Skip to main content

Gujarat BJP : ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર


<p>Gujarat BJP : &nbsp;ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર</p> <p>પ્રદેશ ભાજપના નવા સંગઠનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપના ચૂંટાયેલા સભ્ય મંડળ અને વોર્ડ પ્રમુખ નહીં બની શકે. એટલું જ નહીં 40 વર્ષની વ્યક્તિને જ મંડળ અથવા તો વોર્ડ પ્રમુખ બનાવી શકાશે. જો કે ખાસ કિસ્સામાં ચૂંટણી અધિકારી માટે 45 વર્ષ સુધીની છૂટ આપી શકાશે. બે વખત સક્રિય સભ્ય રહ્યા હશે તે જ મંડળ અને વોર્ડ પ્રમુખ બનવા માટે યોગ્ય રહેશે તો એક પરિવારમાંથી એક જ વ્યક્તિ વોર્ડ કે મંડળ પ્રમુખ બની શકશે. આજથી સમગ્ર રાજ્યમાં વોર્ડ અને પ્રમુખ માટેના દાવા સ્વીકારવામાં આવશે. દાવા મળ્યા બાદ ચૂંટણી અધિકારી ચૂંટણીની પ્રક્રિયા આગળ વધારશે. <br /><br />ભારતીય જનતા પાર્ટીનું અત્યારે સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે અને તેની અંદર હવે ચૂંટણીની પ્રક્રિયાઓ શરૂ થઈ છે. આજથી બે દિવસ સુધી એટલે કે સાતમી અને આઠમી તારીખ સુધી વોર્ડ અને મંડળના પ્રમુખ બનવા ઈચ્છુક લોકો પાસેથી દાવા સ્વીકારવામાં આવશે. શહેર હોય કે જિલ્લો હોય તેના જે કાર્યાલય આવેલું છે. ભારતીય જનતા પાર્ટીનું કમલમ ત્યાં આગળ જે ચૂંટણી અધિકારીઓની નિમણૂક થઈ છે, એ નિમણૂક એ ચૂંટણી અધિકારી ત્યાં બેસશે અને જે વ્યક્તિ વોર્ડ અથવા તો મંડળ પ્રમુખ બનવા ઈચ્છુક છે તેમનો દાવો સ્વીકારશે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે વોર્ડ અને મંડળના પ્રમુખ બનવા માટેના છ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એ છ નિયમો પૈકી સૌથી મહત્વપૂર્ણ નિયમો એ છે કે જે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યો હશે તે મંડળ કે વોર્ડના પ્રમુખ નહીં બની શકે. આ ઉપરાંત 40 ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વોર્ડ અને મંડળ પ્રમુખ 40 ઉંમરની વ્યક્તિ સુધીની જ વ્યક્તિ એ બની શકશે. એના માંથી ઉપરની વ્યક્તિ નહીં બની શકે. જો કે ખાસ કિસ્સાની અંદર જે ચૂંટણી અધિકારી છે એ 45 વર્ષ સુધીની છૂટછાટ આપી શકે છે. એક પરિવારમાંથી એક જ વ્યક્તિ વોર્ડ અથવા તો મંડળ પ્રમુખ બની શકશે અને તેમના લોહીના સંબંધ હશે તો જ આ નિયમ લાગુ પડશે. લોહીના સંબંધ નહીં હોય તો એ નિયમ લાગુ નહીં પડે. એ પ્રકારેના નિયમ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જે વ્યક્તિ બે વખત સક્રિય સભ્ય રહી ચૂકી હશે તે જ આ માટેનો દાવો કરી શકશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...