Skip to main content

Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ


<p><strong>Badargarh Gram Panchayat Junk Food Ban:</strong> બનાસકાંઠા જિલ્લાના બાદરગઢ ગામમાં મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતે બાળકોના સ્વાસ્થ્યના હિતમાં 1 સપ્ટેમ્બર 2026થી ખાદ્ય પડીકા (જંક ફૂડ પાઉચ) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે. આ નિયમનો અનાદર કરનાર ગ્રામજનને 1 હજાર દંડ ફટકારવા સહ વીજળી અને પાણીના કનેક્શન કાપવાની કડક ચીમકી પણ આપવામાં આવી છે.</p> <p><iframe title="ABP Asmita | Ahmedabad Rath Yatra 2026 LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>બનાસકાંઠાના બાદરગઢ ગામમાં નાના બાળકોમાં બહારના અસ્વસ્થ્યકર પડીકા અને જંક ફૂડ ખાવાની ટેવ વધી રહી હોવાથી તેમના આરોગ્ય પર વિપરીત અસર પડી રહી હતી. આ ગંભીર બાબત ધ્યાને આવતાં બાદરગઢના ગ્રામજનો અને પંચાયતના પ્રતિનિધિઓએ એકઠા થઈને બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્યના રક્ષણ માટે મોટો નિર્ણય લીધો હતો. ગામના મહિલા સરપંચે ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા બોલાવીને ખાદ્ય પડીકાના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકતો સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. નિર્ણયનો કડક અમલ થાય તે માટે પંચાયતે કડક જોગવાઈઓ કરી છે; જો કોઈ દુકાનદાર કે ગ્રામજન આ નિયમનો ભંગ કરશે તો તેને 1 હજારનો રોકડ દંડ કરવામાં આવશે. આટલું જ નહીં, વારંવાર ઉલ્લંઘન કરનારના ઘર કે દુકાનના પંચાયત દ્વારા આપવામાં આવતા વીજળી અને પાણીના કનેક્શન કાપી નાખવાની ગંભીર ચેતવણી પણ આપવામાં આવી છે. ગ્રામ પંચાયતે આ તમામ નવા નિયમોની અમલવારી માટે 1 સપ્ટેમ્બર 2026ની તારીખ નક્કી કરી છે, જેથી તમામ દુકાનદારો અને ગ્રામજનો સમયસર સજાગ થઈ શકે.</p> <p>બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે બાદરગઢ ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલા આ બોલ્ડ અને અનુકરણીય નિર્ણયને સમગ્ર પંથક અને સોશિયલ મીડિયા પર ચોમેરથી ભારે આવકાર મળી રહ્યો છે. ગ્રામજનોના આ સામૂહિક પ્રયાસથી અન્ય ગામડાઓને પણ પોતાના વિસ્તારમાં વેચાતા બિનઆરોગ્યપ્રદ ખોરાક પર નિયંત્રણ લાવવાની પ્રેરણા મળશે અને આગામી દિવસોમાં બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે હકારાત્મક પરિવર્તન જોવા મળશે.</p> <p>                                                                                                            </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...