Skip to main content

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં ફરી વરસાદની આગાહી


<p><strong>&nbsp; &nbsp;Gujarat Rain Forecast:</strong>ચોમાસાએ રાજ્યમાંથી સંપૂર્ણ વિદાય લઇ લીધી છે. &nbsp;જો કે તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી 3થી 4 દિવસ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, દાદરાનગર હવેલી અને દમણના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે.</p> <p>હાલ વરસાદી બે સિસ્ટમ એક્ટિવ છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. જે હાલ વેલમાર્ક લો પ્રેશર એરિયા છે. &nbsp;આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશન બની જશે.આ સિસ્ટમ આગળ જતાં વધુ મજબૂત બની જશે. વધારે મજબૂત બન્યા બાદ પણ તે આગળ વધશે. આ સિસ્ટમ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. આ સિસ્ટમ 21 ઓક્ટોબરે લો પ્રેશર એરિયા બનશે અને ત્યારબાદ તે લો પ્રેશર એરિયા આગળ વધશે. હવે સવાલ એ છે કે શું આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે તો હવામાન વિભાગના મોડલ મુજબ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવશે, હવામાન વિભાગના મોડલ મુજબ આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થશે જેના કારણે &nbsp;27 ઓક્ટોબરની આસપાસ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.</p> <p>બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વરસાદ લાવશે કે કેમ તેને લઇને હજુ&nbsp; હવામાનના જુદા જુદા મોડલ જુદુ જુદુ અનુમાન લગાડી રહ્યાં છે. કેટલાક મોડલનું આંકલન છે કે આ સિસ્ટમ આગળ જતાં નબળી પડશે અને તેની અસર ગુજરાત નહિ વર્તાય એટલે કે આ સિસ્ટમની ગુજરાતમાં વરસાદ નહિ આવે, ટૂંકમાં આ સિસ્ટમ મજબૂતાઇથી કેટલી આગળ વધે છે. તેના પણ ગુજરાતના આગામી દિવસોના હવામાનનો આધાર રહેલો છે.</p> <p>હાલ રાજ્યમાં મગફળી, કપાસ, તુવેર, મગ, સહિતના પાક તૈયાર હોવાથી લણણીનું કામ ચાલી રહ્યું હોય ત્યારે વરસાદની આગાહી હોવાથી આ કામ જલ્દીથી પતાવીને તૈયાર પાકને સલામત સ્થળે રાખવો હિતાવહ છે.</p> <p>તો બીજી તરફ તમિલનાડુમાં વરસાદે દીવાળીની મજા બગાડી છે. સોમવારે સવારે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ભારે વરસાદે તબાહી મચાવી હતી. ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.<br />ચેન્નાઈમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે માર્ગ અને હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો છે. ઘણા વિસ્તારોમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા છે. આગામી દિવસોમાં પણ ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા શહેરોમાં&nbsp; છુટછવાયો&nbsp; વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...