Skip to main content

પંચમહાલના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વડોદરાના એક જ પરિવારના ચારના મોત


<p>પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં વડોદરાના એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, રાજસ્થાનથી પરત ફરતી વખતે પંચમહાલના એક્સપ્રેસ વે પર વડોદરાના પરિવારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા અને એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=nXursLJvsuoIEvBL" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>પ્રાથમિક જાણકારી અનુસાર, મૃતકોની ઓળખ &nbsp;સાજિદ ખીનજી, ઇલિયાસ ખીનજી, &nbsp;ઇશાક ખીનજી અને રેહાન ખીનજી તરીકે થઈ હતી. રાજસ્થાનથી દર્શન કરીને વડોદરા પરત ફરી રહેલા આ પરિવારની કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરઝડપે ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો અને ચાર વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો, જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. કાલોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ કરુણ ઘટનાને પગલે વડોદરામાં રહેતા પરિવારના સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a title="Rajkot News: &nbsp;રાજકોટના જસદણમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકના મૃત્યુ, કુંવરજી બાવળિયાએ વ્યક્ત કર્યું દુઃખ" href="https://ift.tt/8nm21be" target="_self">Rajkot News: &nbsp;રાજકોટના જસદણમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકના મૃત્યુ, કુંવરજી બાવળિયાએ વ્યક્ત કર્યું દુઃખ</a></strong></p> <p>અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.&nbsp; &nbsp;</p> <p>આ પણ વાંચોઃ <strong><a title="ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામમાં ત્રિપલ મર્ડર, યુવકે માતા, પત્ની અને પુત્રની કરી ક્રૂર હત્યા" href="https://ift.tt/Ufh3d9F" target="_self">ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામમાં ત્રિપલ મર્ડર, યુવકે માતા, પત્ની અને પુત્રની કરી ક્રૂર હત્યા</a></strong></p> <p><strong>અમદાવાદમાં જીપ અને ઈકો વચ્ચે અકસ્માત</strong></p> <p>અમદાવાદમાં કલગી ચાર રસ્તા પાસે જીપ-ઈકો વચ્ચે અકસ્માત થયો હતો. જીપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવતા ઈકો કારને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઈકો કાર પલટી ગઈ હતી. જીપમાં ચાર યુવકો સવાર હોવાનો પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો. અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા, એક પુરુષને ઈજા થઈ હતી.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...