Skip to main content

Gujarat Rain: કાલે 12 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, જાણો શું છે આગાહી


<p><strong>અમદાવાદ:</strong>&nbsp; રાજ્યમાં ફરી એક વખત અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.&nbsp; ગુજરાતમાં કાલે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. &nbsp;કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. &nbsp;વરસાદી સિસ્ટમ બની હતી તે કચ્છથી પરથી પસાર થઇને હવે અરબ સમુદ્ર પર છે. જેની અસર ગુજરાત પર થશે.</p> <p>હવામાન વિભાગે રાજયમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. &nbsp;વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.આ નવા રાઉન્ડમાં અતિભારે વરસાદ વરસશે. &nbsp;સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે.&nbsp;&nbsp;</p> <p><strong>કાલે આ જિલ્લામાં વરસશે મેઘરાજા</strong></p> <p>આવતીકાલે શનિવારે 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીની સાથે મહીસાગર, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી લેવામાં આવ્યું છે. &nbsp;પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.</p> <p class="pf0"><strong><span class="cf0">રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો</span></strong></p> <p class="pf0"><span class="cf0">છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212&nbsp;</span><span class="cf0">તાલુકાઓમાં</span><span class="cf0">&nbsp;વરસાદ&nbsp;</span><span class="cf0">વરસ્યો</span><span class="cf0">&nbsp;છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના&nbsp;</span><span class="cf0">પારડી</span>&nbsp;<span class="cf0">તાલુકામાં</span><span class="cf0">&nbsp;4 ઇંચ જેટલો અને&nbsp;</span><span class="cf0">ધરમપૂર</span>&nbsp;<span class="cf0">તાલુકામાં</span><span class="cf0">&nbsp;3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત&nbsp;</span><span class="cf0">નવસારીના</span>&nbsp;<span class="cf0">ખેરગામ</span><span class="cf0">,&nbsp;</span><span class="cf0">વલસાડના</span>&nbsp;<span class="cf0">કપરાડા</span><span class="cf0">&nbsp;તેમજ સાબરકાંઠા જિલ્લાના&nbsp;</span><span class="cf0">તલોદ</span>&nbsp;<span class="cf0">તાલુકામાં</span><span class="cf0">&nbsp;2 ઇંચ કરતાં વધુ વરસાદ&nbsp;</span><span class="cf0">વરસ્યો</span><span class="cf0">&nbsp;છે, તેમ&nbsp;</span><span class="cf0">સ્ટેટ</span>&nbsp;<span class="cf0">ઇમરજન્સી</span><span class="cf0">&nbsp;ઓપરેશન&nbsp;</span><span class="cf0">સેન્ટર</span><span class="cf0">-</span><span class="cf1">SEOC,&nbsp;</span><span class="cf0">ગાંધીનગરની&nbsp;</span><span class="cf0">યાદીમાં</span><span class="cf0">&nbsp;જણાવ્યું છે.</span></p> <p><strong>ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ</strong></p> <p>રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 &nbsp;ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 &nbsp;ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 &nbsp;ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 &nbsp;ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 &nbsp;ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 &nbsp;ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...