Skip to main content

Gujarat Weather Update: રાજુલામાં 3 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, નદીમાં ટ્રક ફસાતા 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું


<p style="text-align: justify;"><strong>Gujarat Weather Update:</strong> હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. બાબરીધાર બર્બટાણા વિસ્તારમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. બાબરીયાધારની ઘીયળ નદીમાં પૂર આવ્યું છે. ધસમસતા પ્રવાહ વચ્ચે પાણી આવતા ટ્રક તણાયો છે. ઘટનાના જાણ થતા જી.આર.ડી જવાનો દ્વારા 5 માણસોને નદીમાંથી રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="Embed code" src="https://ift.tt/Mz17UES" width="100%" height="200px" frameborder="0" scrolling="no"></iframe></p> <h4 class="article-title ">ગુજરાતના આ વિસ્તારમાં ગત રાત્રે અને સવારે પડયો ગાજવીજ સાથે વરસાદ</h4> <p>હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેર માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અઙીં વહેલી સવારથી કમોસમી &nbsp;વરસાદ શરૂ થયો છે. ડુમ્મસમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. &nbsp;સુરતમાં આજે &nbsp;સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અહીં &nbsp;ના અડાજણ પાલ વિસ્તાર માં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો વહેલી સવારે વરસાદી માહોલ જામતા વિઝિબિલિટી પણ ઘટી હતી જેથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદના કારણે વાતાવરણ &nbsp;&nbsp;ધૂંધળું થઇ ગયું હતું.</p> <p>&nbsp;વડોદરાના &nbsp;ડભોઇ પંથકમાં &nbsp;વહેલી સવારથી કમોસમી વરસાદ મંડાયો છે. ગતસાંજે ચનવડા,ધરમપુરી,વડજ,તેનતળાવમાં &nbsp;પણ માવઠુ થયું હતું. વહેલી સવારે નગરના મહુડી ભાગોળ, ઝારોલાવગા, લાંઠીબજાર, ટાવર બજાર ડેપો સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ &nbsp;થતાં અનક વિસ્તારમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે.</p> <p>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દાહોદ જિલ્લામાં પણ ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે. અહીં દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. સમગ્ર જિલ્લામા &nbsp;વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતા મૂકાયા છે.</p> <p>નવસારી જિલ્લામાં પણ &nbsp;વહેલી સવારથી કમોસમી વરસાદની ધીમી ધારે શરૂઆત થઇ છે. અહીં જલાલપોર તાલુકાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો. જલાલપોર તાલુકાના આસુંદર મરોલી ધામણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અહીં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે.<br /><br /></p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ આગામી આજે રાજ્યમાં છૂટછવાયો &nbsp;કમોસમી વરસાદ પડી શકે છે પરંતુ ત્યારબાદ 1 અને 2 મે દરમિયાન ફરી આંશિક તાપમાનમાં વધારો થશે અને આ બે દિવસ દરમિયાન વરસાદની નહિવત શક્યતા છે. જો કે 2 દિવસ બાદ એટલે 3થી 7 મે સુઘી રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને તાપમાન ઘટશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...