Skip to main content

Gujarat Weather:રાજ્યમાં ફરી કઇ તારીખથી વરસશે કમોસમી વરસાદ, જાણો ઠંડી વધશે કે ઘટશે?


<p><strong>Gujarat Weather :</strong> હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, જો કે હવે સિસ્ટમમાં બદલાવ થતાં આગામી 27 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદનું કોઇ અનુમાન નથી. 27 જાન્યુઆરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ લાવે તેવી એક સિસ્ટમ આકાર લઇ રહી છે., જેથી ફરી 27 જાન્યુઆરી બાદ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં, કચ્છના કેટલાક જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો કમોસમી વરસાદ વરસી શકે છે.&nbsp;</p> <p><strong>ઠંડીની રાજ્યમાં કેવી રહેશે સ્થિતિ</strong><br />રાજ્યમાં હાલ સામાન્ય ઠંડી પડી રહી છે, જો કે ગુજરાતમાં હજુ એક કાતિલ ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.રાજ્યમાં ફરી એકવાર &nbsp;ઠંડીનો દૌર શરૂ થશે, પવનના સુસવાટા સાથે મોડી સાંજથી સવાર સુધી ઠંડી અનુભવાઈ શકે છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો તફાવત જોવા મળી શકે છે. &nbsp;છેલ્લા 24 કલાકમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. મહિનાના અંત સુધીમાં અમદાવાદનું સરેરાશ તાપમાન 12થી 14 ડિગ્રી રહેવાનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, &nbsp;અરબી સમુદ્રની પવની ગતિ વધુ છે. જયાં હાલ &nbsp;50 કિલોમીટરથી લઇને પ્રતિ કલાકે&nbsp; 55 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂકાઇ &nbsp;રહ્યો છે. જેની અસરથી &nbsp;સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ &nbsp;પવનની ગતિ વધુ રહેશે. રાજ્યના તાપમાન પર નજર કરીએ તો &nbsp;નલિયા&nbsp;<br />5 ડિગ્રી સાથે &nbsp;સૌથી ઠંડુગાર રહ્યું. ડીસામાં 8.4 ડિગ્રી, અમરેલીમાં 9.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 9.5 ડિગ્રી, ભુજમાં પણ 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં દિવસનું તાપમાન 30થી 29 વચ્ચે અને &nbsp;રાત્રિનું તાપમાન ઉપરોક્ત શહેરને છોડીને 15ની આસપાસ રહે છે. જો કે આગામી દિવસોમાં તાપમાન ગગડતાં વધુ એક ઠંડીના રાઉન્ડનું અનુમાન છે.&nbsp;</p> <p><strong>શિમલામાં સિઝનની પહેલી હિમવર્ષો</strong></p> <p>શિમલા અને મનાલીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ. હિમવર્ષાને કારણે કાશ્મીરનો દેશના બાકીના ભાગ સાથેનો માર્ગ અને હવાઈ સંપર્ક તૂટી ગયો. જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ થઈ ગયો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ. કાશ્મીરને પૂંછથી જોડતો મુઘલ રોડ પણ બંધ છે. શ્રીનગર એરપોર્ટથી બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.</p> <p>2૦૦5 પછી ટિટવાલમાં પહેલી વાર બરફ પડ્યો. કુપવાડામાં નિયંત્રણ રેખા પાસે આવેલા કર્ણાહ અને ટિટવાલમાં 2૦૦5 પછી પહેલી વાર બરફ પડ્યો. કર્ણાહના નીચલા ભાગોમાં બે થી પાંચ ઇંચ બરફ પડ્યો. શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટનું આવનજાવન &nbsp;નબળી વિઝિબિલીટી &nbsp;અને રનવે પર બરફ જમા થવાને કારણે આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રતિકૂળ હવામાનની વચ્ચે દિલ્લીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...