Skip to main content

Valsad : યુવકે 17 વર્ષીય છોકરી સાથે બે-બે વાર માણ્યું શરીરસુખ, ગર્ભવતી થઈ ગઇ તો.....


<p>વલસાડઃ વલસાડ શહેરમાં એક સગીરા પાંચ મહિનાની ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર વલસાડ શહેરમાં એક 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરી સાડા પાંચ મહિનાની ગર્ભવતી બનાવતા ચકચાર મચી ગઇ છે.</p> <p>મળતી માહિતી અનુસાર, &nbsp;સગીરાને લગ્નની લાલચ આપી જૂલાઈ 2021ના માસમાં 2 વાર આરોપીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને ગર્ભ રહી જતા આરોપી યુવક તેને ધરમપુરની એક હોસ્પિટલમાં ગર્ભપાત માટે લઇ ગયો હતો. પરંતુ સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાના કારણે ગર્ભપાત થઇ શક્યો નહોતો. <br /><br />બાદમાં આરોપી યુવકે સગીરા સાથે લગ્ન કરવાનું કહી સમાધાન થયું હતું.&nbsp; જોકે, બાદમાં આરોપી યુવક ફરાર થઇ જતા પીડિતાની માતા દ્ધારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી યુવક વિરુદ્દ આઇપીસી 376 અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.</p> <p class="article-title "><strong>સામાન્ય શરદી અને ઓમિક્રોનના લક્ષણોમાં શું છે તફાવત?</strong></p> <p>&nbsp;જો તમે પણ મૂંઝવણમાં હોવ કે, માન્ય શરદી અને ઓમિક્રોન વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો, તો અહીં બંનેમાં શું તફાવત છે. સમજીએ..જે સમસ્યા કોવિડ-19ની શરૂઆતમાં થઈ હતી, તે જ સમસ્યા હવે ઓમિક્રોનના સમયમાં પણ જોવા મળી રહી છે. જ્યારે કોરોના શરૂ થયો, ત્યારે સામાન્ય શરદી અને કોવિડ-19 વચ્ચે તફાવત કરવો શક્ય નહોતું. પરંતુ જ્યારે તેના કેસ વધવા લાગ્યા બાદ તેના પ્રારંભિક લક્ષણોને ઓળખી શકાયા.</p> <p>હવે આવી જ સ્થિતિ ઓમિક્રોન સાથે પણ થઈ રહી છે. ઓમિક્રોન પોઝિટિવ છો કે સામાન્ય&nbsp; શરદીની ઝપેટમાં આવી ગયા છો. તે આ લક્ષણોથી સમજી શકાય તેમ છે.જો કે, અમે શરૂઆતમાં એક વાત સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે,&nbsp; જો સહેજ પણ શંકા હોય તો&nbsp; કોરોના ટેસ્ટ કરાવવામાં બેદરકાર ન રહેવું જોઈએ. કારણ કે ચેપની શરૂઆતમાં લીધેલી ઉદાસીનતા તમારા સમગ્ર પરિવારને સંક્રમિત કરી&nbsp; શકે છે. તો ચાલો જાણીએ કે ઓમિક્રોન સામાન્ય શરદી અને ફ્લૂથી કેવી રીતે અલગ છે.</p> <p>&nbsp;</p> <p><a href="https://ift.tt/3f79juV Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર</a></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p><a href="https://ift.tt/3JVG8cE Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું</a></p> <p>&nbsp;</p> <p><a href="https://ift.tt/3F4049n Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા</a></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p><a href="https://gujarati.abplive.com/news/gujarat/kevadia-town-of-narmada-district-was-renamed-as-ekta-nagar-753188">સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર</a></p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...