Skip to main content

ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના કેસ થયા ડબલ, સરકાર થઇ એલર્ટ


<p>ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં ફરી ઉછાળો થયો છે. ડિસેમ્બર મહિનાના છેલ્લા 6 દિવસના નવા કેસોની જ વાત કરીએ તો 600થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે રોજના સરેરાશ 2 દર્દીઓના મૃત્યુ સાથે કુલ 12 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 22 ડિસેમ્બરે રાજ્યમાં 91 કેસ સામે 25 ડિસેમ્બરે 179 કેસ થઈ ગયા. આમ ત્રણ દિવસમાં કેસનો આંક ડબલ થઈ ગયો હતો. જ્યારે 1થી 19 ડિસેમ્બર સુધી 9 મોત થયા હતા. પરંતુ 20થી 25 ડિસેમ્બર વચ્ચે કુલ 12 દર્દીઓના મૃત્યુ થયા છે.</p> <p>કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. ગઈકાલે નવા ઓમિક્રોનના વધુ 4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 49 થઈ ગયો છે. એક જ દિવસમાં નવા કેસમાં 82 ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સૌથી વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા 61 કેસ નોંધાયા. શુક્રવારે અમદાવાદમાં 32 કેસ નોંધાયા હતા. એટલે કે માત્ર એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. અમદાવાદમાં 196 દિવસ પછી કોરોનાના 60થી વધુ કેસ નોંધાયા હતા.</p> <p>ગ્રામ્ય વિસ્તારની સરખામણીમાં શહેરી વિસ્તારમાં ઓમિક્રોન વેરિયંટના કેસ વધુ &nbsp;હોવાનો સ્વીકાર ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કર્યો હતો. એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીત મનોજ અગ્રવાલે જણાવ્યું કે વિદેશથી ગુજરાત આવતા તમામ વિદેશી પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઓમિક્રોન વેરિયંટ અને કોરોના સંક્રમણના વધી રહેલા દૈનિક કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પર એલર્ટ છે. &nbsp;આ સાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પણ રાજ્ય સરકાર સજ્જ છે. છેલ્લા થોડા દિવસમાં રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં પણ વધારો છે.</p> <p>જો કોરોના સંક્રમણની કોઈ નવી પેર્ટન દેખાઈ રહી છે કે નહીં તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય સચિવે લોકોને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી છે</p> <p>&nbsp;</p> <h2><a href="https://gujarati.abplive.com/news/gujarat/jamnagar-jilla-panchayat-president-allegation-of-fraud-in-meeting-with-minister-raghavji-patel-751232">ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?</a></h2> <h2><a href="https://gujarati.abplive.com/news/big-bet-before-up-elections-center-is-preparing-to-implement-caa-at-the-beginning-of-the-new-year-rules-are-to-be-made-by-january-751252">નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ</a></h2> <h2><a href="https://gujarati.abplive.com/news/ahmedabad/bjp-leader-alpesh-thakor-big-reaction-about-congress-130-seat-wining-target-for-gujarat-assembly-751226">કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?</a></h2> <h2><a href="https://gujarati.abplive.com/news/mehsana/alpesh-thakor-rally-in-mehsanad-before-assembly-election-congress-mla-bharat-thakor-banner-for-rally-751223">BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...</a></h2> <h2>&nbsp;</h2> <h2>&nbsp;</h2> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...