Skip to main content

Posts

Showing posts from August, 2026

Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ

<p style="text-align: justify;"><strong>Jamnagar</strong>: જામનગરના લાલપુર રોડ પર આવેલ ભોળેશ્વર મહાદેવના દર્શને જઈ રહેલા ભક્તોની રિક્ષાને એક કારે જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ દુર્ઘટનામાં 3 લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીજે રાઠોડ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘાયલોને સવરાવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા તેમજ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતનું ચોક્કસ કારણ અને કોની બેદરકારીથી આ દુર્ઘટના સર્જાઈ તે અંગે ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw...

ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ

<p style="text-align: justify;" data-path-to-node="1"><strong>Khambhat News:</strong> આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખડઉ સીમ વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શૌચક્રિયા માટે તળાવ કિનારે ગયેલી એક જ પરિવારની ત્રણ સગી માસૂમ બાળકીઓ કોઈ કારણોસર પાણીમાં પડી જતાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ત્રણેય દીકરીઓના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="2"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen&quo...

સાહેબ મિટિંગમાં છે:કોંગ્રેસમાં નેતાઓ કરતા તેમના 'જૂથ'ની વધુ ચર્ચા, ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓની મુલાકાત વધતા રાજકીય કયાસબાજી શરૂ

https://ift.tt/CuNH08z દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી. કોંગ્રેસમાં નવી ગોઠવણીની ચર્ચા, નેતાઓ કરતાં તેમના 'જૂથ'ની ચર્ચા વધુ! ગુજરાત કોંગ્રેસમાં સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે કોંગ્રેસના નેતાઓમાં ફરી દોડધામ શરૂ થઈ છે. કોને જવાબદારી મળશે અને કોની જવાબદારી જશે તેની ચર્ચા હવે કાર્યકરો કરતાં નેતાઓના જૂથોમાં વધુ થઈ રહી છે. કેટલાક નેતાઓ પોતાના નજીકના લોકોને આગળ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા છે, તો કેટલાક વર્તમાન હોદ્દેદારો પોતાનું સ્થાન જળવાઈ રહે તે માટે ગાંધીનગરથી દિલ્હી સુધી સંપર્કમાં હોવાનું કહેવાય છે. એટલે કોંગ્રેસમાં અત્યારે સૌથી મોટો સવાલ ' નવા પ્રમુખ કોણ?' કરતાં 'કયા નેતાનું જૂથ ભારે પડશે?' એવો બની ગયો છે. સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી આ બધી વાતો રાજકીય ચર્ચા અને અટકળો પૂરતી જ છે. ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગુજરાતમાં ફરી એકવાર રાષ્ટ્રીય નેતાઓની અવરજવર વધ...

આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન

<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>NEET PG Exam: </strong>ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે NEET PG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ - પોસ્ટ ગ્રેજ્યુએટ) ની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે દેશભરના 1111 કેન્દ્રો પર નવી પેટર્ન મુજબ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકલા ગુજરાત રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને રાજ્યમાં 60 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે પ્રથમ વખત આધાર બેઝ આઈડી સહિતની કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe...

Gujarat Rain Forecast: 4 ઓગસ્ટથી આ જિલ્લામાં ફરી પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ જાહેર

<p><strong>Gujarat Rain Forecast:</strong> રાજ્યમાં વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેના કારણે ખાસ કરીને 4 ઓગસ્ટથી ગુજરાત રિજ્યનમાં વરસાદ વરસી શકે છે. એમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ થઇ શકે છે. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ સારા વરસાદના કોઇ સંકેત નથી હા, છૂટછવાઇ જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p>ગુજરાતમાં વરસાદને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાનારી હવામાન પ્રણાલીની અસરથી ગુજ...

દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી

<p><strong>SAUNI Yojana:</strong> સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. આ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી હતી. ખાસ કરીને ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતામાં હતા, અને સામાન્ય નાગરિકો માટે પીવાના પાણીની સમસ્યા પણ માથું ઊંચકી રહી હતી. સામાન્ય સંજોગોમાં આ બંને જિલ્લાઓને ત્યાંના સ્થાનિક ડેમમાંથી સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. પરંતુ હાલમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી સ્થાનિક જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઈ શકી નથી. એટલું જ નહીં, નર્મદા બેસીનમાં પણ આ વખતે સામાન્ય કરતાં પાણીનો સંગ્રહ થોડો ઓછો છે. છતાં લોકોની મુશ્કેલીઓને સમજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત સંવેદનશીલ અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.</p> <p>આ નિર્ણય અંતર્ગત, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની પાણીની તાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે 'સૌની યોજના' નો સધિયારો લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સૌની યોજનાની ...

Mehsana: રક્ષાબંધનના દિવસે ઈન્સ્ટાગ્રામ પર ભાઈએ બહેનને બોલાવી રાખડી બાંધવા, પછી કર્યું અપહરણ

<p style="text-align: justify;" data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-node="0">Mehsana:</strong> રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણનું પ્રતીક મનાય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આ જ પવિત્ર દિવસે એક હૃદયકંપાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર બહેનને રાખડી બાંધવાના બહાને બોલાવીને તેના સગા ભાઈએ જ પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ નંબર પ્લેટ વગરની કારમાં તેનું અપહરણ કરાવી લીધું હતું. આ અંગે પીડિત પતિએ વડનગર પોલીસ મથકે સાળા સહિત ચાર લોકો સામે ગુનો નોંધાવ્યો છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen=...

ખેલ મહાકુંભ-2026:22 સપ્ટેમ્બર સુધી‎ રમતવીરો ઓનલાઈન અરજી કરી શકશે‎

https://ift.tt/xOFLBIb સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ-2026નું આયોજન કરાયું છે. આ વર્ષે સ્પર્ધાઓ શાળા, ગ્રામ્ય કક્ષા, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા, મહાનગરપાલિકા કક્ષા અને છેલ્લે રાજ્યકક્ષાએ યોજાશે. ખેલ મહાકુંભ-2026 અંતર્ગત શાળા કક્ષાએ અં-9, અં-11, અં-14 અને અં-17 ની વયજૂથમાં એથ્લેટિક્સની રમતમાં તમામ શાળાઓએ ભાગ લેવાનો રહેશે. રમતવીરો ખેલ મહાકુંભ-2026 માં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.28-08-2026 થી શરૂ થઈ તા.22-09-2026 સાંજે 6:00 વાગ્યા સુધી કરી શકશે. તેમજ ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ ફરજિયાત https://khelmahakumb h.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દરેક ખેલાડી પોતાની વયજૂથમાં લાગુ પડતાં કોઈપણ એક વયજૂથમાં મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. બે કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકાશે નહીં. એક જ KMK ID થી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણાશે અને જો વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કારને પાત્ર રહેશે. નિયમ અનુસાર જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જૂના ID થી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશ...

Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની આગાહી

Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ

<p style="text-align: justify;" data-path-to-node="0"><strong>Amreli News:</strong> અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામે ગાગડીયો નદી પર નવસર્જિત 'ગુજરાત ગૌરવ સરોવર'નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી જળક્રાંતિ અંતર્ગત આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ મંત્રી કૌશિક વેકરીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.</p> <p style="text-align: justify;" data-path-to-node="0"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="...

પાટણમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર:મોટી ભાટિયાવાડ, રઘુનાથજી પોળ સહિતના વિસ્તારોમાં વસ્તી બદલાવ રોકવા માગ

https://ift.tt/8V0AmiI પાટણ શહેરના વોર્ડ નંબર 10 (નગરપાલિકા વોર્ડ નંબર 8) હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે "અશાંત ધારો" લાગુ કરવા માટે કલેક્ટર કચેરી, પાટણ ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મોટી ભાટિયાવાડ રોડ, ચામુંડા માતાજી મંદિર આસપાસનો વિસ્તાર, ફોફળિયાવાડ, રઘુનાથજી પોળ, સોનીવાડ, મોટી ભાટિયાવાડથી નીલમ સિનેમા તરફનો વિસ્તાર અને કુંભારવાસનો સમાવેશ થાય છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ વિસ્તારો ઐતિહાસિક અને ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં મોટી ભાટિયાવાડની પોળ સુધીના વિસ્તારમાં વર્ષો જૂનું ચામુંડા માતાજીનું મંદિર, પાટણવાળા મોઢ જ્ઞાતિ સમાજની વાડી, જૈનોના પ્રાચીન દેરાસરો, તેમજ ચામુંડા માતાજી, બ્રહ્માણી માતાજી, અંબાજી માતાજી, જલધારી માતાજી સહિતના અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. રજૂઆત મુજબ, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં વસ્તીના માળખામાં મોટા પાયે બદલાવ આવી રહ્યો છે. લઘુમતી કોમની વસ્તીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે મિલકતોના આડેધડ હસ્તાંતરણ થઈ રહ્યા છે. આ સ્થિતિ "અશાંત વિસ્તાર (મિલકત હસ્તાંતરણ ...

Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા

<p style="text-align: justify;"><strong>Ahmedabad News:</strong> ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી સમાચારમાં છે. પૂર્વ કુલપતિ પર ભ્રષ્ટાચારના આરોપને અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા તેમની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ પ્રથમ વખત ખૂલીને સામે આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેમણે પોતાની સામે લાગેલા તમામ આરોપો અંગે સ્પષ્ટતા કરી છે. નીરજા ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે,  વ્યક્તિગત સ્વાર્થ માટે તેમને બદનામ કરવાના હેતુથી જ ભ્રામક નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751&q...

Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા

<p style="text-align: justify;"><strong>Rajkot News:</strong> રાજકોટના આજીડેમના કાંઠેથી મળી આવેલા એક મહિલાના મૃતદેહના કેસમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક ભિક્ષુક વૃદ્ધાનું અપહરણ કર્યા બાદ આરોપી રમેશ વૈધુકિયાએ તેમને ધોકા વડે ઢોર માર મારી અર્ધબેભાન કરી નાખી હતી. ત્યારબાદ આ અર્ધબેભાન વૃદ્ધા પર દુષ્કર્મ આચરીને તેમની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ ઘટનાસ્થળેથી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"><...

Gujarat Rain: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, હવામાન અપડેટ

Gujarat Rain: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, હવામાન અપડેટ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત

<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં વરસાદને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) બંનેએ રાજ્યના હવામાન અંગે નવી આગાહીઓ જાહેર કરી છે. આગામી દિવસોમાં વરસાદની પેટર્ન કેવી રહેશે તે વિશે બંનેની આગાહીઓ અહીં વિસ્તારથી જણાવી છે.</p> <p><strong>અંબાલાલ પટેલની આગાહી: સપ્ટેમ્બરમાં જામશે વરસાદી માહોલ</strong></p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. તેમણે ખાસ કરીને 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જો વિસ્તાર મુજબ વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં હળવાથી લઈને 3 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં 3 થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે સપ્ટેમ...

ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનામાં માનવ અધિકાર આયોગની એન્ટ્રી, તપાસનો માગ્યો રિપોર્ટ, જાણો અપડેટ્સ

<p class="text-3xl md:text-4xl font-bold text-gray-900 leading-tight"><strong>Gujarat hooch tragedy: </strong>ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મીડિયાના અહેવાલોના આધારે સુઓમોટો લઇને કડલ વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં આયોગે લઠ્ઠાકાંડને લઇને રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી અહેવાલ માંગ્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર  બુટલેગરોએ દારૂમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક એવા મિથેનોલ કેમિકલની ઊંચી માત્રા ભેળવી હતી. આ ઝેરી પ્રવાહીને  અસલી સાબિત કરવા માટે વિદેશી દારૂની બ્રાન્ડની ખાલી બોટલમાં રી-પેક કરીને બજારમાં વેચવામાં આવી રહ્યો હતો. આ નકલી દારુએ 13 લોકોના જીવ લીધા છે. ત્યારે રાષ્ટીય માનવ અધિકારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી છે.  આયોગે આગામી બે અઠવાડિયાની અંદર આ સમગ્ર કાંડ, જવાબદારો સામે લેવાયેલા પગલા અને ભવિષ્યમાં ...

ગુજરાતમાં ક્યારે વરસશે સાર્વત્રિક સારો વરસાદ? આગામી 7 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન

<p><strong> Gujarat Weather:</strong>  ચોમાસાની સિઝન ચાલી રહી હોવા છતાં અલનીનોની અસરના કારણે ગુજરાતમાં વરસાદની સારા પ્રમાણમાં ઘટ્ટ વર્તાઇ રહી છે.  રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વરસાદની અછત ચિંતાનો વિષય બની છે કારણ કે આ સિઝનનો સૌથી ઓછો વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડ્યો છે.  હાલની હવામાન સ્થિતિ જોતા આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદનો કોઈ મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી. જેથી આ સમાચાર સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે ચિંતાજનક છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p&gt...

વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ

<p><strong>Junagadh Monsoon Scarcity:</strong> ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયા પછી હવે મેઘરાજાએ લાંબો વિરામ લેતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વરસાદ ખેંચાઈ જવાના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે.</p> <p><strong>આજીવિકા પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ</strong></p> <p>માંગરોળ તાલુકાના ચોટલી વીડી સહિતના આસપાસના મોટાભાગના ગામડાઓમાં લોકોની આજીવિકા સંપૂર્ણપણે પશુપાલન પર જ નિર્ભર છે. વાત કરીએ માત્ર ચોટલી વીડી ગામની, તો આ ગામમાં જ અંદાજે 1500 થી 1700 જેટલા પશુઓ છે. નોંધનીય છે કે, વર્ષ 1971-72 દરમિયાન જંગલ વિસ્તારમાંથી વિસ્થાપિત કરીને અહીં વસાવવામાં આવેલા આ પરિવારો માટે પશુધન જ તેમની આવકનું એકમાત્ર સાધન છે. પરંતુ, વરસાદ ન આવતા હવે આ મૂંગા પશુઓ માટે ઘાસચારો અને પાણીની મોટી અછત ઊભી થઈ છે, જેના કારણે માલધારી પરિવારો ચિંતામાં મુકાયા છે.</p> <p><strong>પાણી અને ઘાસચાર...

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

ધંધુસર શાળામાં 325 વિદ્યાર્થીઓ, માત્ર 9 વર્ગખંડ:જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુલાકાત લઈ વર્ગખંડ વધારવા અને શિક્ષકોના ભારણ ઘટાડવા માંગ કરી

https://ift.tt/ZSytK67 વંથલી તાલુકાના ધંધુસર ગામની સરકારી શાળા અને આંગણવાડીની જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે મુલાકાત લીધી હતી. તેમણે શૈક્ષણિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાતમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગીરીશ આરદેશણા, મહામંત્રી ભાવેશ કાતરિયા, રામ દિવરાણીયા સહિતના આગેવાનો અને ગ્રામજનો પણ જોડાયા હતા. ધોરણ 1 થી 8 ની આ સરકારી શાળામાં આશરે 325 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં માત્ર 9 વર્ગખંડ ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકોએ રજૂઆત કરી હતી કે વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ તાત્કાલિક 3 થી 4 વધારાના વર્ગખંડોની જરૂરિયાત છે. હાલમાં લોબીમાં પણ લેબની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે પૂરતી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની જવાબદારી છે. તેમણે ધંધુસર શાળામાં જરૂરી વધારાના વર્ગખંડોને તાત્કાલિક મંજૂરી આપી તેનું નિર્માણ પૂર્ણ કરવાની માંગ કરી હતી. મુલાકાત દરમિયાન શિક્ષકોએ ઓનલાઇન સરકારી કામગીરી અંગે પણ રજૂઆતો કર...

તહેવારોની ઉજવણી થઈ મોંઘી, ખાંડ બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો 

<p>મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે હવે તહેવારોની ઉજવણી મોંઘી થઈ છે. ખાંડના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોને પાર થયા બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. હાલ શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસાદમાં ધરાવાતા લાડુથી માંડીને અનેક આઈટમોમાં વપરાતા કિસમીસના ભાવમાં 80 ટકાનો વધારો નોંધાયો છે. તો બદામના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો થયો હતો. કિસમીસના ભાવ પ્રતિ કિલો 250થી વધીને 450 રૂપિયા પહોંચી ગયા છે. તો બદામના ભાવ જે એક સપ્તાહ પહેલા 1 હજાર હતા તેના ભાવ 1200 થઈ ગયા છે. તો એલચીનો ભાવ 3500 રૂપિયા પ્રતિ કિલો હતો તે વધીને 4500 રૂપિયા થઈ ગયા છે. પિસ્તાનો ભાવ 1800થી વધીને 2200 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=sc943QJR5SXO7Drj" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p...

Gujarat: ગુજરાતમાં દારૂબંધી મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા?

<p><strong>સોમનાથ:</strong>  રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન શંકરના દર્શન માટે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ  પત્રકારો સાથે  રાજ્યમાં દારુબંધીને લઈ વાતચીત કરી હતી.  આ દરમિયાન તેમણે મોટું નિવેદન આપ્યું છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=whEuQMi0ELDuhxkg" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ગુજરાતમાં દારૂબંધી મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન</strong></p> <p>ભાવનગરમાં લઠ્ઠાકાંડને કારણે 13 લોકોના મોત થયા છે. નકલી દારુ પીવાથી 13...

સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા

<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>Nitin Patel:</strong> ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલમાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ હાજર પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી અને રાજ્યના વર્તમાન મુદ્દાઓ પર પોતાના નિવેદનો આપ્યા હતા.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-no...

અપૂરતા વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેડૂતો-પશુપાલકો ચિંતિત, ખરીફ પાકો નિષ્ફળ થવાનું જોખમ

<p>સૌરાષ્ટ્ર-કચ્છમાં અપૂરતા વરસાદના કારણે ખેડૂતો-પશુપાલકો ચિંતિત થયા છે. 10 જિલ્લામાં 50 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં 6 ટકા, કચ્છમાં 29 ટકા વરસાદ વરસ્યો હતો. ઓછા વરસાદના કારણે મગફળી અને કપાસના પાક નિષ્ફળ થવાનું જોખમ છે. લીલા ચારાની અછતથી દૂધ ઉત્પાદન ઘટ્યું છે. કચ્છમાં દૂધ ઉત્પાદનમાં 1 લાખ લીટરનો ઘટાડો થયો છે. ખરીફ પાકો નિષ્ફળ જવાનું જોખમ છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=dN9GQh0-F2v7rknX" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ભારે અછત ખેંચ જોવા મળી રહી છે. કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 29.27 ટકા જ વરસાદ થયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં સીઝનનો માત્ર 6 ટકા વરસાદ નોં...

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

<p><strong>Gujarat Weather Forecast:</strong> ગુજરાતના ખેડૂતો અને નાગરિકો હજુ પણ એક સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં જ જોવા મળશે.</p> <p><strong>4 વરસાદી સિસ્ટમ સક્રિય, છતાં કેમ નથી વરસાદ?</strong></p> <p>હાલમાં ગુજરાત પર અને તેની આસપાસ 4 અલગ-અલગ સિસ્ટમ એક્ટિવ છે:</p> <p>નવું લો પ્રેશર: બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બન્યું છે, જેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે.</p> <p>જૂનું સાયક્લોનિક સર્ક્યુલેશન: મધ્યપ્રદેશ પર રહેલું લો પ્રેશર ભલે નબળું પડ્યું હોય, પણ તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ ચાલુ છે.</p> <p>મોનસૂન ટ્રફ: અમૃતસરથી શરૂ થઈને દેવગઢ...

Gujarat Rain Forecast: અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ યથાવત | રાજ્યમાં આગામી એક સપ્તાહ વરસાદની આગાહી

<p>Gujarat Rain Forecast: અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ યથાવત | રાજ્યમાં આગામી એક સપ્તાહ વરસાદની આગાહી</p>

Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

<p><strong>Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી</strong></p> <p><strong>Gujarat weather forecast next 7 days:</strong> ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. વાતાવરણમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ અને પવનોની બદલાયેલી દિશાને પગલે રાજ્યભરમાં ફરીથી સારો એવો વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, સિઝનના અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં હજુ પણ સરેરાશ 4% વરસાદની ઘટ જોવા મળી રહી છે.</p> <p>હવામાન વિભાગની વિસ્તૃત માહિતી મુજબ, અત્યારે ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો-પ્રેશર સિસ્ટમ (Low Pressure Area) સર્જાઈ છે. આ સાથે જ 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ટ્રફ લાઇન પણ એક્ટિવ મોડમાં છે. હાલ દક્ષિણ-પ...

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

<p style="text-align: justify;"><strong>Bhavnagar Hooch Tragedy:</strong> ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું કરૂણ મોત નીપજતાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગોઝારા કાંડ બાદ હજુ પણ ભાવનગરની સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં 4 દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા સારવાર હેઠળ છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p sty...

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

<p style="text-align: justify;"><strong>Ahmedabad News:</strong> ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડનને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ બોટનિકલ ગાર્ડન પર બુલડોઝર ફેરવવાનો વારો આવ્યો છે. નેચર પ્રોજેક્ટમાં ગેરરીતિ અને કૌભાંડના કોંગ્રેસના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલા સાઇન્સ ડિપાર્ટમેન્ટની આસપાસ બોટનિકલ ગાર્ડન વિકસાવવામાં આવ્યો હતો. અહીં દેશ-વિદેશના પક્ષીઓ તેમજ અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હતી. પરંતુ હવે આ જ બોટનિકલ ગાર્ડનના એક મોટા હિસ્સાને લઈને વિવાદ ઊભો થયો છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" w...

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

<p style="text-align: justify;" data-path-to-node="3"><strong>Anand News:</strong> આણંદ જિલ્લાના પ્રસિદ્ધ ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂજ્ય ગણેશદાસજી મહારાજના નિધનથી સમગ્ર ચરોતર પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. તેઓ વર્ષોથી સંતરામ મંદિરના મહંત તરીકે સેવા આપી રહ્યા હતા.</p> <p style="text-align: justify;" data-path-to-node="3"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node=...