Skip to main content

Gujarat Rain Update: રાજ્યમાં આ જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, શિયાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂત ચિંતિત


<p>વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર, બનાસકાઠા, અને સહિતના જિલ્લામાં વરસાદ પડતાં શિયાળું પાક માટે ખેડૂતોની ચિંતા વધી છે.</p> <p>વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર, બનાસકાઠા, અને સહિતના જિલ્લામાં વરસાદ પડતાં શિયાળું પાક માટે ખેડૂતોની ચિંતા વધી છે.</p> <p>સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ વરસ્યો, વઢવાણ,જોરાવર નગર, દુધરેજ, ચોટીલા સહિતના તાલુકામાં વરસાદી ઝાપટાના કારણે અહીં ખેતરમાં ઉભા &nbsp;જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે સતત બીજા દિવસે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો.ગાંધીનગરમાં &nbsp;&nbsp;માવઠાના કારણે &nbsp;તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં પણ વધારો થતાં લોકો હાડથીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ..</p> <p>સતત બીજા દિવસે અમદાવાદમાં &nbsp;પણ વરસાદી માહોલ રહ્યો અહીં . શહેરના રાણીપ, ઈસ્કોન, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. ભર શિયાળે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં &nbsp;વરસાદ વરસતાત ખેડૂતની ચિંતા વધી છે. ...ધાનેરા, દાંતીવાડા, ડીસા અને કાંકરેજમાં પડ્યા વરસાદી ઝાપટાં પડ્યા હતા....તો દિયોદર, કાંકરેજ અને લાખણી સહિતના વિસ્તારોમાં પણ માવઠું થયું હતું. ...જીરું, બટાટા અને રાયડા સહિતના પાકને નુકસાન થવાનો ખેડૂતોમાં ભય સેવાઇ રહ્યો છે.ય .</p> <p>હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદના આગમને ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધારીછે.&nbsp; અહીં શહેર અને &nbsp;ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટાં પડ્યાં હતા.વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થવાનો ખેડૂતોમાં ભય સેવાઇ રહ્યો છે.</p> <p>સાબરકાંઠાના અનેક સ્થળોએ કમોસમી વરસાદના કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. &nbsp;હિંમતનગર, વડાલી એને ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ... વરસાદના કારણે રવિ પાકમાં રોગચાળો વકરવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા જોવાઇ રહી છે. ... ઘઉં, તમાકુ, વરિયાળી, બટાટા, શાકભાજીના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.</p> <p><strong>દિલ્હી અને યુપીમાં વરસાદનું એલર્ટ</strong></p> <p>આ સાથે જ આ બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. દિલ્હીમાં 29 જાન્યુઆરી એટલે કે આજે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદ પછી, મહત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.</p> <p><strong>તાપમાન વધવાની ધારણા છે</strong></p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-6601185-5" class="ad-slot" data-google-query-id="CN_3ioeh7PwCFc0J1Qodi3cFRw"> <div id="google_ads_iframe_/2599136/ABP_WEB/abp_web_as_inarticle_1x1_0__container__">ભારતીય હવામાન વિભાગ (IMD) શહેરમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા રાખે છે. આ દરમિયાન IMDના કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રવિવારથી તાપમાન વધશે અને ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળશે.</div> </div> </div> </div> <p><strong>પહાડી રાજ્યોમાં હિમવર્ષા</strong></p> <p>હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં અટલ ટનલ નજીકના વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસ્તા પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ હિમવર્ષા ચાલુ છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...