Skip to main content

છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો


<p><strong>Gujarat Weather:</strong> ગુજરાતમાં આજે સાત તાલુકાઓમાં વરસાદ (Rain) ખાબક્યો હતો. વાપી તાલુકામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ (Rain) નોંધાયો હતો. વલસાડ શહેરમાં દોઢ ઈંચ, કપરાડા તાલુકામાં અડધો ઈંચ અને પારડી તાલુકામાં પણ અડધો ઈંચ વરસાદ (Rain) થયો હતો. આ ઉપરાંત ધરમપુર, ચોરાસી અને વઘઈમાં પણ વરસાદ (Rain) પડ્યો છે.</p> <p>આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.</p> <p>આ ભારે વરસાદ (Rain) સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.</p> <p>ભારે વરસાદ (Rain)ની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force) ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.</p> <p>વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો છે. સવારે દસ વાગ્યા સુધીમાં વાપી તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.&nbsp; વલસાડ શહેરમાં 1.5 ઇંચ, કપરાડા અને પારડી તાલુકામાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.&nbsp; ઉમરગામમાં પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.</p> <p>ઉમરગામના સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.&nbsp; રસ્તાઓ પર પાણી ભરાયું હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.&nbsp;</p> <p>ઉમરગામના સંજાણ ગામમાં ભારે વરસાદના કારણે ગામના બ્રિજ નીચે પાણી ભરાઈ ગયા હતા.&nbsp; આ પાણી ભરાવાના કારણે ઘણા વાહનો ખાડામાં ખાબકી ગયા હતા, જેના કારણે ભારે નુકશાન થયું છે.</p> <p>વલસાડના તિથલ દરિયા કિનારે NDRF (National Disaster Response Force) ની ટીમ આજે પહોંચી છે.&nbsp; આ ટીમ આગામી પાંચ દિવસ સુધી વલસાડમાં રહેશે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સર્વેક્ષણ કરશે.</p> <p>ટીમનો મુખ્ય હેતુ સંભવિત પૂરની સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરવું તે અંગે તાલીમ આપવાનો અને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરવાનો છે.&nbsp; ટીમ દ્વારા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે અને ત્યાંની પરિસ્થિતિનો જાણવામાં આવશે.</p> <p>આ ઉપરાંત, ટીમ દ્વારા પાણી ભરાવાની સ્થિતિમાં લોકોને કેવી રીતે બચાવવા તે અંગે તાલીમ પણ આપવામાં આવશે.&nbsp; આ તાલીમમાં સ્થાનિક લોકો, સરકારી અધિકારીઓ અને સ્વયંસેવકોનો સમાવેશ થશે.</p> <p>હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) થઈ શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...