Skip to main content

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે


<p><strong>અમદાવાદ:</strong> રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરાઈ છે. &nbsp;હવામાન વિભાગની આગાહી મુજબ &nbsp;આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસશે. &nbsp;આગાહી મુજબ સાબરકાંઠા, &nbsp;અરવલ્લી, &nbsp;મહીસાગર, &nbsp;દાહોદ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;</p> <p>હવામાન વિભાગે અનેક જિલ્લાઓણાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, &nbsp;પાટણ, &nbsp;અમદાવાદ, &nbsp;ગાંધીનગર, &nbsp;ખેડા, &nbsp;પંચમહાલ, &nbsp;આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, &nbsp;દાદરા નગર હવેલી, &nbsp;ભાવનગર, &nbsp;સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. &nbsp;હળવા વરસાદની આગાહી કચ્છ, &nbsp;જામનગર, &nbsp;દેવભૂમિ દ્વારકા, &nbsp;પોરબંદર, &nbsp;રાજકોટ, &nbsp;જૂનાગઢ, &nbsp;અમરેલી, &nbsp;ગીર સોમનાથ અને દીવમાં કરવામાં આવી છે. &nbsp;</p> <h4 class="abp-article-title">ગુજરાતમાં છેલ્લા 24&nbsp; કલાકમાં 116 તાલુકામાં મેઘમહેર</h4> <p>ગુજરાતમાં છેલ્લા 24&nbsp; કલાકમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નડીયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.</p> <p>રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો 55.04 ટકા વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ કચ્છમાં 75.69 ટકા, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 73.68 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 66.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો 34.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ નોંધાયો છે.</p> <p>ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ 237.66 ટકા તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં 150 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 11 તાલુકામાં ચોમાસાની સીઝનનો હજુ સુધી ફક્ત 20 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે.&nbsp;</p> <p><strong>જાણો ક્યા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો</strong><strong>?</strong></p> <p>-નડીયાદમાં સાડા ચાર ઈંચ &nbsp;</p> <p>- વાસોમાં પોણા ચાર ઈંચ</p> <p>- દાહોદ તાલુકામાં પોણા ચાર ઈંચ &nbsp;</p> <p>- સંતરામપુરમાં સાડા ત્રણ ઈંચ &nbsp;</p> <p>- ખેડાના મહુધામાં ત્રણ ઈંચ &nbsp;</p> <p>- ઝાલોદમાં પોણા ત્રણ ઈંચ</p> <p>-મોરવાહડફમાં બે ઈંચ</p> <p>- લુણાવાડામાં બે ઈંચ</p> <p>- સિંગવડમાં બે ઈંચ &nbsp;</p> <p>- દાહોદના ફતેપુરામાં બે ઈંચ</p> <p>- મહીસાગરના કડાણામાં બે ઈંચ &nbsp;</p> <p>- પેટલાદમાં દોઢ ઈંચ</p> <p>- આણંદમાં દોઢ ઈંચ</p> <p>- સોજીત્રામાં દોઢ ઈંચ</p> <p>- મહેમદાવાદમાં દોઢ ઈંચ &nbsp;</p> <p>- ખેડામાં સવા ઈંચ &nbsp;</p> <p>- લીમખેડામાં સવા ઈંચ &nbsp;</p> <p>- મહીસાગરના વિરપુરમાં સવા ઈંચ</p> <p>- દેવગઢબારીયામાં સવા ઈંચ</p> <p>- કપડવંજમાં એક ઈંચ</p> <p>- ખેડાના માતરમાં એક ઈંચ</p> <p>- ખેડાના કઠલાલમાં એક ઈંચ</p> <p>- ગોધરામાં એક ઈંચ</p> <p>- ડાંગના આહવામાં એક ઈંચ &nbsp;</p> <p>- વિજયનગરમાં એક ઈંચ</p> <p>- બાલાસિનોરમાં એક ઈંચ</p> <p>- નવસારીના વાંસદામાં પોણો ઈંચ</p> <p>- દાહોદના સંજેલીમાં પોણો ઈંચ</p> <p>- વડોદરાના કરજણમાં પોણો ઈંચ</p> <p>- છોટા ઉદેપુરમાં પોણો ઈંચ</p> <p>- ઈડરમાં પોણો ઈંચ</p> <p>- દાહોદના ધાનપુરમાં પોણો ઈંચ</p> <p>- ડાંગના વઘઈમાં પોણો ઈંચ</p> <p>- અરવલ્લીના મેઘરજમાં પોણો ઈંચ</p> <p>- સુરતના ઉમરપાડામાં પોણો ઈંચ &nbsp;</p> <p>- મહીસાગરના ખાનપુરમાં પોણો ઈંચ</p> <p>- ખંભાતમાં અડધો ઈંચ</p> <p>- તારાપુરમાં અડધો ઈંચ</p> <p>- સુબીરમાં અડધો ઈંચ</p> <p>- ડેડીયાપાડા, ઉમરેઠમાં અડધો ઈંચ &nbsp;</p> <p>- ગળતેશ્વર, ગરબાડામાં અડધો ઈંચ</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...