Skip to main content

Gujarat Riots: તિસ્તા સેતલવાડ અંગે મોટા સમાચાર, તિસ્તા સામે તપાસ માટે SITની રચના, આ મોટા પોલીસ અધિકારીઓ કરશે તપાસ


<p style="text-align: justify;"><strong>Ahmedabad :</strong> તિસ્તા સેતલવાડ કેસ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ સામે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે &nbsp;SITની રચના કરી કરી છે. ગુજરાત પોલીસવડાએ SITની રચના કરી છે. આ SITમાં 3 IPS અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>SITમાં કોનો કોનો સમાવેશ?</strong><br />આ SITમાં 3 IPS અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. SOGના ACPનો બી.સી.સોલંકી સમગ્ર કેસની તપાસ કરશે. સાથે જ DCP ચૈતન્ય માંડલિક અને ATSના DIG દિપન ભદ્રન અને ATSના SP સુનિલ જોશીનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે.</p> <p style="text-align: justify;"><strong>તિસ્તાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં&nbsp;</strong><br />તિસ્તા સેતલવાડને આજે સવારે અમદાવાદ લાવવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ પોલીસે તિસ્તા સેતલવાડના 14 દિવસબા રિમાન્ડ માંગ્યા હતા. જો કે તિસ્તાએ તપાસમાં સહકાર આપવાનું કહી જામીનની માંગણી કરી હતી.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારની ધરપકડ</strong><br />સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે IPC કલમો 468, 471, 194,211,218, અને 120B હેઠળ કેસ નોંધ્યા છે. તીસ્તા સેતલવાડની &nbsp;મુંબઈથી અને &nbsp;આર.બી.શ્રીકુમારની ગાંધીનગરથી ધરપકડ કરી હતી.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>શું છે આરોપો?&nbsp;</strong><br />આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને સમન્સ પાઠવવામાં આવ્યા છે</p> <p style="text-align: justify;"><strong>નકલી દસ્તાવેજો રજૂ કરી ગુજરાતને બદનામ કર્યું&nbsp;</strong><br />સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ ગુજરાત પોલીસે નવેસરથી FIR દાખલ કરી છે.આરોપ છે કે તિસ્તા સેતવલવાડે ગુજરાતને બદનામ કર્યું હતું. તેના માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.હવે તિસ્તાએ જણાવવું પડશે કે કોના કહેવા પર, ક્યાંથી અને કોની સાથે આ નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો.</p> <p style="text-align: justify;">&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>