Skip to main content

Rain Forecast: હજુ ગુજરાતના માથે એક અઠવાડિયું ભારે, 29થી લઇ 3જી સપ્ટે. સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી


<p><strong>Rain Updates News:</strong> રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે, અને આ તબાહી હજુ પણ આગળ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતથી લઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જે આગામી સાત દિવસ માટેની છે. તેના મેપ્સ પણ અહીં જુઓ શકો છે.&nbsp;</p> <p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર 15 ઇંચ અને જામજોધપુરમાં 13 ઇંચથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. આગામી સાત દિવસ એટલે કે 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/6d4pajB" /></p> <p>આગામી સાત દિવસ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. 28 ઓગસ્ટે દીવ, દમણ અને દદરાનગર હવેલીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જુઓ મેપ્સ&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/FtzaoZA" /></p> <p>રાજ્યના હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે, તે પ્રમાણે, 29 ઓગસ્ટે પણ દીવ, દમણ અને દદરાનગર હવેલીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જુઓ મેપ્સ&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/mJwhu5C" /></p> <p>રાજ્યભરમાં ભારેથી આતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 30 ઓગસ્ટે પણ દીવ, દમણ અને દદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/NnsZdVa" /></p> <p>આગામી 31 ઓગસ્ટે પણ વરસાદ ભારે તબાહી મચાવી શકે છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં રેડ એલર્ટની આગાહી સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/3SrmetC" /></p> <p>જ્યારે બનાસકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી 1 લી સપ્ટેમ્બરે પણ વરસાદની ભારે ચેતવણી છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/WcBr7nV" /></p> <p>આગામી 2જી સપ્ટેમ્બરે પણ રાજ્યમાં ભારે વરસાદ ખાબકશે. બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/OBz6lmy" /></p> <p>સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારેથી અસાધારણ અને ભારે વરસાદની સંભાવના છે. આગામી 3જી સપ્ટેમ્બરે હવામાન વિભાગે વરસાદની ચેતવણી આપી છે.&nbsp;</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><strong><a title="Gujarat Rain: ગુજરાતમાં મેઘતાંડવ, વધુ 25 લોકોએ ગુમાવ્યા જીવ, મૃત્યુઆંક 35 પર પહોંચ્યો" href="https://ift.tt/EV8DuQf" target="_self">Gujarat Rain: ગુજરાતમાં મેઘતાંડવ, વધુ 25 લોકોએ ગુમાવ્યા જીવ, મૃત્યુઆંક 35 પર પહોંચ્યો</a></strong></p> <p>&nbsp;</p> <p>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...