Skip to main content

Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ


<p><a id="video-title" class="yt-simple-endpoint style-scope ytd-video-renderer" title="Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ" href="https://www.youtube.com/watch?v=Mfgq6BTKv3I" aria-label="Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ by ABP Asmita 299 views">Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ</a></p> <p>પાક નુકસાન અંગે ટૂંક સમયમાં સરકાર હવે સહાયની ચૂકવણી કરી શકે છે અને આ સંકેત ખુદ કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરીના ઓડીટોરિયલ હોલમાં યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા. જ્યાં તેમણે કહ્યું કે વરસાદથી થયેલ નુકસાનનો સર્વે થઈ ચૂક્યો છે અને સતવરે સહાયની ચૂકવણી કરવામાં આવશે. જુલાઇ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ તી એના હિસાબે જે નુકસાન થયું હતું ખેડૂતોને એની ચૂકવણીનું કામ ચાલુ છે. ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેતી પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું એના માટે આનું સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં સરકાર સહાયની જાહેરાત કરશે.</p> <p>જો કે આ તરફ ફરી એકવાર કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબાલિયાએ સહાયની લઈ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું: કે અત્યાર સુધીમાં ત્રણ વાર નુકસાન થયું, સરકારે સર્વે પણ કર્યો, પરંતુ ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય હજી સુધી નથી મળી. દરેક વખતે સરકાર સર્વે કરે છે, પરંતુ સહાય નથી મળતી. કાવમોસમી વરસાદ થયો છે એનું આજની તારીખમાં સર્વે નથી થયું. ઓગસ્ટ મહિનામાં જે વરસાદ થયો છે એનું સર્વે પણ આજની તારીખમાં નથી થયું. જુલાઈ મહિનામાં જે સર્વે થયો છે એ વરસાદનું સર્વે થયું છે. સરકારે 350 કરોડની જાહેરાત પણ કરી છે પણ એક પણ રાતી પાય આજની તારીખમાં ખેડૂતને મળી નથી. એ જ રીતે આ અતિવૃષ્ટિમાં જમીન ધોવાણ થયા છે. એમાં ખેડૂતોને રાતીપાય મળી નથી. અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ચાલુ વર્ષનું ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...