Skip to main content

BSCના 229 વિદ્યાર્થીઓએ એક જ સરખા જવાબ લખ્યા, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શું લીધો મોટો નિર્ણય


<p>પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. BSC સેમસ્ટ-2ની પરીક્ષામાં 229 છાત્રોઓ એક જ સરખા જવાબ લખતા આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરવામાં આવ્યા છે. શનિવારે મળેલ પરીક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.</p> <p>વર્ષ 2021ની BSC સેમ-2ની પરિક્ષામાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષામાં એક સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ એક સરખો લખ્યો હતા તો BSC સેમ-2ની ગણિત વિષયની પરીક્ષામાં 29 વિદ્યાર્થીઓએ પણ એક જેવા ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ લખ્યા હતા. &nbsp;બંન્ને વિષયના વિદ્યાર્થીઓએ એક જેવા જવાબ લખ્યાંનું ઉત્તરવહી મૂલ્યાંકન ચકાસણી દરમિયાન સામે આવી હતી. જેથી 229 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને વર્ગખંડના CCTV ફૂટેજ સાત દિવસમાં રજૂ કરવા સેન્ટરોને સૂચના આપવામાં આવી છે.</p> <p>&nbsp;</p> <h3>રાજ્યમા ગરમીમાં લોકોને મળશે રાહત</h3> <p>રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી નાગિરકોને આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હીટવેવની સંભાવના નહીંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો શનિવારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળ્યો હતો. શનિવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો 42.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ હતુ. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.</p> <p>અમદાવાદમાં ગરમીનો પારો 42.1 ડિગ્રી સુધી પહોંચ્યો હતો તો કંડલા એયરપોર્ટ પર શનિવારે ગરમીનો પારો 41.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ભૂજમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસા, વડોદરા અને કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.2 ડિગ્રી પર પહોંચ્યો હતો.</p> <p>&nbsp;</p> <p><strong><a href="https://ift.tt/NsOJ3yH Insurance : જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ લઇ રહ્યાં છો તો આ ખાસ બાબતોનું ધ્યાન રાખજો</a></strong></p> <p><strong><a href="https://ift.tt/4Y65FGQ Jayanti: દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો, પથ્થરમારો અને તોડફોડ, ઘણા પોલીસકર્મી ઘાયલ</a></strong></p> <p><strong><a href="https://ift.tt/pRBeYOs Check : શું સરકાર તમારા બેન્ક ખાતામાં રૂ.2,67,000 ટ્રાન્સફર કરી રહી છે? જાણો વાયરલ મેસેજની સત્યતા</a></strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/two-days-of-heat-relief-in-gujarat-764978">અમદાવાદમાં યલો એલર્ટ યથાવત, બે દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે</a></strong></p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>