રાજીનામું અપાયા બાદ રાજ્ય વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 178નું થઈ જશે. ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડીયા બેઠકની પેટાચૂંટણી વિસાવદર, ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે યોજાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડશે તે પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે.</p> <p>રાજીનામું આપ્યા બાદ થોડા દિવસમાં જ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ...

Gujarat BJP : ગાંધીનગરમાં કમલમ પર આજે ફરી યોજાશે વેલકમ પાર્ટી

<p>Gujarat BJP : ગાંધીનગરમાં કમલમ પર આજે ફરી યોજાશે વેલકમ પાર્ટી</p>

ભાજપની વેલકમ પાર્ટીઃ લોકસભાની ચૂંટણીને પગલે આજે કમલમમાં યોજાશે ભરતી મેળો, જાણો કોણ જોડાશે ભાજપમાં

<p><strong>Gujarat Politics:</strong> લોકસભાની ચૂંટણીના પગલે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં યોજાશે ફરી વેલકમ પાર્ટી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભરતી મેળો યોજાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓ કેસરીયો કરશે. સાથે જ કૉંગ્રેસ, AAPના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાશે. સાથે જ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, અન્ય પક્ષના પૂર્વ હોદેદારો અને વિવિધ સમાજના આગેવાનો પણ કેસરિયો કરશે.</p>

ઓનલાઇન બુકિંગ:સિદ્ધપુરમાં શ્રાદ્ધ,તર્પણ વિધિ માટે 1 ફેબ્રુ.થી ઓનલાઇન બુકિંગ કરાશે

https://ift.tt/YjDOkbq યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઇન ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર, વેબસાઈટ :https://ift.tt/vxZfapM પર બુકિંગ કરાવી શકે છે

Gujarat Rain: અંબાલાલ પટેલનો વધુ એક ધડાકો, આ તારીખથી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

<p><strong>અમદાવાદ:</strong> ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગહી કરવામાં આવી છે. &nbsp;હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. &nbsp;અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને લઈ 27 થી 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં &nbsp;પલટો આવશે. &nbsp;ગુજરાતમાં &nbsp;કમોસમી વરસાદ વરસશે. &nbsp;અંબાલાલના જણાવ્યા અનુસાર, &nbsp;ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.</p> <p><strong>રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી</strong></p> <p>રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 27 જાન્યુઆરીથી લઈને 29 જાન્યુઆરી સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ સિવાય ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/8Bts6Mv" /> ...

Gujarat Cold: કાતિલ ઠંડીથી ક્યારે મળશે રાહત,  જાણો હવામાન વિભાગને શું કરી આગાહી

<p><strong>અમદાવાદ:</strong> ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, &nbsp;આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. &nbsp;</p> <p>ત્રણ દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળશે. &nbsp;હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વિય દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યો છે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં &nbsp;ઘટાડો થશે.&nbsp;</p> <p>રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધી છે. રાજ્યના 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે. &nbsp;10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપ...

Gujarat News : ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાજ્યમાં 400 બાળકોના જન્મ થયા

<p>Gujarat News : ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાજ્યમાં 400 બાળકોના જન્મ થયા</p>

GUJARAT NEXT: ડાયમંડ સિટીની લાઇફ લાઇન:ગુજરાતના બીજા શહેરમાં દોડશે મેટ્રો, ગીચ સુરતમાં મળશે ટ્રાફિકથી મુક્તિ, જુઓ તૈયારી

https://ift.tt/aNpTlyq

Gujarat Congress : આખરે કેમ છોડી સી.જે.ચાવડાએ કોંગ્રેસ, જુઓ ABP અસ્મિતા સાથે ખાસ વાતચીત

<p>Gujarat Congress : આખરે કેમ છોડી સી.જે.ચાવડાએ કોંગ્રેસ, જુઓ ABP અસ્મિતા સાથે ખાસ વાતચીત&nbsp;</p>

Gujarat Boat Accident: વડોદરા ખાતે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાયની કરી જાહેરાત

<p><strong>Gujarat Boat Capsized:</strong> તારિખ ૧૮/૧/૨૪ નો દિવસ વડોદરા વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. હરણી તળાવમાં એક શાળાના બાળકો અને કેટલાક શિક્ષકો બોટીંગ માટે ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બોટ ઊંધી વળી જવાથી ૧૪ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. જેમાં બે શિક્ષકો અને ૧૨ નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે.</p> <p>મોરારીબાપુની રામકથા યુપીમાં શ્રાવસતી ખાતે ચાલી રહી છે. ૧૨ બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે મોરારીબાપુ અત્યંત વ્યથિત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય બાપુએ આ બાળકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.</p> <p>શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયું હતું. એક શિક્ષિકાએ કહ્યું હતું કે, બોટમાં 30 જેટલા લ...

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો, વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ આપ્યું રાજીનામું

<p><strong>Gujarat Politics:</strong> લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. વિજાપુરના ધારાસભ્ય ડો. સી જે ચાવડાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ આગામી દિવસોમાં ચાવડા જોડાશે ભાજપમાં.જયરાજસિંહ પરમારે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન.</p> <p>સી.જે. ચાવડાએ અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને આપ્યું રાજીનામું.</p> <p>સી જે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું નક્કી છે.&nbsp;સી જે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષનો સમય માગ્યો છે.&nbsp;10થી 10:30 વચ્ચેનો સી જે ચાવડાએ સમય માગ્યો.&nbsp;સી જે ચાવડા 10:30 કલાક સુધીમાં આપશે રાજીનામું. કોંગ્રેસને 11 વાગ્યા પહેલાં લાગશે મોટો ઝટકો.&nbsp;વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 16માથું 15 થવાનું નક્કી છે.&nbsp;</p> <p>ધનુર્માસ ઉતરતાંની સાથે જ ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે, ઉત્તરાયણ પુરી થયા બાદ ફરી એકવાર રાજીનામાનો દૌર શરૂ થયો છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, રાજકોટ કોંગ્રેસમાં વધુ એક ભંગાણના સમાચાર સામે આવ્યા છ...

ગુજરાત કોંગ્રેસને લાગશે મોટો ઝટકો, વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

<p><strong>Gujarat Politics:</strong> કોંગ્રેસને આજે લાગી શકે છે મોટો ઝટકો. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું. આજે કોંગ્રેસને ઉત્તર ગુજરાતથી લગી શકે છે ઝટકો. બીજી ટર્મના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું. 2019માં લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા ધારાસભ્ય આપી શકે છે રાજીનામું. વિજાપુરના ધારાસભ્ય ડો. સી જે ચાવડા આપી શકે છે રાજીનામું. રાજીનામું આપ્યા બાદ આગામી દિવસોમાં ચાવડા જોડાશે ભાજપમાં.જયરાજસિંહ પરમારે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન.</p> <p>સી જે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું નક્કી છે.&nbsp;સી જે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષનો સમય માગ્યો છે.&nbsp;10થી 10:30 વચ્ચેનો સી જે ચાવડાએ સમય માગ્યો.&nbsp;સી જે ચાવડા 10:30 કલાક સુધીમાં આપશે રાજીનામું. કોંગ્રેસને 11 વાગ્યા પહેલાં લાગશે મોટો ઝટકો.&nbsp;વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 16માથું 15 થવાનું નક્કી છે.&nbsp;</p> <p>ધનુર્માસ ઉતરતાંની સાથે જ ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે, ઉત્તરાયણ પુરી થયા બાદ ફરી એકવાર રાજીનામાનો દૌર શરૂ થયો છે, હાલમાં જ મળતી માહિતી પ્રમ...

રાજ્યમાં વધુ બે યુવાનોના હાર્ટ એટેકથી મોત, સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીનો ગયો જીવ

<p><strong>Heart Attack Death in Gujarat:</strong> રાજ્યમાં આજે વધુ બે યુવાઓના હાર્ત એટેકથી મોત થયા છે. ગીર સોમનાથમાં એક યુવકનો જીવ ગયો છે તો સુરતમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે.</p> <p>ગીર સોમનાથની વાત કરીએ તો વધતા જતા હ્રદય હુમલા ના બનાવે વધુ એક યુવાનનો ભોગ લીધો છે. કોડીનારનાં ફાફણી ગામનાં 28 વર્ષીય યુવાન હ્રદય થંભી જતાં મોત થયું છે. ફાયર બ્રિગેડની તૈયારી કરતા યુવાનને રસ્સા ચઢની પ્રેક્ટિસ દરમિયાન હ્રદય હુમલો આવતા મોત થયું છે. પોતાના જ ગામમાં પ્રેક્ટિસ દરમિયાન ભુપત સોલંકી નામના યુવાન નું મોત નિપજ્યું હતું.</p> <p>સુરતની વાત કરીએ તો અલથાણ વિસ્તારમાં આ ઘટના બની છે. ધો.12ના વિદ્યાર્થીનું છાતીમાં દુખાવો થયા બાદ મોત થયું છે. દીવાબત્તી કરીને ઊભો થયો અને છાતીમાં દુખાવો થયો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા યુવકનું મોત થયું હતું. દેવ પટેલ 12માં ધોરણ માં અભ્યાસ કરતો હતો.</p> <p>યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી ...

Gujarat News : સુરેંદ્રનગરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ વોકિંગ ટ્રેક તૂટી ગયો મહિનામાં જ

<p>Gujarat News : સુરેંદ્રનગરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ વોકિંગ ટ્રેક તૂટી ગયો મહિનામાં જ&nbsp;</p>

Gujarat : ખાનગી ડિપ્લોમા કોલેજ સંચાલક મંડળે GTUના પદવીદાન સમારોહનો કર્યો બહિષ્કાર

<p>Gujarat : ખાનગી ડિપ્લોમા કોલેજ સંચાલક મંડળે GTUના પદવીદાન સમારોહનો કર્યો બહિષ્કાર</p>

Viasavadar: AAP માંથી રાજીનામું આપનાર વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જાણો કઈ પાર્ટીમાં જોડાવાની કરી જાહેરાત

<p style="text-align: justify;"><strong>વિસાવદર:</strong> આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર વિસાવગરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ હવે મોટી જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે. 3જી ફેબ્રુઆરીએ ભૂપત ભાયાણી કેસરિયોઓ ધારણ કરશે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 3જી ફેબ્રુઆરીએ ભેસાણ ખાતે જંગી સભાનું આયોજન કરાયું છે. &nbsp;આ સભામાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ પણ હાજર રહેશે. ભૂપત ભાયાણી સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, ભાયાણી 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડ્યા હતા.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/GA1VFG8Aic0?si=reT1Ri7JiOMqJRi5" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">...

Gujarat Winter | ગુજરાતમાં હજુ પડશે કડકડથી ઠંડી, 6 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

<p>Gujarat Winter |&nbsp;રાજ્યમાં ઠંડીનું જોર વધશે.&nbsp;હવામાન વિભાગએ કરી ઠંડી વધવાની આગાહી.&nbsp;રાજ્યમાં કડકડતી ઠંડીથી રાહત નહીં મળે.&nbsp;ગાંધીનગર 11 અને ડીસા 11.10,&nbsp; નલિયા 12.10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.&nbsp;રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે.&nbsp;ગાંધીનગર અને ડિસામાં ઠંડી સૌથી વધુ નોંધાઇ છે. પવનનની ગતિ 6 કિમીની ઝડપે રહેશે.</p>

Gujarat Budget : રાજ્યમાં આગામી બજેટમાં મૃતક શિક્ષકોની મકાન લોન માંડવાળ કરવા મંગાવાઈ દરખાસ્ત

<p>Gujarat Budget : રાજ્યમાં આગામી બજેટમાં મૃતક શિક્ષકોની મકાન લોન માંડવાળ કરવા મંગાવાઈ દરખાસ્ત&nbsp;</p>

Gujarat Weather News |  રાજ્યના 17 શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો, આ શહેર સૌથી વધુ ઠંડુ

<p>Gujarat Weather News |&nbsp; રાજ્યના 17 શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો, આ શહેર સૌથી વધુ ઠંડુ&nbsp;</p>

Gujarat Weather Update : રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે

<p>Gujarat Weather Update : રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે&nbsp;</p>

કબુતરબાજી કેસમાં મોટો ખુલાસો, મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ એજન્ટોએ પેસેન્જરો પાસે કરાવ્યું આ કામ

<p><strong>Gujarat Samachar:</strong> કબુતરબાજી કેસમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. એજન્ટોએ ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ આવતા તમામ પેસેન્જરોના મોબાઇલમાંથી વોટ્સએપમાંથી તમામ ડેટા ડીલીટ કરાવી દીધાનો ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી અધિકારીઓને જાણવા મળ્યું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે જ્યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટ્સએપમાંથી કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી.</p> <p>જે ડેટા રીકવર કરવા માટે તમામ મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સીક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો રૂટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિદ્યા બંધ કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો. ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાજ્યોના મળીને કુલ ૨૭૬ મુસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ ...

Gujarat: લીહોડામાં શંકાસ્પદ મોત મામલે SPએ કહ્યું, 'ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોતનો એક્સપર્ટનો દાવો'

<p><strong>ગાંધીનગર:</strong> &nbsp;ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા છે. આ તરફ દહેગામના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મોત મામલે 2 સેમ્પલમાં FSLને મિથાઈલ એલ્કોહોલ મળ્યું ન હોવાનો SPનું નિવેદન સામે આવ્યું છે.&nbsp;</p> <p><strong>પોલીસે 4 કેસ દાખલ કરીને કાર્યવાહી કરી</strong></p> <p>ગાંધીનગરમાં શંકાસ્પદ મોતને લઈને SPનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું, ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયાનો એક્સપર્ટનો દાવો છે. પ્રતાપસિંહ નામના બુટલેગર પાસેથી મૃતકોએ દારુ લીધો હોવાનો ખુલાસો થયો છે. લઠ્ઠાકાંડની આશંકાએ મોતને લઈને પોલીસે 10 ટીમો બનાવીને ગામમાં તપાસ હાથ ધરી છે. &nbsp;5 લોકોની અટકાયત કરવામાં આવી છે. &nbsp;2 સેમ્પલમાં FSLને મિથાઈલ એલ્કોહોલ મળ્યું નથી અને ફર્ધર રિપોર્ટ માટે અન્ય લોકોના સેમ્પલ મોકલાયા છે. આ સાથે તેમણે કહ્યું કે, ખાલી પેટમાં દારૂ પીવાથી હાઈપોગ્લોસેમિયાનું કારણ હોઈ શકે છે. ગાંધીનગર એસપીએ કહ્યું, પોલીસે 4 કેસ દાખલ કરીને કાર્યવાહી કરી છે. આ સાથે જો સ્થાનિક PIની ભૂલ જણાશે તો...

Gujarat News : આણંદના બાજીપુરા ગામમાં 2 જૂથ વચ્ચે થઈ અથડામણ

<p>Gujarat News : આણંદના બાજીપુરા ગામમાં 2 જૂથ વચ્ચે થઈ અથડામણ&nbsp;</p>

Gujarat Weather : રાજ્યમાં આગામી 2 દિવસ કેવી રહેશે ઠંડી? , જાણો હવામાન વિભાગની આગાહી અંગે

<p>Gujarat Weather : રાજ્યમાં આગામી 2 દિવસ કેવી રહેશે ઠંડી? , જાણો હવામાન વિભાગની આગાહી અંગે</p>

Gujarat: રાજ્યમાં ધાર્મિક સ્થાનોમાં સ્વચ્છતા અભિયાન, CM ભૂપેંદ્ર પટેલ ધોળેશ્વર મહાદેવ મંદિરે સફાઈ અભિયાનમાં જોડાયા

Gujarat: રાજ્યમાં ધાર્મિક સ્થાનોમાં સ્વચ્છતા અભિયાન, CM ભૂપેંદ્ર પટેલ ધોળેશ્વર મહાદેવ મંદિરે સફાઈ અભિયાનમાં જોડાયા

Gujarat News : રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો દોર યથાવત, નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર

<p>Gujarat News : રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો દોર યથાવત, નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર&nbsp;</p>

Gujarat News : રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, 9 શહેરોમાં તાપમાનનો 17 ડિગ્રીથી નીચે

<p>Gujarat News : રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, 9 શહેરોમાં તાપમાનનો 17 ડિગ્રીથી નીચે</p>

Gujarat Gas Cylinder | શું રાજસ્થાન બાદ ગુજરાતમાં મળશે રૂ.450માં ગેસનો બાટલો?

<p>Gujarat Gas Cylinder | શું રાજસ્થાન બાદ ગુજરાતમાં મળશે રૂ.450માં ગેસનો બાટલો?</p>

Gujarat News : કબૂતરબાજી કેસમાં CID ક્રાઇમની તપાસમાં મોટા ખુલાસા

<p>Gujarat News : કબૂતરબાજી કેસમાં CID ક્રાઇમની તપાસમાં મોટા ખુલાસા&nbsp;</p>

Gujarat | રાજ્યના અધિક મુખ્ય સચિવ અને સુરતના CPને ફટકારી SCએ નોટીસ

<p>Gujarat | રાજ્યના અધિક મુખ્ય સચિવ અને સુરતના CPને ફટકારી SCએ નોટીસ&nbsp;</p>