Skip to main content

Rain Update:રાજ્યમાં કમોસમી વરસાદનો કેર યથાવત, સવારે 10 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસ્યો


<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં અરબી સમુદ્રમાં એક્ટિવ સિસ્ટમના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અચાનક જ આવેલા વાતાવરણમાં પલટાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હજુ પણ આગામી 2થી 3 દિવસ સુધી સ્થિતિ યથાવત રહેવાની શકયતા છે. આજ સવારથી ગુજરાતના માટોભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. કાળાડિંબાગ વાદળો વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં સવારથી કમોસમી વરસાદની એન્ટ્રી થઇ. વહેલી સવારથી &nbsp;સવારના 10 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે.</p> <p>સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 0.79 ઈંચ વરસાદ વરસ્યો તો ઉમરગામમાં 0.71 ઈંચ વરસાદ વરસ્યો. તલોદમાં 0.51 ઈંચ,ભાવનગરના મહુવામાં 0.51 ઈંચ, રાજુલામાં 0.43 ઈંચ વરસાદ વરસ્યો. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પારડીમાં 0.28 ઈંચ અને ધોલેરા, વલસાડમાં 0.24 ઈંચ વરસાદ વરસ્યો.</p> <p><strong>હવામાન વિભાગની વરસાદની આગાહી </strong></p> <p>રાજ્યમાં હજુ આજે પણ માવઠાનો માર રહેશે યથાવ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 3 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. મધ્ય ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ તો ભરૂચ, સુરત, તાપી, નવસારીમાં &nbsp;પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે.&nbsp; ડાંગ, વલસાડ,&nbsp; સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી, વડોદરા,નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાતના 20 જિલ્લા માટે રાહતના સમાચાર છે. અહીં&nbsp;20 જિલ્લામાં વરસાદની શક્યતા નહીંવત છે.</p> <p><strong>અંબાલાલ પટેલની વરસાદની આગાહી&nbsp;</strong></p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની&nbsp; &nbsp;આગાહી કરી છે. તેમના આંકલન મુજબ 2 નવેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં &nbsp;હજુ&nbsp; કમોસમી &nbsp;વરસાદ વરસતો રહેશે.સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. ત્રણ દિવસના વિરામ બાદ 5 નવેમ્બરથી બીજી સિસ્ટમ &nbsp;સક્રિય થશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ ખાડીમાં ફરી લો- પ્રેશર સિસ્ટમ &nbsp;સક્રિય થશે. બંગાળ સાગરમાં લો-પ્રેશરના કારણે ગુજરાતનું &nbsp;હવામાન બદલાશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા સાથે ભાર વરસાદનું સંકટ હોવાની ચેતવણી આપી છે. &nbsp;અંબાલાલ પટેલના આંકલન મુજબ દરિયામાં વારંવાર લો-પ્રેશરના કારણે હવામાનમાં પલટો નવેમ્બરમાં પણ પલટો આવતો રહશે. અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, વારંવાર ઋતુચક્ર બદલાતા ખેડૂતો &nbsp;પાયમાલ થશે. અંબાલાલ&nbsp; પટેલે ઠંડી વિશે પણ આગાહી કરી છે. તેમના આંકલન મુજબ &nbsp;રાજ્યમાં &nbsp;22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની શરૂઆત થઇ જશે</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...