Skip to main content

Posts

Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી

<p><strong>Gujarat Rain Forecast:</strong>રાજ્યના મોટાભાગના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી &nbsp;(Forecast) વ્યક્ત કરી &nbsp;છે. 27 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.</p> <p>ઉત્તર ગુજરાતના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગની &nbsp;(Meteorological Department) &nbsp;આગાહી&nbsp; છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર અને અરવલ્લીમાં &nbsp;પણ આજે હળવો વરસાદ વરસી શકે છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં મોસમનો મિજાજ બદલાય શકે છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં &nbsp;હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. &nbsp;</p> <p>દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. &nbsp;નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ...

Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

<p><strong>અમદાવાદ:</strong> રાજ્યમાં વરસાદને લઈ &nbsp;હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. &nbsp;ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. &nbsp;કચ્છમાં પણ આગામી 7 દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ વરસ્યો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. &nbsp;</p> <p>સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વધારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;અમદાવાદ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી તાપમાન &nbsp;રહેશે.&nbsp; &nbsp;</p> <p><strong>સામાન્ય વરસાદની આગાહી</strong></p> <p>16થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. &nbsp;જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ કચ્છ, &nbsp;રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, &nbsp;...

Metro Train Start : અમદાવાદથી ગાંધીનગર આજથી દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે સમય અને ટિકિટ દર?

<p><strong>Metro Train Start :</strong> 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ એટલે કે, આજે અમદાવાદમાં મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. &nbsp;હવેથી અમદાવાદથી &nbsp;ગાંધીનગરની મુસાફરી કરવા માટે આપ મેટ્રોનો ઉપયોગ કરી શકશો. ખાસ કરીને આ બંને સિટી વચ્ચે અપડાઉન કરનાર માટે આ ટ્રેન આશીર્વાદ સમાન સાબિત થશે. ઉલ્લેખનિય છે કે,મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે, મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે, &nbsp;જેના ટિકિચ દર માત્ર &nbsp;35 રૂપિયા હતા. નાગરિકો માટે મેટ્રોની આ મુસાફરી સુગમ બની રહેશે અને સમય અને ખર્ચની બચત થશે.</p> <p>આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન મોદીના હસ્તે&nbsp; મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો &nbsp;આજે શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવે...

Gujarat Rain Update: રાજ્યના આ 14 જિલ્લામાં વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી

<p><strong>Gujarat Rain Update:</strong> રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી છે. &nbsp;દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં &nbsp;હળવોથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.</p> <p>ઉત્તર ગુજરાતના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી rain forecast). બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ધીમીધારે વરસાદ (rain) વરસી શકે છે</p> <p>મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં આજે મોસમનો મિજાજ બદલાય શકે છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે</p> <p>દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની (rain) શક્યતા &nbsp;છે.</p> <p>કચ્છ&nbsp; સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ,પોરબંદરમાં હળવો વરસાદ વરસી શકે છે. ...

Vande Bharat Metro: આજે દેશને મળશે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી

<p>Vande Bharat Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનને ભૂજ અને અમદાવાદ વચ્ચેની અન્ય વંદે ભારત ટ્રેનો સાથે લીલી ઝંડી આપશે. આ સાથે ગાંધીનગરમાં મેટ્રો રેલ સેવાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">प्रधानमंत्री श्री <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> के 16 सितंबर को गुजरात में सार्वजनिक कार्यक्रम। <br /><br />लाइव देखें: <br />📺<a href="https://ift.tt/mUCY6Ng />📺<a href="https://ift.tt/kXzxELJ />📺<a href="https://ift.tt/mWqazOw />📺<a href="https://ift.tt/oVxjPpY> <a href="https://t.co/icWrfkz4S8">pic.twitter.com/icWrfkz4S8</a></p> &mdash; BJP (@BJP4India) <a href="https://twitter.com/BJP4India/status/1835310710064103738?ref_src=twsrc%5Etfw...

PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ મુલાકાતે તેમના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યા છે. પીએમ મોદીના ગુજરાત આગમન બાદ અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી 16 સપ્ટેમ્બરે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.&nbsp;</p> <p>પ્રધાનમંત્રી મોદી &nbsp;17 &nbsp;સપ્ટેમ્બરની સવાર સુધી ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે રહેશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતને અનેક ભેટ પણ આપશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મ...

આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત

<p><strong>PSI recruitment exam November 2023:</strong> ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જણાવ્યું છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષકની ભરતી માટેની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે.</p> <p>પટેલે વધુમાં ઉમેર્યું કે શારીરિક કસોટી પછી તરત જ લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમણે ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ તૈયારીમાં લાગી જાય, કારણ કે પૂરતી તૈયારી વિના શારીરિક કસોટી આપવી યોગ્ય નથી અને તેનાથી શારીરિક તકલીફ થઈ શકે છે.</p> <p>અધ્યક્ષે એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉજાગર કર્યો છે કે PSI અને લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ગણવામાં આવતા નથી. તેથી, તેમણે ઉમેદવારોને સૂચવ્યું છે કે તેઓ શારીરિક કસોટી પાસ કરવા પૂરતો જ સમય ફાળવે અને બાકીનો મોટાભાગનો સમય લેખિત પરીક્ષાની તૈયારી માટે ઉપયોગ કરે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી માં શારીરિક કસોટીના ગુણ ન હોઈ...