Skip to main content

Posts

Showing posts from October, 2022

Morbi Bridge Collapse: PM મોદી મંગળવારે લેશે મોરબીની મુલાકાત, મૃતકો અને પીડિતોના પરિવાર સાથે કરશે મુલાકાત

<p><strong>Morbi Bridge Collapse</strong>: મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે મોરબીની મુલાકાત લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ઘટનાની સમીક્ષા કરશે.</p> <p><strong>પીએમ મોદીનો રોડ શો રદ્દ</strong></p> <p>મોરબીમાં થયેલી દુર્ઘટનાને જોતા પીએમ મોદીએ તેમનો કાર્યક્રમ રદ કર્યો છે. પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. અમદાવાદમાં સોમવારનો તેમનો રોડ શો દુર્ઘટનાને કારણે રદ કરવામાં આવ્યો છે. ભાજપ ગુજરાત મીડિયા સેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાનાર પેજ કમિટિનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. મીડિયા સંયોજક ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબીની દુર્ઘટનાને જોતા સોમવારે કોઈ કાર્યક્રમ થશે નહીં. જોકે, રૂ. 2,900 કરોડના રેલવે પ્રોજેક્ટને સમર્પિત કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી.</p> <p><strong>ખડગે-રાહુલે કોંગ્રેસના કાર્યકરોને આ અપીલ કરી</strong></p> <p>કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ...

Morbi Bridge Collapse: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મોરબી દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું

<p>Mobri Bridge Collapse: મોરબીમાં પુલ હોનારતમાં 140થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ દુખ વ્યક્ત કર્યું છે.</p> <p><br /><img src="https://ift.tt/PeqAhoZ" /></p> <p>મોરબીમાં ઓરેવા ગ્રુપની બેદરકારીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીના ઝૂલતા પુલ તૂટ્યાના લાઇવ દ્રશ્યો વાયરલ થયા છે. ઝૂલતો પુલ તૂટતાની સાથે અનેક લોકો પાણીમાં ગરકાવ થયા હતા. દુર્ઘટના સમયે કેટલાક લોકો જાળીમાં લટકતા જોવા મળ્યા હતા. ઓરેવા ગ્રુપના કરારની કોપી એબીપી અસ્મિતાના હાથમાં લાગી છે.</p> <p>મોરબી દુર્ઘટનાને લઇ ઓરેવા ગ્રુપની કાળી કમાણીનો સૌથી મોટો પર્દાફાશ થયો હતો. ઓરેવા ગ્રુપની કરારની કોપી એબીપી અસ્મિતાના હાથમાં લાગી છે. એગ્રિમેન્ટમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે 10 રૂપિયાનો ટિકિટનો દર નક્કી કરાયો હતો. કાળી કમાણી કરવા માટે ઓરેવા 12 રૂપિયા ઉઘરાવતું હતુ.</p> <p>એગ્રીમેન્ટ મુજબ પુખ્ત વયના લોકો માટે ટિકિટનો દર 15 રૂપિયા રખાયો હતો. પરંતુ કાળી કમાણી કરવા ઓરેવા ગ્રુપ 17 રૂપિયા વસૂલતું હત...

Morbi Bridge Collapse: મોદી 1979માં મોરબીની હોનારત વખતે રાહત કાર્યમાં જોડાયા હતા, જાણો કોની સાથે શેર કર્યો કિસ્સો

<p><strong>Morbi Bridge Collapse:</strong> &nbsp;ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ ધરાશાયી થતાં 140 થી વધુ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. અગાઉ 1979માં મોરબીમાં પણ આવી જ એક દુર્ઘટના થઈ હતી. જેમાં એક હજાર જેટલા લોકોના મોત થયા હતા. 11 ઓગસ્ટ 1979ના રોજ મોરબી ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ડેમ ભારે વરસાદ બાદ તૂટી ગયો હતો. તે સમયે કેન્દ્ર અને રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર હતી. તે સમયે મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે લગભગ 6 મહિના સુધી મોરબીથી તેમનું મંત્રીમંડળ ચલાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા. દુર્ઘટના બાદ તેમણે ત્યાં રાહત અને બચાવ કાર્યમાં ભાગ લીધો હતો.</p> <p><strong>&nbsp;મચ્છુ નદી પર બનેલો પુલ કેવી રીતે તૂટ્યો?</strong></p> <p>સતત ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદને કારણે, મચ્છુ નદી પર બનેલો ડેમ 11 ઓગસ્ટ 1979ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થયો અને તૂટી ગયો. સરકારી આંકડાઓ અનુસાર તે દુર્ઘટનામાં એક હજાર લોકો માર્યા ગયા હતા. બિનસત્તાવાર આંકડાઓ અનુસાર 25 હ...

Morbi bridge collapse: 17 રૂપિયાની લાલચમાં કંપનીએ આપ્યું મોત,ઓરેવા કંપનીના માલિકો ભૂગર્ભમાં ઉતર્યા

<p>મોરબીઃ મોરબીમાં પુલ હોનારતમાં 140થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ વધે તેવી આશંકા છે. એક સાથે 500થી 600 લોકો પુલ પર હોવાનો ઇજાગ્રસ્તોએ દાવો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, મોરબીના ઝુલતા પુલ પર જવા માટે 650થી વધુ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. બાળકો માટે 12 રૂપિયા અને પુખ્ત વયના લોકો માટે 17 રૂપિયા ટિકિટનો ભાવ વસૂલવામાં આવી રહ્યો હતો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Gujarat | Search and rescue operations underway in Morbi where 132 people died after a cable bridge collapsed yesterday. <a href="https://twitter.com/hashtag/MorbiBridgeCollapse?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#MorbiBridgeCollapse</a> <a href="https://t.co/uTIZiIu8Ps">pic.twitter.com/uTIZiIu8Ps</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1586915589884235776?ref_src=twsrc%5Etfw">October 31...

Gujarat bridge collapse: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા

<p>ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા</p>

Gujarat Election 2022: જાણો રાહુલ ગાંધીએ ગુજરાતના લોકોને ક્યા આપ્યા 3 વચનો

<p style="text-align: justify;"><strong>Gujarat Election 2022:</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ગમે તે ઘડીએ જાહેર થાય તેમ છે ત્યારે તમામ પક્ષો પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જે અંતર્ગત આજે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા એક જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં અશોક ગહેલોતે ભાજપ સહિત આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા આગામી સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/8LF624KGLmc" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">&nbsp;અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, અહીંના ધારાસભ્યને તમે ત્રણ વખત જીતાડ્યા છે. શાહ અને મોદીએ ખતરનાક મોડલ બનાવ્યું છે. ગરીબથી ગરીબ વ્યક્તિને માનસ...

Gujarat Election 2022: પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી લડવાને લઈને આપ્યું મોટું નિવેદન

<p style="text-align: justify;"><strong>વિધાનસભા ચૂંટણી 2022:</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ મેદાન જનસભાઓ ગજવી રહી છે. તો બીજી તરફ ઘણા નેતાઓ પાર્ટી પણ બદલી રહ્યા છે. આ કડીમાં ગુજરાતમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર ફરી કોંગ્રેસમાં જોડાયા છે. જો કે, વાત તો એવી પણ સામે આવી રહી છે તે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.</p> <p style="text-align: justify;">આ બધી અટકળો વચ્ચે બનાસકાંઠા લાખણીમાં ઘાણા ગામમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 27 વર્ષથી ચાલતું એકધારું સાશન જે અતિ કહેવાય એ નકામું છે. ગુજરાતની જનતા આ સરકારને દૂર કરો. ભાજપે પ્રજાને છેતરવા સિવાય કંઈ જ કર્યું નથી. કોંગ્રેસના મિત્રોને રિપીટ કરો જે ન હોય ત્યાં નવા મોકલી આપો અને સારી સરકાર બનાવો. કોંગ્રેસના ઉમેદવારોને ભરપૂર મત આપો.&nbsp;</p> <p style="text-align: justify;">કોંગ્રેસમાં જોડાવું કે ન જોડાવું એ અલગ બાબત છે, પણ આ જૂઠી સરકારને હટાવવી જ...

Gujarat Assembly Election 2022: ગુજરાત કોગ્રેસ આ તારીખે જાહેર કરશે મેનિફેસ્ટો, અશોક ગેહલોતે કરી જાહેરાત

<p>Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોગ્રેસ આગામી આઠ તારીખે મેનિફેસ્ટો જાહેર કરશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">રાજસ્થાનની કોંગ્રેસ સરકારે લાખો યુવાનોને આપી સરકારી નોકરી અને ગુજરાતની ભાજપ સરકારે પેપરો ફોડીને બેરોજગાર યુવાનોના સપના તોડ્યા પણ હવે યુવાનો કોંગ્રેસની સરકાર બનાવશે અને કાયમી નોકરી મેળવશે<a href="https://twitter.com/hashtag/%E0%A4%95%E0%A4%BE%E0%A4%82%E0%A4%97%E0%A5%8D%E0%A4%B0%E0%A5%87%E0%A4%B8_%E0%A4%A6%E0%A5%87%E0%A4%97%E0%A5%80_%E0%A4%AA%E0%A4%95%E0%A5%8D%E0%A4%95%E0%A5%80%E0%A4%A8%E0%A5%8C%E0%A4%95%E0%A4%B0%E0%A5%80?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#कांग्रेस_देगी_पक्कीनौकरी</a> <a href="https://t.co/JqPs6WSEPl">pic.twitter.com/JqPs6WSEPl</a></p> &mdash; Gujarat Co...

Gujarat Assembly Election 2022:જો સિવિલ કોડનો નિયમ લાગુ કરવો હોય તો આખા દેશમાં થવો જોઇએઃ કેજરીવાલ

<p>Gujarat Election 2022 Schedule: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી વધી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના પ્રશ્ન પર મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના ભાવનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાના પ્રસ્તાવ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">સંવિધાનના આર્ટિકલ ૪૪માં સ્પષ્ટ લખ્યુ છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો એ સરકારની જવાબદારી છે. ભાજપ ચૂંટણી પહેલા UCC લાગું કરવાની સમિતિ તો બનાવી દે છે. પરંતુ ચૂંટણી પૂરી થતા UCC અંગે કોઈ કામ નથી કરતી.<br /><br />શુ ભાજપ લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહી છે? UCC લાગું કરવાની ભાજપની નિયત જ નથી! <a href="https://t.co/lJVXhVtpJk">pic....

Gujarat Election 2022: કોંગ્રેસના કયા નેતાએ કેજરીવાલને ગણાવ્યા પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ ?

<p><strong>Gujarat Election 2022:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સભા કરીને ચૂંટણી માહોલ ઉભો કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ કેજરીવાલને પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ ગણાવી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.</p> <p><strong>ચૂંટણી પંચને લઈ શું કહ્યું આલોક શર્માએ</strong></p> <p>ચૂંટણી પંચને સવાલ કરતાં આલોક શર્માએ કહ્યું ચૂંટણીપંચ ગુજરાતની ચૂંટણી કેમ જાહેર નથી કરતું ? કોંગ્રેસના ઉમેદવારને પ્રચારનો ઓછો સમય મળે એટલે મોડું કરવામાં આવે છે. ચૂંટણી જાહેર નથી થઈ છતાં ચૂંટણીપંચ અધિકારીઓની બદલી કરે છે. PMના મન કી બાત અંગે તેમણે કહ્યું, રીન્યુઅલ એનર્જીનો ટાર્ગેટ ચાર વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. રીન્યુઅલ એનર્જીમા ગુજરાત કરતા રાજસ્થાન સરકાર વધુ લાભ આપે છે. રીન્યુઅલ એનર્જીના નાણાં પ્રધાનમંત્રી પોતાના ચૂંટણી પ્રચારમાં વાપરે છે.<br /><br /><strong>પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ આજકાલ આદિવાસી વિસ્તારમાં ફરે છે: શર્મા</strong>...

Gujarat Assembly Election 2022: રાજસ્થાનના CM અશોક ગહેલોતે ગુજરાત કોગ્રેસના નેતાઓને તતડાવ્યા, શું આપી ચીમકી?

<p>મિશન 2022ને લઈ કૉંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતે ગુજરાત કોગ્રેસના નેતાઓને ચીમકી આપી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે બેઠકમાં ગેહલોતે લાલઆંખ કરી હતી. અશોક ગેહલોતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓને ઠપકો આપ્યો હતો. ઉમેદવાર માટે મારા - તારાની વૃત્તિમાંથી બહાર આવવાની ચીમકી આપી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">गांधीनगर, गुजरात में राजस्थान के मुख्यमंत्री श्री <a href="https://twitter.com/ashokgehlot51?ref_src=twsrc%5Etfw">@ashokgehlot51</a> जी, CLP लीडर श्री सुखराम राठवा के निवास पर गुजरात AICC इंचार्ज श्री रघु शर्मा, पूर्व इंचार्ज श्री बीके हरिप्रसाद, स्क्रीनिंग कमेटी चैयरमैन श्री रमेश चैनिनथला, श्री मधुसूदन मिस्त्री, के साथ वरिष्ठ नेताओं से बैठक की। <a href="https://t.co/cFajDz5lnQ">pic.twitter.com/cFajDz5lnQ</a></p> &mdash; Jagdish Thakor (@jagdishthakormp) <a href="https://twitter.com/jagdishthakormp/status/1586406734046060545?ref_src=tws...

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલનો ગુજરાતમાં મોટો દાવ, જાણો કોળી સમાજના ક્યા નેતા AAPમાં જોડાશે

<p style="text-align: justify;"><strong>Arvind Kejriwal Gujarat Visit:</strong> વિધાનસભાની ચૂંટણીને લઈને આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં આજે ડેડીયાપાડા ખાતે જનસભા યોજાઈ હતી. તો બીજી તરફ આજે રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ભાવનગર જશે. રાત્રી રોકાણ હોટલ નિલમબાગ ખાતે કરશે અને સવારે કરશે પ્રેસ કોન્ફરન્સ કરશે. આવતીકાલે 11 વાગે હોટલ નિલમબાગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની પ્રેસ યોજાશે.</p> <p style="text-align: justify;">આ પ્રસંગે એવી માહિતી સામે આવી રહી છે કે, ભાવનગર વિર માંધાતા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાય તેવી સંભાવના છે. અગાવ રાજુ સોલંકી સૌ પ્રથમવાર કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ 24 કલાકમાં જ તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા હતા. &nbsp;હવે તેઓ આમ આદમી પાર્ટીનું જાડું પકડશે. આવતીકાલે બંને સીએમની ઉપસ્થિતિમાં રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.</p...

Uniform Civil Code : ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીમાં, બનાવશે કમિટી

<p><strong>Uniform Civil Code :</strong> ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આજે કેબિનેટ બેઠક બાદ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટી જાહેરાત થશે. લગ્ન, છૂટાછેડા માટે એક જ નિયમો લાગુ પડશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે બપોરે જાહેરાત કરશે. રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ભલામણ કરશે. કેબિનેટ બેઠક બાદ એક કમિટીની રચના કરવામાં આવશે.</p> <p><strong>Gujarat Election 2022 : ગુજરાતમાં AAPએ કોને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવા લીધો નિર્ણય?</strong></p> <p>Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે.&nbsp;</p> <p>મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે...

Gujarat govt Job : ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, પોલીસ વિભાગના 11,268, પંચાયતના 5763 ઉમેદવારોને મુખ્યમંત્રી આપશે નિમણૂક પત્ર

<p><strong>Gujarat Police :</strong> ગુજરાતમાં સરકારી ભરતીમાં નિમણૂકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કરાઈ ખાતે 11,268 પસંદગી પામેલ પોલીસ વિભાગના કર્મચારીઓને નિમણુક પત્રો અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નિમણુક પત્ર અપાશે.</p> <p>આ સિવાય મુખ્યમંત્રીના હસ્તે પંચાયત વર્ગ 3 ના કર્મચારીઓને નિમણુક પત્રો અપાશે. 5763 પસંદગી પામેલા ઉમેદવારોને નિમણુક પત્રો એનાયત કરાશે. વિધાનસભા ચૂંટણી પહેલા નિમણુક પત્રો આપી યુવાઓને આકર્ષવાનો સરકારનો પ્રયાસ છે.</p> <h3 class="article-title ">Free Garlic distribution : 'લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી', કૃષિ મંત્રીએ હાથ કરી દીધા ઊંચા</h3> <p><strong>Gujarat &nbsp;:</strong>&nbsp;ગુજરાતના લસણ પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. લસણના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ લસણ ફ્રીમાં વિતરણ કરી દેવાનો નિર્ણય કર્યો છે. લાભ પાંચમે સવારે 7 કલાકથી સત્યાગ્રહ સાવણી ગાંધીનગરથી ફ્રી લસણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડતોને લસણ માટે ઉત્પાદનનો ખર્ચ જેટ...

Gujarat Election 2022 : ગુજરાતમાં AAPએ કોને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવા લીધો નિર્ણય?

<p><strong>Gujarat Election 2022 :</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે.&nbsp;</p> <p>મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જોરથી કરશે.</p> <h4 class="article-title ">Gujarat Election 2022 : કેજરીવાલે પંચમહાલમાં કહ્યું, 'આ વખતે એવો ધક્કો મારો કે આપની 150 બેઠકો આવે'</h4> <p><strong>Gujarat Election 2022 :</strong>&nbsp;દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે તેમના પ્રવાસની શરૂઆત પંચમહાલથી કરી છે. તેમણે પંચમહાલમાં ...

Free Garlic distribution : 'લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી', કૃષિ મંત્રીએ હાથ કરી દીધા ઊંચા

<p><strong>Gujarat &nbsp;:</strong> ગુજરાતના લસણ પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. લસણના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ લસણ ફ્રીમાં વિતરણ કરી દેવાનો નિર્ણય કર્યો છે. લાભ પાંચમે સવારે 7 કલાકથી સત્યાગ્રહ સાવણી ગાંધીનગરથી ફ્રી લસણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડતોને લસણ માટે ઉત્પાદનનો ખર્ચ જેટલો થયો છે તેટલો ભાવ ના મળતા લસણને ફ્રી વિતરણ કરાયું.&nbsp;</p> <p>બીજી તરફ આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. &nbsp;લસણ ભાવ ખેડૂતોને પોષણક્ષમ નથી મળતા તે અંગે પૂછતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી. ભાવની બાબત કેન્દ્ર સરકારની છે. રાઘવજીભાઈ પટેલે હાથ ઊંચા કરી લીધા. રાજ્યના કૃષિમંત્રીએ લસણના ભાવ બાબતે ગોળ ગોળ જવાબ આપ્યો.</p> <p>તેમણે કહ્યું કે, લસણ અને ડુંગળીના ભાવનો કાયમી ઉકેલ આવે તે માટે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરીશું. સૌરાષ્ટ્રમાં આજે પણ મોટા પ્રમાણમાં લસણ ખેડૂતો પાસે. છેલ્લા બે વર્ષથી રાજ્યના ખેડૂતોને લસણના ભાવ મળતા નથી. હાલના રાજકોટ યાર્ડમાં લસણના ભાવ 150 થી 2...

PM Modi Gujarat Visit : 30 ઓક્ટોબરથી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે PM મોદી, મુલાકાત બાદ આ મહત્વ મુદ્દે થઇ શેૃકે છે જાહેરાત

<p><strong>PM Modi Gujarat Visit</strong> :PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે, તેઓ &nbsp;30 ઓક્ટોબરે વડોદરા ખાતે પહોંચશે. ત્રણ દિવસીય પ્રવાસમાં તેનો શું છે કાર્યક્રમ જાણીએ</p> <p>&nbsp;ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે. દરેક પાર્ટી જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા પણ ગુજરાતમાં તાબડતોબ રેલી અને અન્ય કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં છે. તો આ દરમિયાન ફરી એકવાર નરેન્દ્ર મોદી પણ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. 30મી ઓક્ટોબરે વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે. જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે.</p> <p>&nbsp;પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ કરોડોના વિકાસ કાર્યોની ભેંટ આપશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે.&nbsp;ત્યારબાદ તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામા...

Gujarat Election 2022 : ઇડર બેઠક પર હિતુ કનોડિયા સહિત કોને કોને માંગી ટિકિટ?

<p>Gujarat Election 2022 : ઇડર બેઠક પર હિતુ કનોડિયા સહિત કોને કોને માંગી ટિકિટ?</p>

Gujarat Election 2022: શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની ઘરવાપસી, કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા

<p><strong>અમદાવાદઃ</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પુરજોશમાં પ્રચાર કરી રહી છે. આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારો અને દાવેદારો પણ મેદાનમાં ગયા છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે, પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાઇ શકે છે. અત્યારે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ કાર્યલય પહોંચી ચૂક્યા છે, અને થોડીવારમાં કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ શકે છે.</p> <p>મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસ સાથે&nbsp;<br />સમાચાર છે કે, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા, પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા, જોકે રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમને ફરીથી પાછુ ભાજપમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ, અને નિષ્ક્રિય થઇ ગયા હતા. હવે વિધાનસભાની ચૂંટણી સામે છે ...

Gujarat Election 2022 : આજે AAP ઉમેદવારોનું સાતમું લિસ્ટ કરી શકે છે જાહેર, કોને કોને મળી શકે છે ટિકિટ?

<p><strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કરી શકે છે. &nbsp;મોરબીથી પંકજ રાણસરીયાના નામની જાહેરાત થઈ શકે છે. &nbsp;લુણાવાડાથી નટવરસિંહ સોલંકીનું નામ જાહેર થઈ શકે. વઢવાણથી હિતેશ પટેલ બજરંગનું નામ જાહેર થઈ શકે છે.&nbsp;</p> <p>&nbsp;</p>

Amreli : સાવરકુંડલામાં 3 વર્ષીય બાળકને સિંહે ફાડી ખાધો હોવાની શંકા, દૂરની વાડી પાસેથી મળ્યા બાળકના અવશેષ

<p><strong>Amreli :</strong> સાવરકુંડલાના ઘનશ્યામ નગરમાં વાડી વિસ્તારમાં ત્રણ વર્ષ બાળક ઉપર વન્યપ્રાણીએ હુમલો કરી ફાડી ખાધો છે. મોડી સાંજે સતિષભાઈ સુહાગિયાની વાડીએ ઘટના બની હતી. ખેત મજૂરી કરનાર પરપ્રાંતિય પરિવારના ત્રણ વર્ષના બાળકને સિંહ ઉપાડી ગયો હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રેન્જ આરએફઓ ચાંદુ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.&nbsp;</p> <p>મોડી રાતના બાળકના અવશેષો દૂરની વાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા બે પાંજરા મૂકી વન્ય પ્રાણીને પકડવા કવાયત હાથ ધરી છે. ભોગ બનનાર બાળકનું નામ નીતિન રાકેશભાઈ (ઉ.વર્ષ 3) છે.&nbsp;</p> <p><strong>Panchmahal : કૂવામાં જીપ ખાબકતા બે લોકોના મોત, મંત્રી નિમિષા સુથાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા<br /><br />Panchmahal :</strong>&nbsp;પંચમહાલમાં પાણી ભરેલા કૂવામાં તુફાન જીપ ખાબકતા બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરવા હડફ તાલુકાના દેલોચ ગામની ઘટના છે. કૂવામાંથી બે લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. કૂવામાં પાણી ભરેલ હોવાને કારણે મોડી રાત...

Panchmahal : કૂવામાં જીપ ખાબકતા બે લોકોના મોત, મંત્રી નિમિષા સુથાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા

<p><strong>Panchmahal :</strong> પંચમહાલમાં પાણી ભરેલા કૂવામાં તુફાન જીપ ખાબકતા બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરવા હડફ તાલુકાના દેલોચ ગામની ઘટના છે. કૂવામાંથી બે લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. કૂવામાં પાણી ભરેલ હોવાને કારણે મોડી રાત્રે રેસ્કયુની કામગીરી થઈ શકી ન હતી. આરોગ્યના મંત્રી નિમીષા સુથાર પણ મોડી રાત્રિએ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.</p> <p>સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિત ગોધરા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કૂવામાં ખાબકેલ તુફાન જીપ બહાર કાઢવા માટેનાં પ્રયાસ હાથ ધરવામા આવ્યાં હતાં.<br /><br /></p> <h3 class="article-title ">Gujarat Accident : નવા વર્ષે અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, જાણો ક્યાં ક્યાં થયો અકસ્માત?</h3> <p><strong>Gujarat Accident :</strong> ગુજરાતમાં નવા વર્ષે થયેલા અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. ત્રણેય અકસ્માતની વાત કરીએ તો બે અકસ્માત તો બનાસકાંઠા જિલ્લામાં જ બન્યા હતા. વડગામના જલોત્રા નજીક અકસ્માત સર્જાયો હતો. જીપ ડાલુ પલટી જતા 1નું મોત થયું છે. જ્યાર...

Gujarat Election 2022 : આજે કેજરીવાલ-માન બનાસકાંઠામાં ગજવશે સભા

<p><strong>Gujarat Election 2022:</strong> વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી આપના મુખ્યમંત્રીઓ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બનાસકાંઠા આવશે. કાંકરેજના થરામાં આજે બપોરે બંને મુખ્યમંત્રી સભા ગજવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફરી વળી છે.&nbsp;</p> <p>દિલ્હીના મુખ્યમંત્રી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. કેજરીવાલ 28, 29 અને 30 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસમાં કેજરીવાલ 6 જનસભા સંબોધશે. 28મીએ મોડવા હડફ અને કાંકરેજમા જનસભા સંબોધશે. 29મીએ ચિખલી અને ડેડિયાપાડામાં જનસભા સંબોધશે. 30મીએ ગારિયાધાર અને ધોરાજી ખાતે જનસભા સંબોધશે.</p> <p>પંજાબના મુખ્યમંત્રી પણ તમામ સભાઓમાં હાજર રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપ યાત્રા શરૂ કરશે. આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી યાત્રાની આગેવાની લેશે. આવતી કાલથી ઈસુદાન ગઠવી યાત્રા શરૂ કરેશે.</p> <p><strong>Arvind Kejriwal PC:</strong>&nbsp;આમ આદમી પ...

Gujarat Election 2022: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ એક્ટ્રેસે માંગી ભાજપની ટિકિટ

<p><span style="font-weight: 400;">Gujarat Election 2022: </span><span style="font-weight: 400;">તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા</span><span style="font-weight: 400;">ની આ એક્ટ્રેસે માંગી ભાજપની ટિકિટ</span></p>

Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે 125 ઉમેદવારો કર્યા નક્કી

<p><span style="font-weight: 400;">Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે 125 ઉમેદવારો કર્યા નક્કી</span></p>

Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે 125 ઉમેદવારો કર્યા નક્કી

<p><strong>Gujarat Election 2022 : &nbsp;</strong>ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે દિલ્લી ખાતે કોંગ્રેસની મળેલી સીઇસીની બેઠકમાં 125 બેઠકોના ઉમેદવારો નક્કી કરાયા છે.&nbsp;</p> <p>નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વધુ તેજ કરી દીધી છે. દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની ચર્ચા માટે CECની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, &nbsp;પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને CECના સભ્યો હાજર રહ્યા હતા.. ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો સમાવેશ થાય છે.&nbsp;</p> <p><strong>Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીતનો પાટીલનો દાવો</strong></p> <p>Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્યાથી ભવ્ય જીતનો પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે વિશ્વા...

Har Ghar Jal state : ગુજરાતને 100 ટકા હર ઘર જલ સ્ટેટ જાહેર કરાયુંઃ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વિટ

<p>Har Ghar Jal state : ગુજરાતને 100 ટકા હર ઘર જલ સ્ટેટ જાહેર કરાયું છે. આ અંગે&nbsp; ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કર્યું છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">"Gujarat declared as 100% Har Ghar Jal state," tweets state's Home Minister Harsh Sanghavi. <a href="https://t.co/UJWJbVneyE">pic.twitter.com/UJWJbVneyE</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1585230116355190784?ref_src=twsrc%5Etfw">October 26, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, પાણીની બાબતમાં ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. પાણી જીવનનો આધાર છે. પાણીનું દરેક ટીપાની કિંમત ગુજરાતીઓથી વધારે કોઈ જાણતું નહીં હોય. મહિલાઓના જીવનને પરિવર્તિત કરવાથી લઈને...

western Regional Meeting : અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાત, મહારાષ્ટ્ર્ અને ગોવાના મુખ્યમંત્રી સાથે બેઠક

<p><strong>ગાંધીનગરઃ</strong> કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન રીજનલ મીટિંગનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાશે . ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ૨ ખાતે બેઠકનું આયોજન કરાયું છે. ડ્રગ્સ અને દેશની આંતરિક સુરક્ષા અંગે બેઠકમાં ચર્ચા કરાશે.</p> <p>ગુજરાત પોલીસ અને એનસીબી દ્વારા ડ્રગ મામલે કરવામાં આવેલ કામગીરી ની શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરાશે. ગુજરાતના ડીજીપી, એનસીબીના વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે.&nbsp;</p> <p><strong>Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણી પહેલા કમલમ ખાતે અમિત શાહ કરશે બેઠક</strong></p> <p>Gujarat Election 2022 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આજે બેઠક કરશે. ભાજપ સંગઠનના આગેવાનો સાથે બેઠક કરશે. કમલમ ખાતે અમિત શાહ બેઠક કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આજે સાજે 5:30 વાગ્યા બાદ...

Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થશેઃ પાટીલ

<p><strong>Gujarat Election 2022 :</strong> વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્યાથી ભવ્ય જીતનો પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો. સી.આર પાટીલે નવા વર્ષ પર તમામને શુભેચ્છા પાઠવી અને વિધાનસભાની ચૂંટણીને લઈ કહ્યું કે જનતા ભાજપની સાથે છે.. આ વખતની ચૂંટણી ભાજપની રેકોર્ડ બ્રેક જીત થશે.</p> <p>તેમણે કહ્યું હતું કે, આજે નવું વર્ષ. બે વર્ષ કોરોના બાદ આ વર્ષે ઉજવણી ભરપૂર. નવરાત્રીમાં પણ ઉજવણી સારી રહી. હું સૌને શુભેચ્છા પાઠવું છું. દેશમાં આ વર્ષે દિવાળીની ઉજવણીનો માહોલ અલગ દેખાઈ રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને જીતાડશે ભાજપના કાર્યકર્તાઓ. એક પ્લાન મુજબ કામ કરે છે ભાજપના કાર્યકર્તા. Pm મોદી અને અમિત શાહને કાર્યકર્તાઓ ભેટ આપશે. ભાજપ ગુજરાતમાં રેકોર્ડ કરશે એવી મને આશા છે.</p> <p>તેમણે તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. ચૂંટણી 2022 આવી રહી છે. ભાજપનો કોરોના વખતે લોકો સાથેનો સંપર્ક અને લોકોના વચ્ચે સતત રહેવાના કારણે કાર્યકર્તાઓએ લોકોના દિલમાં એક સ્થાન બનાવ્યું છે. મોદી સાહેબે તમામ પર વિશ્વાસ મૂક્યો છે. આ વખતની ચૂંટણી પણ રેકોર્ડ બ્રેક રહેશે. અમિતભાઈ સાથે...

Gujarat Election 2022 : કેજરીવાલ 3 દિવસમાં 6 જનસભા ગજવશે, જાણો ક્યાં ક્યાં કરશે ચૂંટણી સભા?

<p><strong>Gujarat Election 2022 :</strong> દિલ્હીના મુખ્યમંત્રી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. કેજરીવાલ 28, 29 અને 30 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસમાં કેજરીવાલ 6 જનસભા સંબોધશે. 28મીએ મોડવા હડફ અને કાંકરેજમા જનસભા સંબોધશે. 29મીએ ચિખલી અને ડેડિયાપાડામાં જનસભા સંબોધશે. 30મીએ ગારિયાધાર અને ધોરાજી ખાતે જનસભા સંબોધશે.</p> <p>પંજાબના મુખ્યમંત્રી પણ તમામ સભાઓમાં હાજર રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપ યાત્રા શરૂ કરશે. આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી યાત્રાની આગેવાની લેશે. આવતી કાલથી ઈસુદાન ગઠવી યાત્રા શરૂ કરેશે.</p> <p><strong>Arvind Kejriwal PC:</strong>&nbsp;આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશનું ચલણ નબળું પડી રહ્યું છે ત્યારે અર્થવ્યવસ્થામાં પણ ઉથલપાથલ છે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. ભૂતકાળમાં, દિવાળી પર, આપણે બધા શ્રી લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા કરતા હતા.</p...

PM Modi Gujarat visit: PM મોદી મહીસાગર જિલ્લાની લઈ શકે છે મુલાકાત, આદિવાસીઓની વર્ષો જૂની માગ પૂરી થશે

<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat visit:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી શકે છે. સંતરામપુરના માનગઢ હિલ ખાતે 1 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ યોજાશે. માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. લાંબા સમય આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, માનગઢ હિલ ખાતે 1507 આદિવાસી યુવાનોએ અંગ્રેજો સામે આઝાદીની લડતમાં શહીદી વહોરી હતી. આ ઉપરાંત ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોના આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે માનગઢ હિલ. વડાપ્રધાનના પ્રવાસને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/KMJ23Ll2EYs" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullsc...

Gujarat Crime : પિતાએ માથામાં લોખંડની ટોમીનો ઘા મારીને કરી નાંખી પુત્રની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

<p><strong>Gujarat Crime :</strong> બનાસકાંઠાના થરાદના રાણેશરી ગામે પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા ઉસકરાયેલા પિતાએ પુત્રને તરિક્ષણ હથિયાર વડે હત્યા કરી નાખી થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.</p> <p>બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે હત્યાના બનાવવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે થરાદના રાણેશરી ગામે વ્યસન માટે પૈસા આપવાની ના પાડતા પિતા હત્યારો બની 11 વર્ષના પુત્રને લોખંડની ટોમી માથામાં મારતા મોત નીપજ્યું. થરાદના રતનપુરાની સીમ વિસ્તારમાં રહેતા ડામરાભાઈ રાસિંગભાઈ પટેલ વ્યસન કરવા માટે તેમની પત્નીબેન પાસે નાણા માં ગયા હતા. જોકે આજે તહેવાર હોવાથી આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા ડામરાભાઈએ ઘરમાં પડેલી ટોમીથી પત્ની ઉપર હુમલો કર્યો.</p> <p>જો કે પત્ની ઇજાગ્રસ્ત થતા પુત્ર વચ્ચે આવતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્રની જ હત્યા કરી નાખી. જોકે સમગ્ર મામલે થરાદ પોલીસને જાણ કરવાથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આરોપી પિતાને ઝડપી જેલના હવાલે કર્યો થરાદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.&n...

Diwali 22022 : અમિત શાહ પોતાના નિવાસસ્થાને કાર્યકરો સાથે કરશે નવા વર્ષની ઉજવણી

<p><strong>Diwali 22022 :</strong> ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને 26 ઓક્ટોબરે &nbsp;સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ દરમિયાન કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓનું આદન-પ્રદાન કરશે.<br />&nbsp;<br />જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ &nbsp;સંવત ૨૦૭૯ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે. સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે અને ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે. મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્&zwj;ટર ખાતે નૂતન વર્ષ નિમિત્તે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.&nbsp;</p> <p>રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મુખ્યમંત્રી સવારે ૮-પ૦ કલાકે રાજભવન જશે. &nbsp; &nbsp;મુખ્યમંત્રી &nbsp;ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હ...

Gujarat Election 2022 : ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોને કરશે પ્રોજેક્ટ?

<p><strong>Gujarat Election 2022 :</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને પ્રોજેક્ટ કરવાનું મન બનાવી લીધાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણી પ્રચાર પ્રસારમાં પરોક્ષ રીતે ભૂપેન્દ્ર પટેલને પ્રોજેક્ટ કરવાનો ભાજપ પ્રયાસ કરશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કાણે ભાજપને ફાયદો થવાનો પણ ભાજપના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે.&nbsp;</p>

Gujarat Accident : ભાથીજી મહારાજના દર્શ કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, બાળકનું મોત

<p><strong>Gujarat Accident :</strong> &nbsp;મહીસાગરના બાલાસિનોર પાસે બાયપાસ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની. બાઈક પર સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી એક બાળકનું ઘટના સ્થળે મોત. મળતી પ્રાથમિક માહિતી મુજબ ફાગવેલ ભાથીજી મહારાજના દર્શન કરવા જઈ રહેલ પરિવારને બાલાસિનોર અમદાવાદ હાઇવે ઉપર નડયો અકસ્માત. એક બાળકનું ઘટના સ્થળે મોત તો અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા ખસેડાયા. અજાણ્યા વાહન ચાલક બાઈકને અડફેટે લઈ ફરાર થયો છે. અકસ્માત બનતા પોલીસે તપાસ હાથ ધરી.</p> <p>રાજકોટ જિલ્લાના ગોંડલમાં વહેલી સવારે રીક્ષા ઝાડ સાથે અથડાઈ. આશાપુરા મેઈન રોડ પર અકસ્માત થયો હતો. અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત થયું છે. નવીનચંદ્ર વિઠ્ઠલભાઈ ચૌહાણ (રહે આશાપુરા સોસાયટી)નું મોત થયું છે. મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક અકસ્માતમાં મોરબીમાં ટંકારા નજીક &nbsp;કાર ચાલકે બાઇક પર સવાર દંપતીને હડફેટે લીધા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. સ્થાનિક લોકો 108 ને જાણ કરી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. &nbsp;મ...

Gujarat Election 2022 : 'મને લાગે છે સૌરભભાઈને થોડી માનસિક અસર હશે, લગભગ એને હવે ટિકિટ જ નથી મળવાની'

<p><strong>Gujarat Election 2022 :</strong> બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ પર ધમકી આપતા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. સરપંચો તેમજ હોદ્દેદારોને અન્ય ઉમેદવારને લેટરપેડ નહિ આપવા ધમકી આપતા હોવાના પ્રદેશ આગેવાન છનાભાઈ કેરાળિયાએ આરોપ લગાવ્યા છે. ભાજપની સેન્સ પહેલા આરોપને લઈ રાજકારણ ગરમાયું છે, &nbsp;તો ધમકી મામલે પ્રદેશ અધ્યક્ષને લેખિતમાં જાણ કરાઈ છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/b6hv64RpFCI" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>&nbsp;બોટાદ 107 વિધાનસભા ચૂંટણી પહેલા સતત ભાજપનું રાજકારણ ગરમાતુ જોવા મળે છે. એક તરફ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવા કડવા પટેલ સમાજ તેમજ કોળી સમાજ દ્રારા માંગણીને લઈ હજુ ચર્ચાનો વિષય છે, ત્યાં આજે ફરી ગુજરાત ભાજપ કારોબારી સભ્ય છનાભાઈ કેરાળિયા દ્વારા સૌરભ પટેલ ધમકી આપતા હોવાના લગાવ્યા ગંભીર આરોપ.</p> <p>બોટાદ 107 વિધાનસભા બેઠક પર સૌરભ પટેલન...

Gujarat Election 2022 : ભાજપની ઉમેદવારી પસંદગીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો વિગત

<p><strong>Gujarat Election 2022 :</strong> ગુજરાતમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે હવે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, &nbsp;ભાજપ આવતી કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરશે. 33 જિલ્લા અને 8 મહાનગરોના નિરક્ષકોની યાદી જાહેર થશે .&nbsp;<br />મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ નો નિરીક્ષક તરીકે સમાવેશ થશે.</p> <p>27 થી 29 &nbsp;ઓક્ટોબર નિરીક્ષકો વિધાનસભા ચૂંટણીના દાવેદારોને સાંભળશે. ત્રણ દિવસ દરમિયાન બેઠકોના દાવેદારોના બાયોડેટા સ્વીકારશે. પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નિરીક્ષકોનો રિપોર્ટ રજુ કરાશે. તેમજ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની પહેલી બેઠક મળી શકે છે.</p> <p><strong>PM Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે આવી શકે છે વડોદરા</strong></p> <p>PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 30 ઓક્ટોબરના રોજ વડોદરામાં સંભવિત કાર્યક્રમ છે. સંસ્કારી નગરી વડોદરામાં ઉદ્યોગકારોનું રોકાણ થાય તે માટે ચ...

Breaking: ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 17 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા

<p><strong>Gujarat News:&nbsp;</strong> ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 17 આઈપીએસની બદલી કરવામાં આવી છે.</p> <ul> <li>રાજકુમાર પાંડિયનની રેલવેમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ રેલેવમાં બદલી</li> <li>ખુર્શીદ અહેમદની ગાંધીનગરમાં પ્લાનિંગ ઓફ મોનિટરાઈઝેશનમાં બદલી</li> <li>અજય ચૌધરીની સ્પે.બ્રાંચમાં એડિશનલ પોલીસ ઓફ કમિશ્નર તરીકે બદલી</li> <li>મયંક ચાવડાની જૂનાગઢ રેંજ આઈજી તરીકે થઈ બદલી</li> <li>ભાવનગર રેંજ આઈજી અશોક યાદવની રાજકોટમાં આઈજીપી તરીકે થઈ બદલી</li> <li>સંદીપસિંહની વડોદરાના આઈજીપી તરીકે થઈ બદલી</li> <li>ગૌતમ પરમારની ભાવનગર રેંજ આઈજી તરીકે થઈ બદલી</li> <li>ડી.એચ.પરમારની અમદાવાદ રક્ષા યુનિવર્સિટીમાં થઈ બદલી</li> <li>એમ.એસ.ભરાડાની અમદાવાદ સેક્ટર-2 તરીકે થઈ બદલી</li> <li>ચિરાગ કોરડિયાની પંચમહાલ ગોધરા રેંજ આઈજી તરીકે થઈ બદલી</li> <li>મનોજ નિનામાની વડોદરામાં ક્રાઈમ એન્ડ ટ્રાફિક ડિપાર્ટમેંટમાં થઈ બદલી</li> <li>એ.જી.ચૌહાણની અમદાવાદ...

PM Modi Gujarat Visit: ચૂંટણી તારીખની જાહેરાત પહેલા પીએમ મોદી વધુ એક વખત આવશે ગુજરાત, જાણો કયા કયા કાર્યક્રમોમાં લેશે ભાગ

<p><strong>Gujarat Election 2022:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉંટ&nbsp;ડાઉન&nbsp; શરૂ થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમનો ત્રીજો દિવસ છે.&nbsp; ત્યારે બીજી બાજુ પીએમ મોદી&nbsp; 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.</p> <p>&nbsp;પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી&nbsp; આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાં 3 કાર્યક્રમો કરશે.&nbsp;મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત કરીને જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યાર બાદ તેઓ દેશના ભાજપના કાર્યકરોને દિલ્હીથી સંબોધશે. પછી જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થશે એવો તર્ક છે&nbsp;<br /><br />સરદાર જયંતિએ પરંપરા મુજબ કેવડિયામાં એકતા દિવસ સવારે પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા ખરી. દર વર્ષની માફક કેવડિયામાં પ્રધાનમંત્રી&nbsp; IAS પ્રોબેશનર્સને પણ સંબોધશે.<br /><br />કેવડિયાથી પ્રધાનમંત્રી&nbsp; બપોરે અમદા...