Skip to main content

GPSCના ચેરમેન હસમુખ પટેલના નામે ગઠિયાઓએ નાણા 'એક કા ચાર'ની સ્કીમ આપી, જાણો વિગતો 


<p><strong>અમદાવાદ :</strong> હસમુખ પટેલના નામે સોશલ મીડિયામાં એકાઉન્ટ બનાવી પોંઝીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે. &nbsp;પૂર્વ IPS અને GPSCના ચેરમેનના નામે ઠગાઈનો કારસો સામે આવ્યો છે. &nbsp;હસમુખ પટેલના નામ, ફોટાનો ઉપયોગ કરી લોભામણી સ્કીમનો કારસો રચાયો છે. હસમુખ પટેલના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી એક કા ચાર બનાવવનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે.&nbsp;</p> <p><strong>ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાતો</strong></p> <p>સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને ગઠિયાઓ દ્વારા લોકોને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. GPSC ચેરમેન હસમુખ પટેલનું ટેલીગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને તેની પર લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. ટેલીગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરી 'એક કા ચાર'ની ખોટી જાહેરાત કરી હતી. જોકે, પૂર્વ IPS હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ એકાઉન્ટ કોણે બનાવ્યું છે અને કોના દ્વારા આ લોભામણી જાહેરાત કરવામાં આવી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu"><a href="https://twitter.com/hashtag/%E0%AA%A0%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8B_%E0%AA%A5%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#ઠગબાજો_થી_સાવધાન</a><br /><br />પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટ નાં ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ શ્રી આદરણીય ex. IPS <a href="https://twitter.com/hashtag/%E0%AA%B9%E0%AA%B8%E0%AA%AE%E0%AB%81%E0%AA%96_%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#હસમુખ_પટેલ</a> સાહેબ નાં નામ અને ફોટા નો ગેર ઉપયોગ કરી કોઈ ગઠિયો સોશિયલ મીડિયા(<a href="https://twitter.com/hashtag/%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#ટેલીગ્રામ</a>) ઉપર એક કા ચાર ની લોભામણી જાહેરાત કરે છે.<a href="https://twitter.com/hashtag/%E0%AA%B8%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95_%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87_%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB_%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#સતર્ક_રહે_સેફ_રહે</a><a href="https://twitter.com/Hasmukhpatelips?ref_src=twsrc%5Etfw">@Hasmukhpatelips</a>&hellip; <a href="https://t.co/6tLwq12JvV">pic.twitter.com/6tLwq12JvV</a></p> &mdash; Yuvrajsinh Jadeja (@YAJadeja) <a href="https://twitter.com/YAJadeja/status/1865239295998488857?ref_src=twsrc%5Etfw">December 7, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>&nbsp;યુવરાજસિંહ જાડેજાએ પોસ્ટ કરી</strong></p> <p>વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને કહ્યું કે, "ઠગબાજોથી સાવધાન, પૂર્વ ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટના ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ આદરણીય ex. IPS હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેર ઉપયોગ કરી કોઈ ગઠિયો સોશિયલ મીડિયા ટેલીગ્રામ ઉપર 'એક કા ચાર'ની લોભામણી જાહેરાત કરે છે. તેથી લોકો સતર્ક રહે, સેફ રહે."&nbsp;</p> <p>હસમુખ પટેલે તેમની કારકિર્દી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. તેઓ પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ અને ભાવનગર રેલવેમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.</p> <p><a title="Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી" href="https://ift.tt/as9lvtZ" target="_self">Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી</a></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...