Skip to main content

વાવ-થરાદમાં 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી: રાજ્યપાલે લહેરાવ્યો તિરંગો, દેશભક્તિના રંગે રંગાયું ગુજરાત


<p style="text-align: justify;"><strong>Republic Day 2026:</strong> આજે સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી પરંપરા મુજબ આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે કરવામાં આવી હતી. નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં આયોજિત આ સમારોહમાં લોકશક્તિ અને રાષ્ટ્રભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="gu">LIVE: વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ. <a href="https://t.co/XnbWQZXR02">https://t.co/XnbWQZXR02</a></p> &mdash; CMO Gujarat (@CMOGuj) <a href="https://twitter.com/CMOGuj/status/2015627997940990078?ref_src=twsrc%5Etfw">January 26, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;"><strong>રાજ્યપાલે કર્યું ધ્વજવંદન અને પરેડની સલામી</strong><br />રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલે ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેમણે ખુલ્લી જીપમાં નિરીક્ષણ કરી પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. વાવ-થરાદ પંથક આજે ભક્તિ અને રાષ્ટ્રવાદના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="hi">77वें गणतंत्र दिवस की पूर्व संध्या पर वाव थराद तिरंगी रौशनी से जगमगा उठा! यह रौशनी सिर्फ भवनों पर ही नहीं बल्कि हमारे दिलों में भी देशभक्ति का दीपक प्रज्वलित कर रही है। <a href="https://t.co/JH704CPvGa">pic.twitter.com/JH704CPvGa</a></p> &mdash; Acharya Devvrat (@ADevvrat) <a href="https://twitter.com/ADevvrat/status/2015500364129378648?ref_src=twsrc%5Etfw">January 25, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;"><strong>પોલીસ દળ અને મહિલા શક્તિના દિલધડક કરતબો</strong><br />ઉજવણી દરમિયાન ગુજરાત પોલીસના જવાનોએ દિલધડક નિદર્શનો પ્રસ્તુત કર્યા હતા. ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓએ તિરંગા રંગના પોશાકમાં સજ્જ થઈને અદભુત પ્રસ્તુતિ કરી સૌના દિલ જીતી લીધા હતા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતની અસ્મિતા અને વિકાસની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="gu">Live: પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ. <a href="https://t.co/lAQX9vVDQZ">https://t.co/lAQX9vVDQZ</a></p> &mdash; Harsh Sanghavi (@sanghaviharsh) <a href="https://twitter.com/sanghaviharsh/status/2015629916025520129?ref_src=twsrc%5Etfw">January 26, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;"><strong>અમદાવાદમાં હર્ષ સંઘવીએ કર્યું ધ્વજવંદન</strong><br />બીજી તરફ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે વિશ્વના ફલક પર ગુજરાત ચમકી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ સતત વધી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય મંત્રીઓ જેમ કે જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.</p> <p style="text-align: justify;"><strong>જનભાગીદારીની નવતર પરંપરા</strong><br />ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી માત્ર પાટનગર પૂરતી મર્યાદિત રાખવાને બદલે જુદા-જુદા જિલ્લાઓમાં જનભાગીદારીથી કરવાની જે પરંપરા શરૂ કરી હતી, તે આજે પણ અકબંધ છે. આ વર્ષે સરહદી જિલ્લા વાવ-થરાદને આ યજમાનપદ મળતા સ્થાનિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...