Skip to main content

ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ ફુલ ફોર્મમાં! સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકો મેદાને ઉતર્યા! જુઓ જિલ્લાવાર યાદી


<ul> <li>ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 'સંગઠન સર્જન અભિયાન' શરૂ.</li> <li>ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકોની નિમણૂક.</li> <li>23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકો જિલ્લાઓની મુલાકાત લેશે.</li> <li>દરેક જિલ્લા માટે AICC નેતા અને પ્રદેશ નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી.</li> <li>જમીની સ્તરે સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરોમાં જોશ ભરવા કામગીરી.</li> </ul> <p><strong>AICC observers Gujarat:</strong> આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન અંતર્ગત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરો માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો આગામી તા. ૨૩ એપ્રિલ થી ૮ મે સુધી પોતાના સોંપાયેલા જિલ્લાઓની મુલાકાત લઈને સંગઠનાત્મક કાર્યો અને સ્થિતિની સમીક્ષા કરશે.</p> <p>પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રત્યેક જિલ્લા માટે એક AICCના સિનિયર નેતા સાથે ચાર પ્રદેશ નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ અને મુખ્ય શહેરોમાં કોંગ્રેસના સંગઠનને વધુ સક્રિય અને કાર્યક્ષમ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.</p> <p><strong>જાણો કયા જિલ્લા/શહેરમાં કોને જવાબદારી સોંપાઈ:</strong></p> <ul> <li><strong>કચ્છ જિલ્લા:</strong> નિઝામુદીન કાદરી</li> <li><strong>સુરેન્દ્રનગર:</strong> કુલદીપ રાઠોડ</li> <li><strong>મોરબી:</strong> બી વી શ્રીનિવાસ</li> <li><strong>રાજકોટ જિલ્લા:</strong> હરીશ મીણા</li> <li><strong>રાજકોટ શહેર:</strong> ડો બિરલાપ્રસાદ</li> <li><strong>જામનગર જિલ્લા:</strong> સંપતકુમાર</li> <li><strong>જામનગર શહેર:</strong> ઇમરાન મસુદ્દ</li> <li><strong>દ્વારકા:</strong> બલરામ નાઈક પોરિકા</li> <li><strong>પોરબંદર:</strong> રાજેશ તિવારી</li> <li><strong>ગીર સોમનાથ:</strong> બાબુલાલ નાગર</li> <li><strong>જૂનાગઢ જિલ્લા:</strong> ધીરજ ગુર્જર</li> <li><strong>જૂનાગઢ શહેર:</strong> અભિષેક દત્ત</li> <li><strong>અમરેલી:</strong> જગદીશ જાંગીડ</li> <li><strong>ભાવનગર જિલ્લા:</strong> ભજનલાલ જાટવ</li> <li><strong>ભાવનગર શહેર:</strong> પ્રિવરસિઘ</li> <li><strong>અમદાવાદ જિલ્લા:</strong> મણીક્કમ ટાગોર</li> <li><strong>અમદાવાદ શહેર:</strong> બી કે હરિપ્રસાદ</li> <li><strong>બોટાદ:</strong> અજયકુમાર લલ્લુ</li> <li><strong>ગાંધીનગર જિલ્લા:</strong> આર સી ખૂંટિયા</li> <li><strong>ગાંધીનગર શહેર:</strong> ચેલ્લાવામસી ચંદરેડ્ડી</li> <li><strong>મહેસાણા:</strong> નીરજ ડાંગી</li> <li><strong>પાટણ:</strong> સૂરજ હેગડે</li> <li><strong>સાંબરકાંઠા:</strong> પ્રકાશ જોષી</li> <li><strong>અરવલ્લી:</strong> ડો શિવકુમાર</li> <li><strong>બનાસકાંઠા:</strong> સુખદેવ ભગત</li> <li><strong>દાહોદ:</strong> અર્જુન બાંભણીયા</li> <li><strong>પંચમહાલ:</strong> બી એમ સંદીપ</li> <li><strong>મહિસાગર:</strong> અમીન કાગઝી</li> <li><strong>ખેડા:</strong> ગિડુગુ રુદ્ર રાજુ</li> <li><strong>આણંદ:</strong> વિજેન્દ્ર સિંઘલા</li> <li><strong>વડોદરા જિલ્લા:</strong> કુલદીપ ઇન્દોરા</li> <li><strong>વડોદરા શહેર:</strong> હરીશ ચૌધરી</li> <li><strong>છોટા ઉદેપુર:</strong> અસલમ શેખ</li> <li><strong>ભરૂચ:</strong> સંજય દત્ત</li> <li><strong>નર્મદા:</strong> ગિરીશ સોલંકર</li> <li><strong>સુરત જિલ્લા:</strong> મિનાક્ષી નટરાજન</li> <li><strong>સુરત શહેર:</strong> બાળાસાહેબ થોરાટ</li> <li><strong>તાપી:</strong> કેસી પડવી</li> <li><strong>નવસારી:</strong> પ્રફુલ પાટીલ</li> <li><strong>વલસાડ:</strong> પ્રણીતિ શિંદે</li> <li><strong>ડાંગ:</strong> મનીષા પવાર</li> </ul> <p>આ નિરીક્ષકો પોતાના સોંપાયેલા જિલ્લાઓમાં કોંગ્રેસના સંગઠનને જમીની સ્તરે વધુ મજબૂત બનાવવા અને કાર્યકરોમાં જોશ ભરવા માટે કામગીરી કરશે. આગામી દિવસોમાં આ અભિયાનના પરિણામો કોંગ્રેસના સંગઠન પર કેવો પ્રભાવ પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...