Skip to main content

Rain Forecast: ગુજરાત હવામાન અપડેટ, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર


<p><strong>Rain Forecast:</strong> ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડને લઇ મોટુ અપડેટ સામે આવ્યુ છે, આજે રાજ્યમાં 13 જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહેવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કરી દીધુ છે. </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હવામાન વિભાગ દ્વારા આજે વહેલી સવારે ગુજરાતના 13 જિલ્લાઓમાં ચોમાસાની સક્રિયતા અને સ્થાનિક ભેજવાળા વાતાવરણને કારણે આગામી 10 વાગ્યા સુધી હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાતાવરણમાં એકાએક પલટો આવતા વહેલી સવારથી જ આકાશ વાદળછાયું બન્યું છે અને પવન સાથે ધીમી ધારે વરસાદી ઝાપટાં શરૂ થવાની પ્રક્રિયા ગતિ પકડી રહી છે.</p> <p><strong><a title="Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગની ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી" href="https://ift.tt/y3TdFXA" target="_self">Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગની ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી</a></strong></p> <p>ગુજરાતમાં ગરમી અને બફારા બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી માટે સાનુકૂળ સંજોગો સર્જાયા છે. હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર, રાજ્યના 13 જેટલા મહત્વના જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ આગાહીના પગલે તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ખેડૂતો અને સવારના સમયે કામ અર્થે બહાર નીકળતા નોકરીયાત વર્ગને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.</p> <p>મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ જિલ્લાઓમાં સવારથી કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના સરહદી એવા છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ત્યાં પણ સવારે ૧૦ વાગ્યા સુધીમાં હળવા ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે.</p> <p>દક્ષિણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓ જેવા કે સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મેઘરાજાની મહેરબાની યથાવત રહેશે. આ સાથે જ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વહેલી સવારથી પવન સાથે વરસાદી વાતાવરણ જામ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેનાથી સામાન્ય જનજીવનને બફારામાંથી મોટી રાહત મળશે.</p> <p>                                                             </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...