Skip to main content

Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી


<div class="lSfe4c O5OgBe M9rH0b LDuQLd"> <div class="SoAPf"> <div class="n0jPhd y9Qqsf ynAwRc tNxQIb" role="heading" aria-level="3">Gujarat Rain Forecast :&nbsp; વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરને લીધે રાજ્યમાં આજે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે બદલાયેલા હવામાનની સાથે રાજ્યમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લા માટે પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. બાદમાં બે દિવસના વિરામ બાદ ફરી બે દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. 2 એપ્રિલે કચ્છની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.</div> </div> </div> <p>તો દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ત્રણ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ,મહેસાણા અને સાબરકાંઠા માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ માવઠાના દિવસોમાં પવનની ગતિ પણ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. 2,3 એપ્રિલે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ માવઠું વરસી શકે છે.&nbsp;</p> <p><strong>બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો</strong></p> <p>બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો થઈ &nbsp;શકે છે. અંબાજી અને પાલનપુરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘઉં, એરંડા, રાયડા સહિતના પાકને નુકસાનીની ભીતી &nbsp;સેવાઈ રહી છે. આજે બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. મહીસાગર જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. લુણાવાડા શહેર, બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.</p> <p>બોટાદ જિલ્લામાં પણ વાતાવરણ બદલાયું છે. જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બરવાળા શહેર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ક્યાંક ઝરમર તો ક્યાક હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાપમાન 36 ડિગ્રી અને અમદાવાદમાં 37 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. હવામાન વિભાગના મતે, 2 અને 3 તારીખે ફરી એકવાર કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...